SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ | (૩) વૈશક્ષણ્યવિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ–જેમકે, ગોવિદેશ (ગાયના સરખે નહીં એવે) મહિષ (પાડ) છે. ગેદશનના સંસ્કારવાળાને મહિષના દર્શન બાદ થતી આ પ્રતીતિ, સંકલનાત્મક હેવાથી પ્રત્યભિજ્ઞાન, વિસદશ (અસમાન) વિષયક છે. (8) પ્રતિનિત્વ વિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ-જેમકે, આ (વરતુ) તેનાથી (તે વસ્તુથી) દૂર છે. અથવા સમીપ છે. નાનું છે અથવા મોટું છે ઈત્યાદિ ઉદાહરણે સમજવા (અહીં તેનાથી એ વાક્યમાં પંચમી વિભક્તિને અર્થ, અવધિ જેનું બીજું નામ છે. એ પ્રતિયોગિત્વ કહેવાય છે.) તથા ચ આ, તદવધિક તટપ્રતિગિક ધરત્વવાળું છે. ઈત્યાદિ આ પ્રમાણે પ્રત્યભિજ્ઞાનનું નિરુપણ સમાપ્ત થાય છે. (૩+૪૬૪) . उपलम्भानुपलम्भादिजन्यं व्याप्त्यादि विषयकं ज्ञान तकः यक्षा वहनौ सत्येव धूमो भवति वहनावसति धूमो न भवत्येवेति ज्ञानं व्याप्तिविषयकम् ॥ ४ ॥ તક પ્રમાણુ નિરૂપણ અર્થ – પશમ પ્રમાણે એકવાર કે અનેકવાર પ્રમાણ માત્રથી સાધ્ય (કારણરૂપ અનુમાનસ્થલીય સાધ્ય) (કાર્યરૂપ અનુમાનસ્થલીય સાધન) સાધનના ગ્રહણ અચહણરૂપ ઉપલંભ અનુપલંભ જન્ય વ્યાપ્તિવિષયક જ્ઞાન (આદિપદથી અથવા આવા૫ ( અનુવૃત્તિ) અને ઉદ્દવાપ (વ્યાવૃત્તિ) જન્ય વાચ્યવાચકભાવના આલંબનવાળું જ્ઞાન) તર્ક” કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy