SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) 'શય વગર ઈહાની પ્રવૃત્તિ થતી નથી માટે સૌંશય બાદ યકિંચિત્ વિશેષ ધર્મના અનુભવથી અર્થાત્ નિયત આકાશ રૂપે સંભાવના રૂપી ‘ઇહા' પ્રગટ થાય છે. જેમકે; · આ મનુષ્ય પાશ્ચાત્ય હાવા જોઈ એ.’ ' ૩૦ ( ૫ ) ઇહા સિવાય અષાયની પ્રવૃત્તિ નહિ હાવાથી, ઉત્પત્તિ પછી ઇહાના વિષયરૂપના આકારે નિર્ણયઆત્મક ૮ અપાય " ઉત્પન્ન થાય છે. જેમકે, ‘ આ મનુષ્ય પાશ્ચાત્ય જ છે. ( ૬ ) નિીત પદાથ ની જ ધારણા થતી હેાવાથી-નિષ્ણુ ય ખાદી નિષ્ણુ યજન્ય વાસનાસ`સ્કારશબ્દ વાચ્ય, અવિચ્યુતિ૨૫ કે આત્મશક્તિવિશેષરૂપ, કાલાંતરસ્મૃતિહેતુભૂતા ધારણા પ્રગટ થાય છે. ઉપરાક્ત ક્રમથી અવગ્રહ વિ. ઉત્પન્ન થાય છે. નહિ કે ઉત્ક્રમ-વ્યતિક્રમથી કે ન્યૂનતાથી. કેમકે; શેષવિષયક ક્ષયે પશમના આ પ્રમાણે જ્ઞાનેાપાદક સ્વભાવ છે, (૨૯+૪૪૯) इन्द्रियमनोऽन्यतरजन्योऽभिलाप निरपेक्ष स्स्फुटाव भासो मतिज्ञानम् ॥ ३० ॥ અતિજ્ઞાનનું લક્ષણ અ:—ઇન્દ્રિય અથવા મનથી જે જન્ય હાય, શ્રુતનું અનુસારી જે ન હોય તે સ્પષ્ટ અવભાસ (પ્રકાશ) રૂપ જ્ઞાન * મતિજ્ઞાન' કહેવાય છે, (૩૦+૪૫૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy