________________
लेश्या अयोगस्य शैलेशीप्रतिपन्नस्य न काचिदपि भवति
||૮|| અર્થ:––લેશ્યાદ્વાર પુલાક ચારિત્રિને, ઉત્તરની ભાવલેશ્યા રૂપ તેજ-પ-શુકલરૂપ ત્રણ લેશ્યાઓ હોય છે. બકુશ–પ્રતિસેવનાકુશીલને (છ) ૬ લેશ્યાઓ પણ હોય છે. પરિહારવિશુદ્વિસ્થકષાયકુશીલને ઉત્તરની તેજ-પદ્મ-શુકલરૂપ ત્રણ વેશ્યાઓ હોય છે. સૂમસંપરયસ્થ કષાયકુશીલને અને નિર્ચન્થ, સનાતકને કેવલ, શુકલલેશ્યા હોય છે. શૈલેશીસ્થ અગીને કે પણ લેશ્યા હોતી નથી. (૧૮૫૭૫૬)
पुलाकस्योपपात आसहस्रारं, बकुशप्रतिसेवनाकुशीलयोदिशदेवलोके । कषायकुशीलनिर्ग्रन्थयोस्तु सर्वार्थसिद्धे । सर्वेषामपि जघन्यः पल्योपमपृथक्त्वस्थिति सौधर्म । स्नात. જય નિજે
અર્થ –ઉપપાત દ્વાર=પુલાક ચારિત્રીને ઉપપાત ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર દેવલોક સુધીનો છે. બકુશ-પ્રતિસેવના કુશીલને ઉપપાત બારમા દેવલોક-અશ્રુતપયતને છે. કષાયકુશીલ અને નિગ્રંથને સર્વાર્થસિદ્ધમાં ઉપપાત છે. (અજઘન્ય ઉત્કછથી જાણવું) સઘળાપુલાક બકુશ-કુશીલેને જઘન્યથી ઉપપાત પોપમપૃથકત્વ (બે થી નવ સુધીની સંજ્ઞાને પૃથકૃત્વ કહે છે) સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં છે સ્નાતકચારિત્રી નિર્વાણમાં જાય છે. (૧૯૭૫૭)
पुलाककषायकुशीलयोलेब्धिस्थानानि सर्वजघन्यानि । तो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org