SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ (૧) ભૂતનિહ્નવ-સવિદ્યમાનને અપલાપ કરવા જેમકે, આત્મા નથી, પુણ્યપાપ નથી વિગેરે. (૨) અમૃત ઉદ્ભાવન-અવિદ્યમાન, અછતાને પ્રગટ કરવું તે જેમકે; આત્મા સર્વવ્યાપી છે. (૩) અર્થાન્તર-ખીજા પદાથ રૂપે જણવાવું-કહેવું જેમકે; ગાયને ઘેાડા કહેવા. (૪) ગાઁ-શાસ્ત્રપ્રતિષિદ્ધ વચન અને નિંદિત વચન ‘ગાઁ’ કહેવાય છે, જેમકે, ખેતર ખેડ ' એવુ' વચન, કારણ કે હિંસાજનક હોવાથી. આ વચનની અસત્યતા છે. કાણાને કાણેા' કહેવા. આ નિષ્ઠુર વચન, પરને પીડાકારી હાઈ સત્ય છતાં ગર્હુિત હાઇ અસત્ય કહેવાય છે. (૫+૬૪૪) t स्वाम्याद्यदत्तवस्तुपरिग्रहणं स्तेयं तस्मात्तथा विरतिस्तृતીર્થં વ્રતમ્ ॥૬॥ " અઃ—સ્વામીથી-જીવથી તીર્થં કરવચનથી-ગુરુથી અદત્તનહીં આપેલ પ્રમત્ત ચૈાગ દ્વારા વસ્તુનું ગ્રહણ ‘સ્તેય ' કહે. વાય છે. તેનાથી સર્વથા યાવજ્જીવ નિવૃત્તિ-અટકવું તે ‘અસ્તેયુવ્રત' કહેવાય છે. (૬+૬૪૫) औदारिकवैक्रियशरीर विलक्षण संयोगादिजन्यविषयानुभवनमब्रह्म तस्मात्तथा विरतिस्तुर्ये व्रतम् ॥ ७ ॥ અર્થ:-ઔકારિક શરીર (તિય ચ-મનુષ્યના શરીર) અને વૈક્રિય. શરીર (વેદાયજન્ય સ્ત્રીપુરૂષસ‘સગ વિશેષ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy