SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ त्तरमहचरभेदात् षोढा विधिस्तु सदसदात्मके पदार्थे संदंश : असदशश्च प्रतिषेधः ॥ ११ ॥ વિધિરૂપ વિધિસાધક હેતુના છ પ્રકાર અર્થ – હેતુઓના ભેદપૈકી વિધિરૂપવિધિસાધકહેતુ, વ્યાધ્ય-કાર્ય-કારણ-પૂર્વ ચર–ઉત્તરચર-સહચરના ભેદથી છ પ્રકારને છે. અહીં વિધિપ્રતિષેધ શબ્દના અર્થને કહે છે કે, સદ અસદ્દઅંશ પદાર્થમાં જે સદરૂપ અંશ તે જ વિધિ કહેવાય છે. અને જે અસદ્દઅંશ છે જેનું બીજું નામ અભાવ છે તે પ્રતિષેધ કહેવાય છે. (૧૧+૪૭૯) प्रतिषेवश्चतुर्धा पागभावप्रध्वंसाभावान्योऽन्याभावात्यन्ताभावभेदात-यन्निवृत्तावेव कार्याविर्भावः स प्रागभावःयथा ઘરું ઘર પૃરિવો. શા. અર્થ પ્રસંગથી અભાવની સર્વથા ભાવસ્વરૂપથી ભિન્નતાને દૂષિત કરવા માટે પ્રતિષેધને વિભાગ કરી તેના સ્વરૂપનું વર્ણન પ્રતિષેધ=(અભાવ) પ્રાગભાવપ્રવૃં સાભાવ અsન્યાભાવઅત્યંતાભાવના ભેદથી ચાર પ્રકારનું છે. પદાર્થોના અસ્તિત્વમાત્ર સ્વીકારમાં સઘળા અભાવેને અપલાપ થવાથી સર્વને, સર્વાત્મક થવાને પ્રસંગ દેષ આવે. પ્રાગભાવના અસ્વીકારમાં દ્રવ્ય, નિર્વિકાર બની જાય ! તેથી દ્રવ્યના વિકારભૂત ઘટપટ વિના અભાવ થઈ જાય ! પ્રદર્વાસાભાવના અસ્વીકારમાં કટક (કંકણ) કુંડલ વિ. માં અનંતપણાને પ્રસંગદેષ આવે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy