SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ एवम्भृतनय इत्युत्तरोत्तरनयापेक्षया पूर्वपूर्वनयस्य महाविषयत्वं જોm I? સર્વનામાં વિષયભેદનું નિરૂપણઅર્થ:– (૧) ગમનય, ભાવ અને અભાવરૂપ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ સંગ્રહની અપેક્ષાએ આ નગમ, બહુ વિષયવાળે છે. (૨) સંગ્રહનય, સમસ્ત ભાવ (સમસ્ત સત સમૂહ) રૂપ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ સવિશેષ પ્રકાશક વ્યવહારની અપેક્ષાએ મહા વિષયવાળે આ નય છે. (૩) વ્યવહારનય, કાલયવતી કેટલાક ભાવના પ્રકારોને વિષય તરીકે ગ્રહણ કરે છે સન ભેદ-પ્રભેદને વિષય કરનાર છે અર્થાત વિષયાવલંબી જુસૂત્ર કરતાં કાલવ્યયવતી પદાર્થ સમૂહાવલંબી વ્યવહારનય, બહુ વિષયવાળે છે. | () જુસૂત્ર નય વર્તમાનક્ષણમાત્રસ્થાયી પદાર્થને વિષય કરે છે અર્થાત્ કાલ આદિ ભેદથી ભિન્ન અર્થના ઉપદેશક શબ્દ નયની અપેક્ષાએ તેનાથી વિપરીત જણાવનાર ઋજુસૂત્ર : ઘણા વિષયવાળે છે. - (પ) શબ્દનય, કાલ આદિના ભેદથી ભિન્ન અર્થઅર્થ ભેદના વિષયવાળે છે. અર્થાત પર્યાયવાચક શબ્દ ભેદથી અર્થ ભેદને ઈચ્છનાર સમભિરૂઢ નય કરતાં આ શબ્દનય બહુ વિષયવાળે છે. (૬) સમભિરૂઢ નય, વ્યુત્પત્તિના (વ્યુત્પત્તિ નિમિત્તના) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy