________________
ઉપમા અપાયેલ છે. જે કે “ન્યાય ” એ જ્ઞાનનું નિરુપણું છે અને જ્ઞાન નિરુપણ જીવતત્ત્વાંતર્ગત છે. માટે તત્વથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામને વનિ પ્રગટિત થતું નથી પણ નવ તરીમાં પ્રધાનતત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન સ્વરૂપ ન્યાય જ્ઞાનને એક મહત્વને વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ “તત્તવ ન્યાય વિભાકર” હોવા છતાં તવ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગે ૧૦-૧૦ કિરણમાં વિભાજન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીને ત્રીજો વિભાગ ત્રણ વિભાગમાં વિભાજિત છે.
પ્રથમ વિભાગમાં સૂત્રે. દ્વિતીય વિભાગમાં સૂત્રે. તૃતીય વિભાગમાં સૂત્રે.
પ્રથમનાં દર્શન વિભાગમાં નવ તની ચર્ચા છે. અને પ્રસંગને અનુરૂપ જૈનદીનની અણમેલ ભેટરૂપ કર્મતત્વનું વિશદ વર્ણન છે.
પ્રત્યેક ભેદ પ્રભેદના લક્ષણે ખૂબ અદભુત રીતે બનાવ્યા છે. કર્મ ચર્ચા વિષયક તેટલે નાને વિષય પણ પૃથફ ગ્રંથ બનવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે.
તેવી જ રીતે જ્ઞાનવિભાગમાં ચાર પ્રમાણની વિસ્તૃત ચર્ચા પણ ગ્રંથનું અનેરું આકર્ષણ છે. સૂત્રમાં વપરાયેલી ભાષ. અત્યંત સરળ છે. પ્રયોગ પણ અત્યંત આકર્ષક છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org