SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ लेश्या अयोगस्य शैलेशीप्रतिपन्नस्य न काचिदपि भवति ||૮|| અર્થ:––લેશ્યાદ્વાર પુલાક ચારિત્રિને, ઉત્તરની ભાવલેશ્યા રૂપ તેજ-પ-શુકલરૂપ ત્રણ લેશ્યાઓ હોય છે. બકુશ–પ્રતિસેવનાકુશીલને (છ) ૬ લેશ્યાઓ પણ હોય છે. પરિહારવિશુદ્વિસ્થકષાયકુશીલને ઉત્તરની તેજ-પદ્મ-શુકલરૂપ ત્રણ વેશ્યાઓ હોય છે. સૂમસંપરયસ્થ કષાયકુશીલને અને નિર્ચન્થ, સનાતકને કેવલ, શુકલલેશ્યા હોય છે. શૈલેશીસ્થ અગીને કે પણ લેશ્યા હોતી નથી. (૧૮૫૭૫૬) पुलाकस्योपपात आसहस्रारं, बकुशप्रतिसेवनाकुशीलयोदिशदेवलोके । कषायकुशीलनिर्ग्रन्थयोस्तु सर्वार्थसिद्धे । सर्वेषामपि जघन्यः पल्योपमपृथक्त्वस्थिति सौधर्म । स्नात. જય નિજે અર્થ –ઉપપાત દ્વાર=પુલાક ચારિત્રીને ઉપપાત ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર દેવલોક સુધીનો છે. બકુશ-પ્રતિસેવના કુશીલને ઉપપાત બારમા દેવલોક-અશ્રુતપયતને છે. કષાયકુશીલ અને નિગ્રંથને સર્વાર્થસિદ્ધમાં ઉપપાત છે. (અજઘન્ય ઉત્કછથી જાણવું) સઘળાપુલાક બકુશ-કુશીલેને જઘન્યથી ઉપપાત પોપમપૃથકત્વ (બે થી નવ સુધીની સંજ્ઞાને પૃથકૃત્વ કહે છે) સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં છે સ્નાતકચારિત્રી નિર્વાણમાં જાય છે. (૧૯૭૫૭) पुलाककषायकुशीलयोलेब्धिस्थानानि सर्वजघन्यानि । तो Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy