________________
૩૪.
समनस्कस्य श्रुतं संक्षिश्रुतम्। तविपरीतमसंजिश्रुतम्
સંશ્રિત અને અસંશ્રિતનું વર્ણન
અથ:-(૧) મનવાળાજીનું–ગર્ભજતિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારકી જીનું શ્રુત “સંક્ષિશ્રુત” કહેવાય છે.
(૨) મનવગરના-દીર્ઘકાલિકી સંજ્ઞાવગરને એકેન્દ્રિય આદિજીનું મૃત “અસંજ્ઞિકૃત” કહેવાય છે. (૩૫+૪૫૫) ___ सम्यग्दृष्टिनां श्रुतं सम्यकश्रुतम् । मिथ्यादृष्टिनां श्रुतं પિશ્યાતિમ્ | ૬ |
સમ્યગૃ–અને મિથ્યાત્વ શ્રતનું લક્ષણ અથ –(૧) સમ્યકત્વવાળા, સમ્યગદષ્ટિઓનું શ્રત સમ્યફ શ્રુત કહેવાય છે. દષ્ટિનું સમ્યકૃત્વ હેઈ, યથાસ્વરૂપનું જ્ઞાન હાઈ સઘળું શ્રુત સમ્યગદષ્ટિ માટે સમ્યક્ કૃત બને છે. | (૨) મિથ્યાદષ્ટિવાળાઓનું કૃત “મિથ્યાત્વકૃત” કહેવાય છે. કારણ કે, મિથ્યાત્વના ઉદયથી વિપરીતદષ્ટિ હેઈ સઘળું શ્રુત મિથ્યાદષ્ટિએનું “મિથ્યાત્વ' શ્રુત છે.
આ પ્રમાણે જ મિથ્યાત્વના ઉદયથી જેમ શ્રુત મિથ્યા બને છે તેમ મતિજ્ઞાન અને અવધિજ્ઞાન પણ મતિ અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપે પરિણમે છે એમ સમજવું. (૩૬+૪૫૬)
આરિવરકૃતં , જિનાલયા ! आदिशून्यं श्रुतमनादिश्रुतं, इदन्तु द्रव्याथिकनयापेक्षया ॥३७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org