SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ . ગ્રંથ નિર્માણને પ્રારભ અને પૂર્ણાહૂતિ વર્ષ બાદ વિદ્વાનાને સ'તાષવા ‘ન્યાય પ્રકાશ' નામની ટીકા રચવામાં આવી. જ્યારે કાઈ પણ પુસ્તકાની મદદ વિના અત્રે ગ્રંથ નિર્માણુ કરવામાં આવ્યું ત્યારે થાડાક આકસ્મિક શબ્દ સામ્યથી કાઇનુ અનુકરણ કર્યુ. છે, તેમાંથી બનાવ્યું છે આવી અસ ́બદ્ધ વાતા સત્યથી વેગળી બની જાય છે. દર્શનશાસ્ત્રને પ્રામાણિક વિદ્વાન તેના પૂર્વાચાર્યાંના ગ્રંથથી પરિચિત ન હોય, સમ્કારિત ન હોય કે પ્રભાવિત ન હોય તે કદી ય બનવા ચેગ્ય નથી. પ્રામાણિક કોઇ પણ આચાર્ય કાઈ પણ નવા તત્ત્વની અન્વેષણાના દાવા જૈન શાસનમાં તા ન જ કરી શકે. જે કાઈ વિશિષ્ટતા હાય તે સંકલન રજુઆત અને વિવણમાં જ હાય છે. હેમચ`દ્રાચાય . મહારાજાએ ઉમાસ્વાતિ મહારાજને ‘ઉપેામાસ્વાતિ સંગૃહીતાર:' કહ્યા છે. તેના કાઈ એવા અથ કરે કે ઉમાસ્વાતિ મહારાજની કેાઇ વિશિષ્ટતા નથી કારણ કે તેઓએ તે માત્ર આગમના અર્થની જ સંકલના કરી છે. તા આવી વાત કરનારની મૂર્ખતા એક નાનું બાળક પણ સરળતાથી સમજી શકે તેમ છે. અહીં કહેવાના આશય એટલેા જ છે કે ગ્રંથકારે પ્રામાણિક જ એક વિશિષ્ટ શૈલીથી દ્રષ્ટબ્ધ છે. Jain Education International આમ્નાયને છેાડયા વગર પદાર્થોનુ સંકલન કર્યું' છે તે જ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy