SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ i સ્વાનિ તત્ત્વનણનીષુ અને પરાનિ તત્ત્વિનિણનીપુના ભેદો અઃ—(૧) વાત્મનિ તત્ત્વવનિણનીષના ભેદો=રવાનિ તત્ત્વનિજ઼િનીષુમાં શિષ્ય-ગુરુબંધુ-સાધર્મિક-મિત્ર આદિના સમાવેશ થાય છે. (૨) પરાત્મનિ તત્ત્વિિણનીપુના ભેદ્દ=શુરુઆદિ, પરાનિ તત્ત્વનિર્ણિનીષુ કહેવાય છે. અર્થાત્ જ્ઞાનાવરણીયકના વિશિષ્ટ ક્ષયે પશમથી ઉત્પન્ન વિશિષ્ટ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમનઃવજ્ઞાનવાળા પરોપકારી ગુરુમાદિ, પરાનિ તનિણિનીષુ કહેવાય છે. ઈતિ એક ભેદ જાણવા તથા સકલજ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયથી પ્રકટ થયેલ કેવળજ્ઞાનવાળા અહુદાઢ ભગવત, પરાત્મનિ તત્ત્વનિષ્ણુિની કહેવાય છે. આ પ્રમાણે ખીજો ભેદ જાણવા. વળી સ્વાત્મનિ તન્ત્રનિર્ણનીપુ તા ક્ષાયે પશ્ચમિક જ્ઞાનવાળા જ સમજવા. એવ* જિગીષુ પણ ક્ષાયેાપમિક જ્ઞાનવાળા જ સમજવા. (૮+૬૨૮) तथा चारम्भको जिगीषुः स्वात्मनि तवनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् केवळी चेति चतुर्विधस्सम्पन्नः । હવે કહ્યામ્મોઽવ ગાઢા અઃ—તથાચ આર ભક, (૧) જિગીષ (૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ (૩) પરાત્મનિ ક્ષાયેાપશમિકજ્ઞાનવાન્ તત્ત્વિનિણું. નીષુ (૪) ક્ષાયિકજ્ઞાનવાળા કેવલી પરાનિ તત્ત્વિિનર્ણનીષુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy