SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ मित्रातनयः स स श्याम इति ।। १६ ।। તર્કાભાસનું સ્વરૂપ— < 9 અર્થ:—જે અનૈની વ્યાપ્તિ નથી, ત્યાં કૈવલ આકાર માત્રથી તક રૂપે જે ભાસિત થાય તે તર્કાભાસ ' કહેવાય છે. દા ત. જેમકે; જે જે મિત્રાતનય, તે તે શ્યામ છે અહીં ‘ તે શ્યામ છે, મિત્રાતનય હેાવાથી ’ અહી` શ્યામત્વ મિત્રાતનયની વસ્તુતઃ વ્યાપ્તિ નથી કેમકે શ્યામભિન્ન, પણ મિત્રાતનય સભવે છે. (૧૬+૫૨૭) तुल्ये वस्तुभ्यैक्यस्य, एकस्मिंश्च तुल्यतायाः प्रत्यभिज्ञानं प्रत्यभिज्ञाभासः यथा तदेवौषधमिति एकस्मिंश्च घटे तेन सदृशमिति ज्ञानम् अननुभूते तदिति बुद्धिस्स्मरणामासः यथाऽननुभूतशुक्ळरूपस्य तच्छुक्लं रूपमिति बुद्धिः ॥ १७॥ પ્રત્યભિજ્ઞાભાસ અને સ્મરણાભાસનુ વણુ નપ્રત્યભિજ્ઞાભાસનું વન— અઃ—તિ સામાન્યવિષયક પ્રત્યભિજ્ઞા, અને સામાન્ય વિષયક પ્રત્યભિજ્ઞા, એમ પ્રત્યભિજ્ઞાના બે પ્રકાર છે. તા તિય સામાન્ય સ`બંધિત-સમાન વસ્તુમાં વતાસામાન્યાવલખિ એકતાનું પ્રત્યભિજ્ઞાન ‘ પ્રત્યભિજ્ઞાનાભાસ ' કહેવાય છે. , (૧) જેમકે, ઔષધ અને વ્યક્તિના મધ્યમાંથી તિક્ સામાન્યયુક્ત, બીજાના સરખુ એમ વક્તવ્ય એક ઔષધમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy