________________
૨૨૭
પ્રાપ્ત થાય છે. તે સ્નાતક, સયેાગી અને અયાગી લેથી એ પ્રકારના છે.
(૧) મનચેગ-વચનયાગ-કાયયેાગરૂપકરણ વ્યાપારવાળા, સ્નાતક ‘સચેગીસ્નાતક' કહેવાય છે મનઃપર્યાય જ્ઞાની વિગેરેએ મનથી પુછેલના જવાબ આપવા માટે મનાયેગના ઉપયાગ, ધર્મદેશના આદિમાં વચનયોગને ઉષ્યાગ, નિમેષ-ઉન્મેષવિહાર આદિમાં કાયયેગના ઉપયેગ થાય છે.
(૨) સવથાયેાગનિરોધ બાદ શૈલેશી અવસ્થાવાળા સ્નાતક અચેગીસ્નાતક ' કહેવાય છે. (૧૨+૭૫૦)
संयमश्रुतप्रति सेवनातीर्थलिङ्गले श्योपपात स्थानैर्विचार्या एते । पुलाकबकुशपतिसेवना कुशीलास्सामायिकसंयमे छेदोपस्थाध्ये च वर्त्तन्ते । कषायकुशीलाः परिहारविशुद्धौ सूक्ष्मसंये च । निर्ग्रन्थाः स्नातकाश्च यथाख्यात एव
।
॥૨૩॥
અથ—સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીથ-લિંગ-લેશ્યા-ઉપપાત સ્થાનરૂપ અઢ અનુયાગદ્વારાથી આ ચારિત્રીએના વિચાર કરવા.
(૧) સ’યમદ્વાર=પુશાક-મકુશ-પ્રતિસેવન કુશીલ ચારિત્રીએ સામાયિક સયમમાં અને દેપસ્થાપનીય સયમમાં વર્તે છે. તથા કષાયકુશીલે, પરિહારવિશુદ્ધિસયમમાં અને સુક્ષ્મસપરાયમાં ( મતાંતરે સામાયિકસયમમાં અને ઈંદ્દેપસ્થાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org