SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સાદિયુત અને અનાદિચુતનું વર્ણન અર્થ - (૧) સાદિકૃત–ઉપગ રૂપ પર્યાયનું સાદિ. પણું હેઈ કાર્યભૂત કૃત પણ સાદિ કહેવાય છે. અર્થાત આદિશ્રુત “સાદિકૃત” આ પર્યાયાકિનયની અપેક્ષાએ જાણવું. (૨) અનાદિશ્રત=આદિ (ત્પત્તિ) વગરનું કૃત “અનાદિ મૃત” કહેવાય છે. કેમ કે, કૃતના આધારભૂત આત્મદ્રવ્ય અનાદિ છે. તેથી અનાદિભૂત આમદ્રવ્યાભિન્ન થતપણ અનાદિ શ્રત” છે. આ વ્યાર્થિકનયની અપેક્ષાએ સમજવાનું છે. (૩૭+૪૫૭) अन्तवच्छतं सपर्यवसितश्रुतम् । अनन्तवछूतमपर्यवसितश्रुतम् . इमे अपि तथैव ॥१८॥ સપર્યવસિતકૃત અને અપર્યવસિતશ્રુતનું વર્ણન અથ–(૧) અન્તવાળું શ્રત “સપર્યવસિત” શ્રત કહે વાય છે. કેમકે, ઉપગ રૂપ પર્યાયનું સાન્તપણું હેઈ કાર્ય ભૂત કૃત પણ સાન્ત છે. (૨) અનંતવાળું કૃત “અપર્યવસિત” શ્રત કહેવાય છે કેમકે મૃત અભિન્ન છવદ્રવ્યનું અનંતપણું હોઈ જીવની સાથે તાદાઓ હોઈ શ્રત પણ અપર્યાવસિત” કહેવાય છે. અહીં પણ પર્યાયાર્થિક ની અપેક્ષાએ સાન્તપણું અને દ્રવ્યા. થિકનયની અપેક્ષાએ અનંતપણું સમજવું (૩૮૨૪૬૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy