Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/005633/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 5 ઠળીયા મંડન પ્રગઢ પ્રભાવી શ્રી ઋષભદેવ સ્વામિને નમ: -। ॥ શ્રી શાસન કંઢકોદ્ધારક ગ્રંથમાલા-પ્રથા ૨૨ ॥ -શ્રીરાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી [ અમદાવાદ મુકામે વિ॰ સ૦ ૨૦૧૪ની સાલમાં વૈશાખ શુદ્ધિ ૩ (અક્ષય તૃતીયા) મંગલવાર તા. ૨૨-૪-૫૮ થી વૈશાખ વિદ ૩ મંગળવાર તા. ૬-૫-૧૮ સુધી ભરાયેલ શ્રી શ્રમણ સ'મેલનની કાય વાહી. ] સ...યા...જ...૩ : શા...સ...ન...કે.......કા...દા.......ક ઉપાધ્યાય શ્રી હંસસાગરજી મહારાજ અવતરણકાર–– પૂર્વ ગણિ શ્રી અભયસાગરજી મ॰-પૂર્વ ગણિ શ્રી નરેન્દ્રસાગચ્છ મ॰ તથા પૂર્વ સુનિ શ્રી ચ'દ્રોદયવિજયજી મ૦ પ્ર...કી....... શ્રી શાસનક ટકાહારક જ્ઞાનમ દિર વ્યવસ્થાપક શા. મેાતીચંદ દીપચંદ ૭૦ ભાવનગર-વાયા તલાજા–૩૦ ઠળીયા[ સૌરાષ્ટ્ર ] વૉર સ૦ ૨૪૯૬ સને ૧૯૭૦ આગમાદ્ધારક સ૦ ૨૧ [પ્રથમાવૃત્તિ] [કાપી ૫૦૦ — ક્રિ૦ રૂા. ૧૦–૦૦ ] } } વિસ૦ ૨૦૨૬ શાકે ૧૮૯૨ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ mmm શ્રમણ સ ંમેલનની આ કા વાહીની અક્ષરશ: નકલે તેા તૈયાર થઈ તે વિ॰ સ૦ ૨૦૧૪ના પ્રથમ શ્રાવણ દિ ૯ શનિવાર તા૦ ૯–૮–૧૮ના રોજે જ નિમ્નાકત શ્રમણ ભગવ તાને માકલી આપેલ છે. ૫૦ ગચ્છાધિપતિ આચાય દેવેશ શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મ પૂ આચાય' શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પૂર્વ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ પૂ॰ આચાય શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ પૂ॰ આચાર્ય શ્રી વિજયમહેન્દ્રસૂરિજી મહારાજ પૂર્વ આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ પૂ॰ ઉ॰ શ્રી કૈલાસસાગરજી મહારાજ [હાલ આચાય મ॰] પૂ॰ ૫૦ શ્રી વિકાશવિજયજી મહારાજ [ ] પૂર્વ ૫૦ શ્રી પ્રેમવિજયજી મહારાજ [ ] પૂ॰ ૫૦ શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજ [ ] ,, પૂર્વ મુનિરાજ શ્રી દનવિજયજીમહારાજ [ ત્રીપુટી ] wwwwwwm મુદ્રક : જય`તિ દલાલ, વસંત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રાડ-અમદાવાદ. 39 For Personal & Private Use Only ,, Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજનગર શ્રમણ સંમેલન કાર્યવાહી ગ્રંથરત્નની આદિમાં શું છે? વિષય પૃષ્ઠ શ્રમણ સમેલનની આ કાર્યવાહીની નકલ. તો પ્રત્યે તે દિવસેજ મોકલી છે તિથિચર્ચા અંગે પૂર્વ ઈતિહાસરૂપ પ્રાક ... ...ન ૪ થી ૨૫ શ્રી શ્રમણ સંમેલન પ્રારંભદિન. આમંત્રણ અપાયેલ નામની યાદી. નહિ આમંત્રિત આચાર્યોની નામાવલી શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈની જૈન સકલ સંઘને વિનતિ રાજનગર શ્રમણ સંમેલનની શુભ શરૂઆત સંમેલન મંડપમાં શ્રી ચતુર્વિધ સંઘની વિશાળ હાજરી ૪ શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈનું નિવેદન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું નિવેદન વગેરે શ્રમણ સંમેલન–બીજા દિવસની કાર્યવાહી ઉભયપક્ષની ૧૦૧ની કમિટિની નિમણુંક ૧૨ આ શ્રી વિજયનંદસૂરિજી મટશ્રીએ વાંચેલ નિજનું મંતવ્ય ૧૨ બાર પર્વની આરાધનાની વાતને ચર્ચાનો વિષય બનાવાય નહિ આ૦ શ્રી વિજયનંદનસૂરિજી મના મંતવ્યને શાસનપક્ષને ટેકે ૧૩ શ્રમણ સંમેલન-ત્રીજા દિવસથી માંડીને પંદરમા દિવસસુધીની સમગ્ર કાર્યવાહી ૨૧ થી ૨૫૨ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાણપુરમંડન–શ્રી શાંતિનાથસ્વામિને નમે નમ: ક. પ્રાકુ કથન લેઉપાશ્રી હંસસાગરજી ગણિ [રાણપુર ૨૦૨૫ આશુ૧૫] શ્રી જૈનશાસનમાં વિદ્યમાન પૂજ્ય શ્રીમતપાગચ્છ શ્રમણ સંપ્રદાય લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે થએલા મહાપ્રભાવક તપાગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મને સંપ્રદાય લેખાય છે. તે પૂદેવસૂરસામાચારીના અજોડ સંરક્ષક પૂ૦ ધ્યાનસ્થસ્વતી આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીમશ્રીના શાસા : નુસારી ટંકશાલી વચન મુજબ વિક્રમની ૧૧મી શતાબ્દિમાં જેની ગણિતાનુસારી જેનટિપ્પણું વિચ્છેદ થયા બાદ શ્રી તપાગચ્છસંપ્રદાયે બીજ-પાંચમ આદિ મહિનાની ફરજીયાત ૧૨ પર્વ તિથિની વ્યવસ્થા કરવા સારૂ જેનેતરટિપ્પણું અને પ્રાયઃ વિક્રમની ૧૯મી શતાબ્દિથી સં૦૨૦૧૪ સુધી “ચંડાશુંચંદુ’ સ્વીકાર્યું હતું જેન ટિપ્પણામાં પર્વતિથિને ક્ષય આવતું, પરંતુ વૃદ્ધિ તે આવતી જ નહિ. તેથી આપણા એ સંપ્રદાયમાં શ્રી નિર્યુક્તિઓ અને ચૂર્ણિએના–“મિદ્ધિ સંવરજી મરણ હિમના પતિ (તે વખતે અષાઢ પૂર્ણિમાને ક્ષય જ આવતું હતું છતાં તે ક્ષીણપૂર્ણિમાને પૂર્ણિમા તરીકે જ સંજ્ઞા આપેલ હોવાનું જણાવતા) at આસાલgujમrો” એ આગમવચન મુજબપ્રભુશાસનની આદિથી ઉકત જેનટિપ્પણામાંની ક્ષીણ પર્વ તિથિને “ક્ષયે પૂર્વા” વાળાવિધિશાસથી સંસ્કાર આપીને પ્રથમ આરાધ્ય એવી ઉદયાત પર્વ તિથિ તરીકે બનાવાતી અને તે પછી તેને પર્વતિથિ જ માનીને આરાધવાની આચરણ અપનાવેલ, અને જેનટિપણામાંની સહજ ઉદયાત પર્વતિથિઓને માટે (અન્યદર્શનીઓ વગેરેએ ગ્રહણ કરાતી પૂર્વાણકાલ મધ્યાહ્નકાલ આદિ કાલથી શરૂ થતી અધુરી પર્વતિથિ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ EF પ્રાફિકથન : એનું ગ્રહણ કરવું નિવારવા સારૂ પૂર્વાચાર્યે રચેલાં) 'રવિન ના દિહી તા ઉમા એ વચનથી જે પર્વતિથિ સૂર્યોદય વખતે હોય તે જ પર્વતિથિને પર્વતિથિ તરીકે માનીને આરાધવાનું નિયત થએલ. અને તેથી જ આપણા શ્રી તપાગચ્છમાં ઉક્ત પ્રાચીનકાળથી જ તે જેનટિપ્પણામાં ચૌદશ-પૂનમ, ચૌદશ-અમાસ, ભાશુ ૪-૫ જેવાં જેડીયાં પર્વમાની અંતિમ પર્વતિથિને ક્ષય આવે ત્યારે તે ટિપ્પણી માની પૂર્વની ઉદયાત ચૌદશ અને ભાશુથપર્વ અંગે તે સહજ ઉદયાતને હાને ક૦િ ” ઉત્સર્ગવચનને અપનાવવું નિરર્થક માનવાપૂર્વક “જે પૂio એ અપવાદ્ધવચનને જ અનુસરીને તેરસે ચૌદશ અને ત્રીજે ચેથ કરવાનું સાર્થક માનીને તે જેડીયાં પર્વને પણ શાસનની આદિથી જોડે જ આરાધવાનું નિયત થએલ. ઉકત જેનટિપણાના અભાવે જેનેએ, મુખ્યત્વે આરાધનાની તે તે પર્વતિથિએને જ ગ્રહણ કરી તેને ઉકત જૈનરીતિએ નિયત કરવા સારૂ સ્વીકારવા પડેલા અજેનટિપ્પણમાં તે પર્વશયની સાથે પર્વની વૃદ્ધિ પણ આવવા લાગી! એટલે તત્કાલીન પૂર્વાચાર્યોએ, તે લૌકિક ટિપ્પણામાંની ક્ષીણ પર્વતિથિઓને તે પૂર્વોકત “ક્ષયે પૂર્વા' થી સંસ્કાર આપવા પૂર્વક આરાધના માટેની ઉદયાત પર્વ બનાવીને તેને એક પર્વ તરીકે નિયતકરવાનું રાખ્યું પરંતુ તે પંચાંગમાંની વૃદ્ધ પર્વતિથિને એક પર્વ તરીકે નિયત કરવા સુદ થોરા” બીજું શાસ્ત્ર અપનાવવું પડયું, અને તે નિયામકશાને વૃદ્ધતિથિને સંસ્કાર આપીને વૃદ્ધતિથિમાંની ઉત્તરતિથિને જ ઉદયાત અને એક નિયત પર્વતિથિ તરીકે માનવાનું નિયત કર્યું. એ હિસાબે પૂર્વોક્ત “ પૂવરૂપવિધિશાસ્ત્ર અને ‘વૃત્તી જા” રૂપ નિયામકશાસ્ત્ર પૃથફ પૃથક્ કાલે રચાએલું જણાતું હોવા છતાં આપણા શ્રી તપાગચ્છસંઘમાં શ્રી શ્રાદ્ધવિધિકારમહર્ષિના વચનના આધારે પ્રાયઃ પાંચ વર્ષથી તે ઉભયસૂત્રને શ્રી મહાવીર પ્રભુનાં નિર્વાણ પછી પ્રાયઃ બસેક વર્ષ થએલા દશ પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી ઉમાસ્વાતિ વાચકવર્યના પ્રૉષ તરીકે માનવાનું પ્રચલિત છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ H રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી એ પ્રકારે આપણે જૈના, આરાધનામાં તા પક્ષય-વૃદ્ધિ માનતા જ નહિ હાવાથી ટિપ્પણામાંની ક્ષીણુ તેમજ વૃદ્ધપવ'તિથિને ઉપર જણાવેલ વિધિ અને નિયામકશાસ્ત્રના સંસ્કાર આપવા દ્વારા જેમ ઉદયાત અને એક પ॰તિથિ તરીકે પ્રથમ નિયત કરીને પછી જ તે તે ક્ષીણ અને વૃદ્ધતિથિની એક ઉદ્દયાત્ પન્ન તિથિ તરીકે આરાધના કરીએ છીએ, તેમ ૧૪-૧૫, ૧૪-૦)), અને ભાળ્યુ૦૪-૫ વગેરે જોડીયાં પમાંની અંતિમ પત્ર'તિથિ પૂનમ આદિની ક્ષય–વૃદ્ધિ આવે ત્યારે તેને પૂર્વોક્ત પ્રદ્ઘોષના સ’સ્કાર આપવામાં તે તે તિથિઓની પૂર્વની ચૌદશ અને ચાથ મહાપર્વની ક્ષયવૃદ્ધિ કરવાની આવી પડતી અનિષ્ટ આપત્તિને નિવારવા સારૂ ઉક્ત પ્રદ્ઘોષને પુન: પ્રવર્તાવીને તે તે ક્ષીણુ તેમજ વૃદ્ધપર્વની પૂતર અપવ તેરસ અને ત્રીજના જ ાય–વૃદ્ધિ કરવા પૂર્ણાંક તે ચૌદશ-પૂનમ આદિ જોડીયાં પવને સેંકડા વર્ષોંથી જોડે જ ઉભું રાખીને તે તે જોડીયાં પવની જોડે જ આરાધના કરતા આવ્યા છીએ. આપણી તે આચર્ચ્યા અનેક શાસ્ત્રોથી પણ પ્રમાણ છે. લૌકિક ટિપ્પણામાંની પક્ષય વૃદ્ધિપ્રસ ંગે આરાધ્ય એવી ઉદયાત્ પતિથિને પ્રથમ પ્રાપ્ત કરવાની પૂર્વોક્ત અવિચ્છિન્ન આચરણા, જેમ નિયુક્તિએ અને ચૂર્ણિમાંના પૂર્વોક્ત મિલિટમસંવજીરે' એ આગમવચનથીય પ્રમાણુ છે, તેમ- સ૦૧૫૬૩ના પૂ॰મહાપાધ્યાય શ્રી દેવવાચકજીકૃત પટ્ટકમાંના-‘અત્ર ૨ પંચમીક્ષયે તૃતીયાયાઃ ક્ષય, वृद्धौं सैवाद्य पंचमी अपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता' मे પાઠ, સ’૦૧૫૭૭ને–એ જ પૂ॰દેવવાચકજીના શિષ્ય-મુનિશ્રી યશેાવિ વિરચિત ‘ પÖનિય 'માંના- ‘નન્દા મુળમાલવ તેલીલો ઢો’ એ પાઠ, સ૦૧૬૧૫ના શ્રી તત્ત્વતર ગણીગ્રંથમાંના (ટિપ્પણાની ચૌદ શના ક્ષયે તેરસના દિને)– ‘પ્રાયશ્ચિત્તાવિવિયો ચતુએવ૦' (ચૌદશ જ કરવી) એ પાઠ, સ૦૧૬૪પના શ્રી હીરપ્રશ્નમાંના (તિથિક્ષયને બદલે તપના પ્રશ્ન પૂછાએલ હોવાથી આપવા પડેલા તપના ઉત્તરવાળા) ૐ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ - પ્રાફકથન કર “pffમારાં નૂદિતાથાં વપોઢીવતુર્વરો જ એ પાઠ, પૂનમની વૃદ્ધિએ આપણે તપાગચ્છીએ, સાડાત્રણ વર્ષ પૂર્વે પણ એ તેરસ જ કરતા હતા એ વાતની સાબિતી આપત] સં૦૧૬૬૫ના ખરતરીય ગુણવિનયકૃત “ઉસૂત્રખંડન” ગ્રંથમાંને “સરથા વૃદ્ધ પતિ જિજે હું જિમ?” એ (આપણને મિથ્થા આપત્તિપ્રદ) પાઠ, સં. ૧૭૧૩સુધી વર્તમાનગચ્છાધિપતિ પૂ આ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહના પટ્ટકમાં “ધૂળમાતૃ થોરીવર્તનમ' એ પાઠઃ ઉપરાંત અનેક સુપ્રમાણ શાસ્ત્રોના સર્વમાન્ય ઉલ્લેખના આધારેથી પણ આપણી એ આચરણ પ્રાચીન હેવારૂપે પ્રમાણ છે, અને તેથી જ તે આચરણ આપણા શ્રી તપગચ્છમાં અદ્યાપિપર્યત અવિચ્છિન્નપણે પ્રચલિત છે. ૧૫રમાં ડેળાએલ; પરંતુ ૪-૫”તે જોડે જ આરાધેલ. આમ છતાં ઘણાં વર્ષો બાદ સં૦૧૫રમાં શ્રીસંઘર્વકૃત લૌકિક પંચાંગમાં ભાશુપને ક્ષય આવતાં તે ભાશુ૦૪-૫નું જેડીયું પર્વ જોડે કેવી રીતે ઉભું રાખવું ? એ પ્રકારની આપણા સંઘમાં દાખલાના અભાવે મુંઝવણ ઉભી થવા પામેલ. તેના ઉકેલ માટે ‘યંતિ નતિહી” વચનને પકડીને-“ઉદયાત્ ચતુથીને ખસેડવી નહિ અને તે ૪-પનાં જેડીયાં પર્વને છૂટું પણ પાડવું નહિ, એ ગણત્રીથી આપણું પૂછશ્રમણ સમુદાયમાંના પૂછપં શ્રી ગંભીરવિજયજી મ., પૂપંશ્રી પ્રતાપવિત્ર મ, પૂ૦૫ શ્રી દયાવિમલમ, પૂમોહનલાલજી મુનિ અને પૂ આત્મારામજીમ વગેરેએ તે સંઘસ્વીકૃત ચંડાશુગંડુને તજી દઈને ભાદન ક્ષયવાળા ભિન્ન ભિન્ન પંચાંગને આધાર લીધેલ અને તેમ કરીને ભાશુ૦૪-૫ના જોડીયા પર્વને બે દિવસ જોડે જ આર. ધેલ તે વખતે એમ પંચાંગ જુદું લેવાથી ઉક્ત પ્રાચીન આચરણ, માત્ર એક દિવસ પૂરતી ડેળાએલ. પક્ષય-વૃદ્ધિ વખતે ચં”િ વચનની નિરૂપગિતા જયારે ‘મિ જ્ઞાતિદી” એ ઉત્સર્ગવચન, પર્વની ક્ષય For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક રી વૃદ્ધિ પ્રસંગે નિરૂપયોગી છે, અને તેવા પ્રસંગે તે જ પૂo' એ અપવાદવચન જ ઉપયોગી છે, એમ બેલફેડ જણાવનાર [શાસન સુધાકર વર્ષ ૧૦ અંક ૯માં પ્રસિદ્ધ થયેલ તે સં૦૧૫રની સાંકળચંદ હઠીશંગ સિદ્ધારથની મૌલિક પત્રિકા મુજબ ] \આનંદસાગર (સૂરીશ્વર) છે. મ), (અને તેઓશ્રીના પક્ષે) પૂ આ શ્રી વિજયસિદ્ધિસૂરિજીમ, (આશ્રી કનકસૂરિના ગુરૂ ) પૂછતવિજયજીદાદા, (પૂવૃદ્ધિચંદ્રજી મના શિષ્ય) સન્મિત્ર કપૂરવિભ૦, (હર્ષ પુષ્યામૃતવાળા) પૂ૦૫ શ્રી આનંદવિજયજીમ, મહાન જ્યોતિવિદ્દ પૂબુનિશ્રી શાંતિવિજ. યજીમ અને અન્ય પણ કેટલાક પૂબુનિવરેએ ભાશુ૦૫ના ક્ષય વાળા શ્રી સંઘમાન્ય ચંડાશુગંડુ પંચાંગને જ વળગી રહીને તેમાંની ત્રીજે ચેથ અને ચોથે પાંચમ કરવાની પૂર્વોક્ત પ્રાચીન આચરણને સાચવવા પૂર્વક તે ભાભુજ-પનું જોડીયું પર્વ છેડે જ આરાધેલ. ૧૫રમાં પૂછાયેલા પ્રશ્નોને કઈ ખુલાસો જ હેતે. તે પ્રસંગે ત્રીજને ક્ષય કરીને પ્રવનારા તેઓશ્રીઓ તરફથી સંતુ ૧૫રમાં (ઉક્ત ”િ વચનના આધારે પ્રવર્તાવા જતાં શ્રીસંઘ માન્ય ચંડાશુગંડુને એક દિવસ માટે તજી દેવાની અને છઠના ક્ષયવાળાં અન્યાન્ય પંચાંગને આશ્રય લઈને તે ૪-૫નું જેડીયું પર્વ છેડે આરાથવાની સ્થિતિમાં મૂકાએલા પૂમુનિવરને) આવા ભાવના ૪ પ્રશ્નો પૂછાએલા કે- “(૧) શ્રી સંઘસ્વીકૃત પંચાંગને કઈ મનસ્વીપણે તજી દે, તેને શ્રી સંઘના અપમાનરૂપ દેષ લાગે કે નહિ? (૨) પર્વના ક્ષય પ્રસંગે પણ ઉદયાત્ ચતુથીના ન્હાને એ પ્રમાણે મનસ્વીપણે વસ્તી શ્રી સંઘના અપમાનને દેષ વહારે તેને શ્રી સંઘમાન્ય પંચાંગમાંની સામાન્ય પંચમી પર્વને લેપવાને દેષ લાગે કે નહિ? (૨) એક દિવસ માટે શ્રીસંઘને અમાન્ય એવું પંચાંગ પકડીને તે પંચાંગને બીજે જ દિવસે છેડી દેનારને અનવસ્થિત દોષ લાગે કે નહિ? અને (૪) શ્રી, સંઘસ્વીકૃત પંચાંગને એક દિવસ માટે સ્વેચ્છાએ તજી શ્રીસંઘનું અપમાન કરનાર અને બીજે જ દિવસથી સ્વેચ્છાએ જ તે સંઘમાન્ય પંચાંગ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ F પ્રાફિકથન ક પકડી લેનાર તે પંચાંગને અધિકારી ગણાય કે નહિ?” તે ચાર પ્રશ્નોને કોઈપણ મુનિરાજ પ્રમાણિક ખુલાસે આપી શકેલ નહિ. ૧૯૬૧માં પણ તે ચાર પ્રશ્નોને ખુલાસે અપાયે હેતે. બાદ સં૦૧૯૬૧માં પણ તે શ્રીસંઘમાન્ય પંચાંગમાં ભારુ શુ. ૫ ને ક્ષય આવતાં [ શ્રીસિદ્ધચક પાક્ષિક વર્ષ ૨૦ના શ્રાવણ માસના અંક ૧૧ના પૃ૦૨૦૪થી ૨૦૬ ઉપર છપાએલ સુરત-રાધનપુર વગેરે શહેર રેના અગ્રગણ્ય શ્રાવકેની આ નીચે રજુ કરાતા સં૦૧૯૬૧ની પત્રિકાગત વાક્યો મુજબ] સં૦૧૫રમાં ને ક્ષય કરીને પ્રવતેલા ૫૦ મુનિવરોમાંનાં ઘણા મુનિરાજે આ સાલ એમ કહેતા હતા કે-“ખરી રીતે પાંચમને ક્ષય થાય નહિ, પણ ત્રીજને ક્ષય થ જોઈએ અને ૪-૫ બંને ખડી રાખવી જોઈએ, પણ હમારા ફલાણુ ગુરુ અથવા મેટેરા પાંચમને ક્ષય કરવા લખે છે અને તેમ ન કરીએ તો મહેમાંહે કલેશથાય, માટે ખરી વાત કરે મૂકીને પણ આમ કરવું પડે છે.xxx” એ પ્રકારે દ્વિધામાં મૂકાઈને આ સં. ૧૯૬૧માં કેટલાયે મુનિવરે, ૧લ્પરના ચીલે ચાલવાનું અયુક્ત માનતા હતા. તે પ્રસંગે પણ જેઓ ૧૫રના ચીલે આગ્રહથી ચાલેલ તે મુનિવરોમાંના પણ કોઈએ સં. ૧૫રના પૂર્વોક્ત ચાર પ્રશ્નોને તે ખુલાસો આપેલ જ નહિ! ૬૧માં ચંડાશુને જ પકડયું પણ “૪૫' છપાવ્યું. પરિણામે સં૦૧૫રમાં ભાશુ ને ક્ષય કરીને પ્રવર્તનારા તે પૂર્વમુનિવરેએ, અંતે તે આગ્રહમાં ઠંડા પડી જઈને-આ સાલ ચંડાં શુગંડુને નહિ છોડવાના, તેમાંની સંવત્સરીની ચોથને ઉદયાના ન્હાને ઉભી રાખવાના અને ક્ષીણ પાંચમની કરણી પણ (કઈ કરણ ? સંવત્સરીની કે તે પંચમી પર્વની? એ સમજવાની પરવા કર્યા વિના) થે આવી જતી હોવાના “ઈદતૃતીયં” એવા એક વિચાર ઉપર આવીને જૈનધર્મ પ્રસારક સભાને તે સં.૧૯૬૧ના ભીંતીયાં પંચાંગમાં ભાશુ૦૪/૫ને રવિવાર એમ છાપવાની રજા આપી દીધેલ તે સભાએ પણ(ભાશુ9ના ક્ષયવાળા પૂછશ્રમણવરના અવાજથી બેપરવા બનીને) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તે રજા મુજમ જ પેાતાનાં ભીંતીયાં પંચાંગા છાપી મારેલ ! (જે પંચાંગની કાપી આ લેખક પાસે આજે–ચેાસઠ વષૅ –પણ માજીદ છે.) સ૦૧૯પરના પત્રની ખરી નકલ કોણે દબાવી રાખેલ ? સ'૰૧૯૬૧ની પૂર્વોક્ત પત્રિકામાં ખુબ આગળ જતાં જણાવાયું છે કે-‘ પૂ આત્મારામજીમના સ૰૧૯૫૨ના કાગળની ખરી નકલ પણ હજી સુધી પ્રગટ થઇ નથી.' એ ઉપરથી અત્ર કડવું પણ સત્ય ઉચ્ચરવું આવશ્યક બને છે કે- આત્મારામજીમના તે સ૦૧૯૫૨ના ભાળ્યુ૦૬ના ક્ષય કરવાનું જણાવતા આજ્ઞાપત્રની ખરી નકલ ૦૦ શ્રીદાનસૂરિજીએ, તે સ′૦૧૯૬૧ સુધી અને તે પછી પણુ જાવજીવ નાખી રાખવી જ ઉચિત માનેલ ! ચડાંશુ॰પકડયું, પણ તરત છોડીને ‘૪-૫ ’તેા જોડે જ કરી. Ο પૂ॰શ્રી દાનસૂરિજીએ, તે થ્યાજ્ઞાપત્રની ખરી નકલ દાબી રાખેલ’એમ વ્યક્તિગત આક્ષેપાત્મક વાકય આ પ્રકારે સમજીને ઉચ્ચ. રાએલ છે કે-“ સ૦૧૯૫૨માં અન્ય ૫ંચાંગમાંના ભાન્ગુ૦૬ના ક્ષય પકડીને પણ તે ૪-૫નું જોડીયું પત્ર તેા જોડે જ ઉભા રાખનારા પૂર્વ ૫૦શ્રી ગભીરવિ॰ આદિશ્રમણભગવતાએ આ સં૰૧૯૬૧ની સાલમાં ચડાંશુચંડુને જ પકડીને તેમાંની ચેાથે ‘૪/૫ને રવિવાર’ કરવાના એક વિચારે પૂર્વ ચીલાને તજી દીધેલ ! એટલે જોગીપન્યાસને ‘પુણ્યનાશ ’ તરીકે લેખાવવાના મદમાં ૧૯૫૨ના ચીલે છઢના ક્ષય કરવામાં એકલા પડી ગએલા પૂ॰પશ્રી દાનવિજયજીમ પણ પાછળથી તેએ સાથે ભળી ગએલ! તેવામાં વળી પાછા ‘ ૪/૫’ વાળા એ જ શ્રમણવર્ગને જતે દહાડે એ રીતે પંચમીના ક્ષય થવા દેવા યુક્ત નહિં જણાવાથી’ તેમણે પુનઃ ૬ નાં ક્ષયવાળાં અન્ય પચાંગને આદરીને ૪ અને ૫નું જોડીયું પ જોડે જ આદરવાનું રાખ્યું, તે તે પૂ૦૫૦શ્રી દાનવિજયજીમ॰ પણ પાછળથી તે માન્યતામાં જોડાઈ ગએલ ! ' ૪ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ * પ્રાથના F ૧૧ ખરી નકલ આ શ્રી દાનસુરિજીએ દબાવ્યાની સાબિતી કહેવાય છે કે “એ પ્રમાણે વારંવાર એક દિવસ માટે પંચાંગ ફેરવ્યા કરવાની અનવસ્થિતતાને ભજવી, તે હીણપતભર્યું જણાવાથી તેના ભાવિ બચાવ અર્થે તે અવસરે પૂ૦૫ શ્રીદાનવિમવને-“ચંડાં શુગંડુમાં ભાશુપને હવે પછી ક્ષય આવે ત્યારે આ સં૦૧૯૬૧માં લેવાએલા ૪પ ભેળ” વાળી પહેલા માર્ગ મુજબ જ ચાલવાનું રાખવું : એટલે કે–ચંડાશુગંડુના ભાવશુપના ક્ષયે આરાધનાના ભીંતીયાં પંચાંગમાં “૪/૫” જ છપાવવાનું રાખવું, અને “પાંચમ પર્વે ક્યાં ગઈ ?” એમ પૂછનારને બચાવમાં-“સં.૧૯૬૧નાં ભીતીયા પંચાંગમાં તે મુજબ છપાએલ ત્યારે પાંચમ જ્યાં ગઈ હતી ત્યાં ગઈ લાગે છે,” એમ કહેવાનું રાખવું.” એ પ્રમાણે વિચાર કુરેલ. અને તે વિચારને આશ્રયીને તેઓશ્રીએ, પૂ૦ આત્મારામજીમના સં૦૧૫ર ના છઠને ક્ષય કરવાનું જણાવનારા પત્રની ખરી નકલને બદલે પૂ૦ આત્મારામજીમના નામે આ પ્રમાણે કલ્પિત લખાણ તૈયાર કર્યું કે પંચમીના ક્ષયનું કરેલું કલ્પિત લખાણુ! સં૦૧૫રમાં ભાશુપને ક્ષય હતું, તે ઉપરથી અનુપભાઈ એ પૂ૦આમ શ્રી આત્મારામજીમને પૂછાવેલું કે-ભાશુપને ક્ષય છે તે આખા પર્યુષણની તિથિ ફેરવવી પડે છે, તે પાંચમને ક્ષય કરીએ તે શું વાંધો છે ? કારણ પાંચમની કરણે એથે થાય છે, XXX તેને જવાબ આચાર્ય મહારાજે એ આપ્યો કે-પાંચમને ક્ષય આ વખતે કરે સારે છે. ૪૪૪” અત્રે જણાવવાની જરૂર જ રહેતી નથી કે પૂ.શ્રી આત્મારામજીમ ના સં૦૧૯૫રના ૬ને ક્ષય કરવાનું જણાવનારા પત્રની ખરી નકલ તેઓશ્રીએ, સં.૧૯૬૧ સુધી દબાવી રાખી હોય તે જ તેઓશ્રી, આવું તેમના દાદાગુરુને તે પત્રથી સદંતર વિરુદ્ધ લખાણ લખી શકે.” . (આવું કઈ જ લખાણ, “પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ” પુસ્તકની સં૦૧૫ર તથા પ૩ની કમે પહેલી અને બીજી આવૃત્તિની તે અનુપ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; ભાઈએ પિતે લખેલી પ્રસ્તાવનામાં તે નથી જ; પરંતુ ૧૯૬રની શ્રી જ્ઞાનપ્રસારકમંડળ-મુંબઈએ છપાવેલી ત્રીજી આવૃત્તિની તે મંડળના સુરતના સેક્રેટરીઓએ લખેલી પ્રસ્તાવનામાં પણ નથી.) કહે છે કે તેઓશ્રીએ પિતાનું તે કૃત્રિમ લખાણ, સં ૧૯૬૨ની “પ્રશ્નોત્તર રત્નચિંતામણિ'ની મુંબઈની તે ત્રીજી આવૃત્તિની તે પ્રસ્તાવનામાં કોઈ શ્રાવકના નામે દાખલ કરી દેવાનો પ્રયાસ કરેલ; પરંતુ તેને માટે સુરતમાંથી નામ આપનાર કેઈ શ્રાવક નહિ મળવાથી તેઓશ્રી, પિતાનાં તે લખાણને તે આવૃત્તિની પ્રસ્તાવનામાં દાખલ કરી શકેલ નહિ.” શ્રીદાનસૂએ ચોથી આવૃત્તિને ૧૯૮૩ની પહેલી જણવી! એટલે અવસર પામીને તેઓશ્રીએ, તે પુસ્તકની ચેથી આવૃત્તિને પિતાના વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં છપાવવાનું કાર્ય પતે જ હાથ ધર્યું. અને તે ચોથી આવૃત્તિની પ્રસ્તાવના,સીને રવાળા મગનલાલ મેલાપચંદના નામે લખીને તે પ્રસ્તાવનામાં પિતાનાં તે સં૦૧૯૬૧નાં કૃત્રિમ લખાણને દાખલ કરી દીધું. એટલું જ નહિ, પરંતુ તે પછીથી તે ચોથી આવૃત્તિને “પહેલી આવૃત્તિ” નામ આપીને તે કહેવાતી પહેલી આવૃત્તિના પ્રસિદ્ધિકાળને સંવત્ ૧૯૮૩ને છપાવરાવ્યો! કેજે ૧૯૬૩ સંભવે છે. એ પછી પાંચમને રાખવાનું સમર્થન કર્યું ! એ પછીથી ચંડાશુગંડુમાં ૨૦ વર્ષ સુધી તે ભાશુપને ક્ષય જ આવ્યો નહિ, એટલે તે કૃત્રિમ લખાણને ધાર્યો ઉપયોગ કરવાની તેઓશ્રીને તક જ મળી નહિ. એટલે ભવિષ્યમાં તે પ્રસંગ આવે તે પિતાનાં તે કૃત્રિમ લખાણને પકડીને પિતાના પરિવારને કોઈપણ સાધુ, ભાશુપંચમી પર્વતિથિને ક્ષય ન કરી બેસે, એ સારૂ તેઓશ્રી એ ફેરવી તળવા રૂપે સં૦૧૯૮૩ના પિતાના “વિવિધ પ્રશ્નોત્તરના પૃ૦૧૦૫ થી ૧૦૭સુધીમાં ૧૪૦ પ્રશ્નોત્તર તે ભાશુ૫ અંગે જ છણીને તેમાં શ્રી હીરપ્રશ્નના બે પાડેથી તે પંચમીને પર્વતરીકે માનવા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ * પ્રાફકથન 1 નું સમર્થન કર્યું અને વધુમાં પોતે પણ લખ્યું કે–આ પાઠમાં શ્રી જગદ્ગુરુમ, પંચમીનું જેમ આરાધના થાય તેમ જ ફરમાવે છે. (પંચમીલેનારને) અઠ્ઠમ તપ પણ મુખ્યવૃત્તિથી ત્રીજથી કરવા કહે છે.” પંચમીને ક્ષય ન બોલી શકાય તેવી સજેલી સ્થિતિ. ત્યાર બાદ તે સં.૧૯૮૯માં ચંડાંશુગંડુમાં ફરી પાછા ભાશુ૫ ને ક્ષય આવતાં તેઓશ્રીએ-તે ચંડાશુગંડુ પંચાંગને અનુસારે જ ચાલીને ૪-૫ “કરવાની પિતાની ૧૯૯૧ની વૃત્તિને સદંતર ત્યાગ કરવારૂપે ભાશુદના ક્ષયવાળાં અન્ય પંચાંગને આશ્રય લેવાદ્વારા તે ભાશુ ૪-૫ જેડીયાં પર્વને જોડે આરાધી પણ બતાવ્યું અને તેમ કરવા વડે પોતાનો કોઈપણ શિષ્ય તે સં.૧૯૮૩ની કહેવાતી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાંના કૃત્રિમ લખાણને બહાને તે પંચમીને ક્ષય કરવાનું બોલી પણ ન શકે તેવી સજજડ પરિસ્થિતિ સર્જી હતી. પંચમીના રક્ષણા રાજ્યને ચોપડે પણ શનિવાર લખાવેલ. એટલું જ નહિ, પરંતુ સં૦૧૨માં ચંડાશુગંડુમાં ભાશુo૫ની વૃદ્ધિ આવતાં સં૧૫ર આદિમાં ભાશુપ ના ક્ષયે છઠના ક્ષયવાળા અન્ય પંચાંગનો આશ્રય લઈને ૪-૫ જોડે રાખનારા પિતાના સર્વ સાથી મુનિવરેએ, આ વર્ષે તે ૧૫ર આદિના ચીલા મુજબ ની વૃદ્ધિવાળું અન્ય પંચાંગ પકડવું અનુચિત માનીને પંચમીની વૃદ્ધિએ આરાધનામાં બે ચેથ જાહેર કરવા પૂર્વક તે ૪-૫ના જડીયાં પર્વને જોડે ઉભું રાખેલ! પરંતુ શ્રી દાનસૂરિજીએ બે છઠ” વાળું પંચાંગ પકડેલ! આ વખતે તે મુજબ વર્તવામાં આ૦શ્રી દાનસૂરિજીને તે ચડાંશુ ચંડુની ઉદયાત્ થ પર્વને તે પચાંગમાંની અપર્વરૂપ ગણાતી પહેલી પાંચમે કરવી અને તેમ કરીને તે પંચાંગમાંના ઉદયાત ચતુથી પવને અને વાસ્તવિક ઉદયાત પંચમી પર્વને જુદાં પાડવાં તે અયુક્ત અને પિતાના સં૦૬૧ અને ૮ન્ના ભાશુપના લય પ્રસંગે છઠને ક્ષય For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ * રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કરવાના બચાવમાં પોતે કરેલા-કરાવેલા પ્રચારને બાધક જણાથી (પ્રાપ્તમાહિતી મુજબ,–“તેઓશ્રીએ, આ વખતે બે થી તથા બે ત્રીજ કરીને રવિવારે સંવત્સરી કરવાના નિર્ધારવાળા સપૂસુનિ. વરથી–સમૂહબળના તેરમાં માથું ફેરવીને જુદા પડવાની હિંમત કરીને ભાશુની વૃદ્ધિવાળા સરકારી પંચાંગને આશ્રય પતે એકલાએ જ લીધેલ! અને તે પંચાંગમાંની “ભાશુકને શનિવારે સંવત્સરી અને રવિવારે પાંચમ” એમ કરવાને પિતાના સર્કલમાં પ્રચ્છન્નપણે નિર્ધાર કરેલ! તેમજ તે નિર્ધારને ખંભાતના શ્રાવકેદ્વારા ખંભાત રાજ્યને ચેપડે તે વર્ષના રજાના તહેવારની નોંધમાં “ભાશુજને શનિવાર તા. ૧૯૯-૧૯૭૬ ના રોજ જૈનેની સંવત્સરી” સ્વરૂપે નેધાવી દેવરાવીને મજબુત કરેલ!” (આ વખતે તેઓશ્રીએ એ પ્રકારે અન્ય પંચાંગની માનેલ “ભાવ બે છઠ” વાળી વાતને સમાજથી ગુપ્ત રાખવા સારૂ પિતાનાં વીરશાસન કાર્યાલય તરફથી દરવર્ષે છપાતાં ભીતીયાં પંચાંગને છપાવવાં જ બંધ રખાવેલ!) પિતાની અસત્ય વાતને પિતે જ સુધરાવી રાખેલ! આ પાંચમની ચર્ચાને બહાને તેઓશ્રીએ, વિના પ્રસંગે જ માત્ર એક કેરેકેરી ગ૫ ચલાવેલ. વાત એમ હતી કે-ભાશુ૦૫ના ક્ષયે શાસ્ત્રાનુસારે ત્રીજને ક્ષય કરનારા પૂશ્રમણભગવત, તેને આધારમાં હરપળે જે-પૂનમ અમાસના ક્ષયે તેરસના ક્ષયવાળી પ્રાચીન આચ. રણને દાખલે રજુ કરતા હતા તે દાખલે, તેઓને બીજું પંચાંગ પકડવામાં અત્યંત બાધક થતો હતો; આથી તે દાખલાને યેનકેનાપિ લે દેખાડવા સારૂ પ્રથમ તે તેઓશ્રીએ [ સં. ૧૯૯૦માં આવેલ ભાશુ૦૪ના ક્ષયે તેઓશ્રીએ સં૦૧૯૮લ્માં ભાશુ૫ના ક્ષયે બીજી ત્રીજને ક્ષય કરીને પ્રવર્તનારા પૂશ્રમણભવં તેને “ત્રીજે સંવત્સરી” કરનારા લેખાવવાના કરેલા અને કરાવેલા જોરદાર પ્રચાર પ્રતિ આંખ મીંચામણાં કર્યા અને પિતાના તે પ્રચાર મુજબની) અપર્વ ત્રીજે ચોથની સંવત્સરી કરવાની દુઃસ્થિતિમાં મૂકાઈ જવાની કપરી સ્થિ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ F પ્રાકથન મ ૧૫ તિને અનુભવવી પડે તે પોતાની તે દુઃસ્થિતિના બચાવમાં તે સં૦ ૧૯૯૦ના પિતાના “જૈનપ્રવચન” છાપાના પર્યુષણા સાહિત્યઅંક’ ના પૃ૦૧૩૭ ઉપર તે ત્રીજને યદ્વાઢા રીતે ચેથ લેખાવવાની વાત કરવા માંડીને છેવટે તે પેજની બીજી કલમના ચેથા પેરામાં વિના પ્રસંગે જ શ્રી તત્વતરંગિણી ગ્રંથના નામે આ પ્રમાણે ગપગોળે ગબડાવરા કે-“શ્રી તત્વતરંગિણીમાં તે પૂર્ણિમાના ક્ષયે તેરસ કરવાનીચે ચેકખી ના પાડી છે. પૂર્ણિમાની આરાધના ચતુર્દશીમાં સમાઈ જતી હવાને એક ખુલાસો કર્યો છે!' પરંતુ શ્રી તવતરંગિણ ગ્રંથમાં તે તેવી કઈ વાત જ નહિ હેવાનું પોતે પણ જાણતા જ હેવાથી તે પછી તે તેઓ તે બદલ ખૂબ પસ્તાએલા. અને તે ગપને તેએાએ, તે પછીથી પિતાના “વીર શાસન” અને “જેનપ્રવચન' છાપામાં પ્રચાર જ સદંતર બંધ કરાવી દિધેલ! એટલું જ નહિ, પરંતુ ભાગ્યેગે પંચાંગમાં પ્રાયઃ દોઢ વર્ષ સુધી તે પૂનમને ક્ષય જ નહિ આવવાથી પિતાની તે ભૂલને ઈચ્છામુજબ પિતાનાં ભાતીયાં પંચાંગમાં સુધારી નહિ શકવા પામેલા તેઓશ્રીએ, મુંઝાઈને છેવટે સં૦૧૯રના ટિપ્પણામાં મહા વદિ૦))ને ક્ષય દેખીને તે ૦))ના ક્ષયે પિતાના વીરશાસન છાપામાં છપાતા તે સં. ૧૯૯૨ના ટિપ્પણમાં મહામાસના આરાધના અંગેનું પંચાંગના કઠામાં મહાવદિ તેરસને ક્ષય છપાવવાનું ઠરાવીને તે મહાવદ ૧૪-૦)) નાં જેડીયાં પર્વને જોડે જ જાહેર કરવાની તાકીદ આપેલ અને તેમ કરવા દ્વારા પિતાની તે તવતરંગિણીના નામે ચલાવેલી અસત્ય વાતને પિતે જ સુધારી લેવાની કાળજી ધરાવી દેવાનું દિગ્દર્શન કરાવેલ. ગુરુમની શનિવારની આજ્ઞાને પ્રેમસૂરિએ ફગાવી દીધેલ! આ ૧૯૯૨ની સાલમાં સમસ્ત તપાગચ્છ શ્રમણ સમુદાયે રવિવાર ની સંવત્સરી જાહેર કરેલ હોવાથી પૂઆશ્રી દાનસુરિજીએ, જેથી શનિવારે સંવત્સરી કરવાના કરેલા અને કહેલા નિર્ણયનું (તેઓશ્રી. ના મહા સુદ રના કાલધર્મ પછી) પાલન કરવામાં આ૦શ્રી પ્રેમ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; સૂરિજી આદિને જતે દહાડે એકલા-અટુલા પડી જવાની ઉપસ્થિત થએલ પરિસ્થિતિએ અત્યંત વિમાસણમાં મૂકેલ. પરિણામે તેઓએ સહુની સાથે રહેવાના વિચાર ઉપર આવવું પડવાથી પિતાના ગુરુજી ના તે-શનિવારે સંવત્સરી કરવાના–કથનને ઘોળીને પીઈ જવું પડેલી અને સહુ સાથે ચંડાંશુની ચેથ અને રવિવારે જ સંવત્સરી કરવાનું રાખીને પિતાના એક શ્રાવકને માસખમણનું પચ્ચકખાણ પણ તે રવિવારની સંવત્સરીની ગણત્રીથી મુંબઈ મુકામે આપેલ. બાદળી પાછી શનિવારે સંવત્સરીની જાહેરાત તૈયાર કરી! કહે છે કે આ વાત, ખંભાતરાજ્યને પડે ૫૦શ્રી દાનસૂરિ છના કહેવાથી જ શનિવારે સંવત્સરી નેંધાવનાર–ખંભાતના રાગીશ્રાવકેને અસહ્ય બનવાથી તેઓ તરફથી, “તમે સૌની સાથે રહેવા ખાતર ગુરુનું વચન પીને પણ રવિવારે સંવત્સરી કરવાના છે, તે ભલે કરે; પરંતુ અમે તે તમારા ગુરુજીના કથન મુજબના રાજ્ય ઓર્ડરને માન આપીને શનિવારે જ સંવત્સરી કરવાના છીએ, એમ આ પત્રથી નક્કી સમજી લેશે, એ ભાવને પત્ર સંવત્સરી અગાઉ બારેક દિવસે આ શ્રી પ્રેમસૂરિજીને મુંબઈ મળેલ અને મળતાને વેંત તેઓએ, તે સાલ પિતાની રવિવારની જાહેરાતને જોડેના સાધુઓની સંમતિ લેવા પૂર્વક તુરત ફેરવીને પિતાના ગુરુજીના કથન મુજબ શનિવારે સંવત્સરી” એમ પુનઃ જાહેર કરી દેવાનું નક્કી કરેલ.” તે જાહેરાતમાં પક્તિ વધારવાની રામચંદ્રસૂરિને સાફના કહેલ. બાદ તે જાહેરાતમાં તેઓશ્રીના શિષ્ય રામચંદ્રસૂરિએ પંચમીની વૃતિવાળા ચંડાંશુગંડુમાંની ઉદયાત ભાશુ૦૪” એટલી પંક્તિ આગળ વધારવાનું કહેતાં તે જાહેરાતમાં તે પંક્તિને જોડવામાં આ૦શ્રી પ્રેમ સૂરિજીને પિતાના ગુરુજીએ ૪-૫ જોડે રાખવા સારૂ ગ્રહણ કરેલા ની વૃદ્ધિવાળા અન્ય પંચાંગમાંની ઉદયાત્ ચેાથે સંવત્સરી કરવાની” કરેલી આજ્ઞાને ભંગ થતે જણાવાથી તથા એ રીતે ચંડાંશુ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કિ પ્રાફિકથન : ચંડમાંની ઉદયાત એથે સંવત્સરી કરવામાં તેમાંની “બે પાંચમને આરાધનામાં પણ બે પાંચમ ગણવાની ” આપત્તિ જણાવાથી અને તેમ બે પાંચમ ગણવામાં ઝ-પનું જેડીયું પર્વ ત્રુટી જતું હોવાનું જણ વાથી તેઓશ્રીએ, રામચંદ્રસૂરિને તે નકકી કરેલ “શનિવાર સંવત્સરી વાળી જાહેરાતમાં તે પંક્તિ વધારવાની સાફ ના જણાવેલ.” જ્યારે રામચંદ્રસૂરિએ ચંડાંશુની શેથ જાહેર કરી! એ અથવા અન્ય કોઈ વિશેષ કારણે તે પ્રસંગે પિતાના ગુરુજી સામે એકદમ ઉશ્કેરાઈ જવા પામેલ રામચંદ્રસૂરિએ પિતાના ગુરુ છને-“હરપળે ચડશુગંડુને છોડવાનું ટેણું સાંભળવા હું હરગીજ તૈયાર નહિ હેવાથી હું તે “ચંડાશુની જ ઉદયાત ચેથ ને શનિવારે સંવત્સરી એમ જ જાહેર કરીશ. અને તેમાંની બે પાંચમને આરાધનામાં પણ બે પાંચમ કહેતે રહીશ.', આમાં જો તમે સંમત ન રહે તે કાંઈ નહિ; હું અને મારા ૬૦ શિવે તે મુજબ કરશું,” એ પ્રમાણે સાફ સંભળાવી દેવાપૂર્વક પિતે ચંડાશુગંડુની જ ભાશુકને શનિવારે સંવત્સરી જાહેર કરેલ! એ સાથે બધાને ખોટા લેખાવી અજેની પરાક્રમ આદર્યું! અને તે સાથે જ પિતાની તે ઉદ્ધતાઈભરી સ્વચ્છતા ઉપર પડ પાડી દેવા સારૂ તેમણે (તે ચંડશુગંડુ પચાંગમાંની પંચમીની વૃદ્ધિએ જાય થોત્તર પ્રદેષ તેમજ જૂનિમણૂલી ગોશી વર્ણન ની પ્રાચીનતર આચરણાનુસારે કમે એથની અને ત્રીજની વૃદ્ધિ કરવા પૂર્વક બનાવેલી આરાધનાની ચેથને રવિવારે સંવત્સરી કરનાર પૂ. સમસ્ત મુનિવરોને ખેટા લેખાવવા સારૂ) રવિવારે ભાશુટ ઉદયવાળી તિથિ નથી, ઉદયવાળી ચે તે શનિવારે જ હેવાથી સાચી સંવત્સરી શનિવારે જ છે. એ પ્રમાણે (વૃત્ત થઈ પ્રોષનું પતે સ્નાન કરી નાખ્યું હોવાનું જ્ઞાપક)ઝેરી પ્રચાર પણ શરૂ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી ' " કરી દીધેલ! [ કહે છે કે-આ॰શ્રી પ્રેમસૂરિજીએ હળવેથી માત્ર આમાં એ તિથિ કરવાની તું પહેલ કરે છે, એમ નથી લાગતું !' એટલું જ કહેલ, તેના તે સૂરિ (?) એ તેને તરત જ એ છઠ કરવાની તમારા ગુરુ અને પહેલ મારા દાદાગુરુએ આ સાલ જ કયાં નથી કરી ?' એમ જડબેસલાક હવાલે આપી દેતાં પ્રેમસૂરિજીને તા માઈને ચુપ જ થઇ જવું પડેલ !!] પછી તે-એ રીતે ગુરુના પણ ગુરુ અની ગએલ રામચંદ્રસૂરિએ,−સ ૦૧૯૯૩માં પેાતાનાં આરાધનાના પંચાંગામાં પણ લૌકિક ટિપ્પણાની બધી જ પ તિથિક્ષયવૃદ્ધિને આરાધ્ય તરીકે છપાવી દેવાનું અજ્જૈની પરાક્રમ હાથ ધર્યું.! પછી તા દેશ છેડીને નાસવું પડયું, છતાં માગે ન અવાયું ! રામચંદ્રસૂરિએ તે પ્રમાણે આપખુદી સ્વચ્છંદતાથી લીધેલ અજેની વળાંક, પ્રભુશાસનના પૂ॰સમસ્ત શ્રમણભગવત્તાને પ્રાચીન આચરણાના આમૂલચૂલ ઘાતક એવા ભયંકર જણાવાથી તે અવસરે તે સામે પૂર્વ સમસ્ત સાધુભગવંતા ધમધમીને રણઝણી ઉઠયા કે— કયા શાસ્ત્ર અને કઈ પ્રાચીન આચરણાના આધારે એ માગ લીધા છે ? તે માર્ગ બદલ આધારા જાહેર કરી.' આથી તેઓ ગભરાયા, અને તે મત બદલ મુદ્દામ એક પણ આધાર આપી શકે તેમ નહિ હાવાથી મુંબઇ છેાડી, ગુજરાત-સૌરાષ્ટ્રાદિ દેશેાને છેડીને ત્રણ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં જઈ ભરાએલ ! પાલીતાણા જઈ નેપણ તાજી રા દિર્યનું નાટક જ કર્યું ! માદ સ’૦૧૯૯૭માં મુંબઇ આવતાંની સાથે જ શાસનપક્ષે તેમને દેશ શું ખાડા છે ? દિશા છેડા, નહિ તે ચર્ચા કરવા તૈયાર થાવ’ એમ જણાવતાં ‘હું પાલીતાળે જઈ પૂ॰આચાર્ય મહારાજ સાથે ચર્ચા કરીશ.’એમ નરમ પડીને પણુ માત્ર મૌખિક જ ખેલ્યા કરેલ; પરંતુ ચર્ચા કરવા તેા હરગીજ તૈયાર થએલ નહિ. મુંબઇ ખલ્યા મુજબ મુંબઈથી ૧૯૯૮માં પાલીતાણા મુકામે પૂગમદ્ધારક આચાય For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ - 1 પ્રાફિકથન ક મહારાજ પાસે આવેલ, ત્યારે વળી તેમણે તેઓશ્રીને એમ કહ્યું કેહું આપની પાસે ચર્ચા કરવા આવ્યું નથી, પરંતુ આપની ઈચ્છાને માન આપીને માત્ર આપને મળવા જ આવેલ છું!” તેમનું આવું વિચિત્ર વલણ જોઈને પાલીતાણા સ્થિત શાસનપક્ષના ૧૭ સમુદાયના શ્રમણભગવતેએ, ૫૦આગમ દ્વારકા આ૦મશ્રીના અધ્યક્ષપદે એકઠા થઈ તેમને ચર્ચા કરવાની ફરજ પાડવાનો નિર્ણય કરીને તેમને ચર્ચા માટે કોટાવાલાની ધર્મશાળામાં બોલાવેલ. તે સતત સાત કલાકની ચાલેલી બેઠકમાં સવાસે મુનિઓ વચ્ચે એ નામવર ઉઘાડા ઉકેલ કે- “અમે દેવસૂરગચ્છીય નહિ; પરંતુ તપાગચ્છીય છીએ અને ઈષ્ટિસમાધાન થાય તે સારૂં, નહિ તે તાજીરાવ” આ સાંભળી સહુ ચમકી ઉઠેલ. તેવા પ્રકારની બનાવી દીધેલ તે બેઠક માં ચર્ચાને બદલે છેવટે આ ભાવના નિર્ણય ઉપર આવવું પડેલ કેસત્ય વાતના નિર્ણય માટે ૫૦આગમેદ્ધારક આ૦મશ્રીએ તથા તેમણે એકાંતમાં બેસીને આ અંગે હામહામાં પ્રશ્ન અને ઉત્તર કરીને લખી લેવા” એ ધરણથી તેઓ બંને એકાંતમાં પ્રશ્નોત્તર કરવા અને લખવા બેઠા. ૧૧દિવસ ઉત્તરે જ મેલવીને પ્રશ્નની તે ના જ કહી , પરંતુ તે બેઠક દરમ્યાન પણ તેમણે ૫ટ આગમ દ્ધારક આ અને સતત ૧૧ દિવસ સુધી એકેય પ્રશ્ન પૂછવા દેવાની તક જ ના • આપી, અને પોતે જ પ્રશ્નોની પરંપરા ઉભી કરતા રહીને ઉત્તર મેળવી લીધા બાદ બારમે દિવસે પૂ૦આગમોદ્ધારક આ૦મશ્રીએ હવે મારે પ્રશ્નો પૂછવા છે” એમ કહ્યું કે તરત આપે તે ઉત્તર જ આપવાના છે, પ્રશ્નો કરવાના નથી.” એવું અયુત બોલી ઉઠતાં તે બેઠક પણ વિસર્જન થવા પામી - કાવતરૂ પકડાઈ ગયા બાદ જૂઠા ગ્રંથની જાહેરાત કરી! ' બાદ જીવાભાઈ વળી શેઠશ્રી કરતુરભાઈને લાવ્યા. ચર્ચાના નિકાલ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; અ. શેઠશ્રીએ, પોતે કરેલા મુસદ્દા ઉપર બંને પક્ષનાં લખાણે કરાવીને નિર્ણય માટે તે લખાણ પીએલ. વૈદ્યને સુપરત કરાવ્યાં. તે તે વૈદ્યનેય ફેડી નાખે! શાસનપક્ષે, તેમણે તે વૈદ્યને ફોડવાનું કરેલું તે કાવતરું તેમના પણ હસ્તાક્ષરની અનેક ભેદી ચીઠ્ઠીઓ પકડીને પણ ખુલ્લું પાડયું. એથી વર્ષો સુધી સમાજમાં મુખ દેખાડવાની પણ સ્થિતિમાં ન રહ્યા એટલે તે સૂરિએ વર્ષો સુધી ચૂપકીદી ધારણ કરી. એ સ્થિતિમાં પણ પિતાના મતને પ્રભુશાસનની આદિથી આવેલી શુદ્ધપરંપરા મુજબને લેખાવવા સારૂ એક “તિથિદિન અને પર્યારાધન' નામનું અનેક નિરાધારવાતેથી ઉપજાવી કાઢેલું ભગીરથ પુસ્તક, પંડિત પાસે વર્ષોની મહેનતે તૈયાર કરાવ્યું અને તેની કિં. ૧૧ રૂપીઆ રાખીને પિતાના “જેનપ્રવચન' છાપામાં આકર્ષક ઢબે તે પુસ્તકની વારંવાર પણ જાહેરાત કરાવવા માંડી! પરંતુ તે ગ્રંથને પાંચ વર્ષેય પ્રકટ કરી ન શક્યા! તેમના તે કહેવાતા ગ્રંથના પણ પાકા એ ફર્મા શાસનપક્ષે પ્રાપ્ત કરીને તેમાંની શાસ્ત્ર અને આચરણ વિરુદ્ધની ભૂલ જાહેર કરી દેવા પૂર્વક તેઓને જણાવેલ કે- તે ગ્રંથ પ્રગટ થયે આજ રીતે તેમની સેંકડો મૌલિક ભૂલેને શ્રીસંઘ સામે સાકાર રજુ કરાશે.” એ વાંચીને તે સજડ જ થઈ ગએલા આપણુ એ વીશમી સદિના સૂરિએ, સં. ૨૦૦૯માં તે ૫૦૦૦ કોપી પ્રમાણ છપાવીને સર્વાગ તૈયાર થએલા તે ગ્રંથને જ્યારે સં૦૨૦૧૨ સુધી પણ પ્રગટ કરવાની હિંમત ગુમાવી દીધેલ, ત્યારે શાસનપક્ષે તેમને જાહેર ટકેર કરેલ કે-ગ્રંથ તૈયાર હોવાની જાહેરાત તે જૈનપ્રવચનમાં પાંચ વર્ષથી કરાવ્યા કરે છે, છતાં પ્રગટ કેમ કરી શકાતું નથી?” આમ છતાં તે પછી પણ બે વર્ષ સુધી તેઓ તે ગ્રંથને પ્રગટ કરવાની હિંમત કરી શકેલ નહિ. આ વર્ષમાંજતે ગ્રંથ પ્રગટ કરશું એમ એકાએક જાહેર કર્યું ! છેવટ જૈન સમાજમાં જ્યારે સં૦૨૦૧૪ના ફાળુ પાંચમે અમને For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧ - પ્રાકથન ક દાવાદમાં મુનિ સંમેલન ભરાવાનું છે” એ વાત ચોમેર પ્રસરી ત્યારે વિ.સં ૨૦૧૪ના પિ૦૦૦૭ને રવિવારના જૈન પ્રવચન છાપામાં જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધિન ગ્રંથનું પ્રકાશન કયારે? એ શીર્ષકતળે–તે ભાવિમુનિ સંમેલનનાં અજબગજબના ગેબી લખાણથી એવારણાં લઈને “સં૦૧૯લ્માં પીએલઘને ફેડીને શેઠશ્રી કસ્તુરભાઈને મોભાને અમે ધક્કો લગાડ્યો નથી. એ તેમની ૧૫ વર્ષ થયા સાવ જૂઠી ઠરેલ વાતને પુનઃ યેનકેનાપિ સાચી લેખાવવાનાં પગરણ માંડયાં! ભાવિ એ જ મુરાદથી એકાએક ઉભા કરેલા જણાઈ આવતા તે લખાણમાં “અમે જે અવસરની રાહ જોઈ રહ્યા હતા તે અવસર આવવાના સંજોગે ઉપસ્થિત થવા માંડયા છે” ઈત્યાદિ લખીને તેમજ તેને છેડે જતાં-શાસનપક્ષે સં. ૨૦૧૨ માં કરેલી ઉપરોક્ત ટકરના ગર્ભિત જવાબ તરીકે-આ (સં. ૨૦૧૪ના) ચાલુ વર્ષમાં જ મોટા ગ્રંથનું પ્રકાશન કરી શકશું, એમ અમને અત્યારના સંજોગે જોતાં લાગે છે એમ તે બદલને આનંદ રજુ કરીને જાહેર કર્યું ! શ્રી તપગચ્છપટ્ટાવલી ત્રીજી ભયંકર— અનુપૂર્તિ પણ લખાવીને તૈયાર રાખેલ! ઉક્ત સમય દરમ્યાન તે સૂરિ (?) એ, તે માટે ગ્રંથ પ્રગટ કરવાની સાથે જ છૂપી રીતે પિતાના રાગીક્ષેત્રના જ્ઞાનભંડારમાં ઘુસાડી દેવા સારૂ તેત્રીશ પૃષ્ટ પ્રમાણ કાશ્મીરી કાગલની એક હસ્તલિખિત પ્રત પણ અનેક નકલે રૂપે લખાવીને તૈયાર કરાવી રાખેલ. તે પ્રતનું નામ “તપગચ્છપટ્ટાવલી” રાખીને તે પટ્ટાવલીમાં તે પટ્ટાવલીની ત્રીજી અનુપુત્તિ (કે-જેમાં તેઓએ-પિતાના તે મેટા ગ્રંથમાંની પિતે ઉભી કરેલી ખોટી વાતને લખાવીને તે અનુપૂર્તિ)ને તપગચ્છ-પટ્ટાવલી સુવવૃત્ત્વનુસંધાન” નામ આપ્યું અને તેના લહિયાનું નામ “શાંતાબાઈ' રજુ કર્યું. તદુપરાંત (જેને આ ચર્ચાવિષયક ઉંડી ગમ જ નથી તેવા છાણીના પૂર્વ પતિત સાધુ) ભદ્ર :: , ના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કર વિને તે અનુપૂત્તિના લેખક જણાવીને તે પ્રત લખાયાને સં૦ . ૨૦૧૩ જણાવવા દ્વારા પિતે શ્રી સંઘને છેતરવાની ગેબી તરકીબ રચી છે. તે પ્રકારની ત્રીજી અનુપૂર્તાિ તરીકે પોતાના મતને ઘુસાડી દીધે કે-જે અનુપૂર્તિ, આપણા સમાજ માટે ભાવિ “ટાઈમ-બે...” જેવી ભયંકર છે. એ બીનાથી કલ્યાણકામી જેને આજથી જ ચેતી જાય, એ સારૂ અમેએ આ વર્ષે જ (સં૦૨૦૨૫માં) પ્રસિદ્ધ કરેલ વિવિધ પ્રશ્નોત્તર શુદ્ધિ પ્રકાશ” ભારના પુત્ર ૨૭૧ થી પૃ. ૨૮૨ સુધીમાં તે ત્રીજી અનુપત્તિની જાલીમતાને અને ભય કરતાને રજુ કરતું લખાણ પણ પ્રસિદ્ધ કરેલ છે. તે ગ્રંથ અગેના ગેબી લખાણે સજે વિવિધ અર્થઘટન મુનિસંમેલનના મોકે જ તે સૂરિએ કરાવવા માંડેલી તેવી વિચિત્ર જાહેરાત વાંચીને શાસનપક્ષે, તે સૂરિના તે આખા લખાણનું-વૈદ્યના નિર્ણય સંબંધમાં પંદર વર્ષ પહેલાં ખેલેલી શેતરંજમાં ફેઈલ થયા પછી તે શેતરંજને પુનઃ ખેલી લેવા સારૂ આ સંમેલન પિતે જ ઉભું કઈ સંભવે છે” એમ અર્થઘટન કરેલ. જ્યારે તેમાંના કેટલાક આ અર્થઘટનમાં વધુ ઉંડા ઉતરેલા મહાશયે, તે સૂરિના તે ગેબી લખા. માંની– અમે જે અવસરની રાહ જોઈ રહ્યા હતા.” ઈત્યાદિ પતિઓનું અર્થઘટન એમ પણ કરતા હતા કે જે પેજના શેઠશ્રી કસ્તુરબાઈ “છે અને નથી” એમ ગણાય તે પ્રકારની ભેદી પૂર્વજનાપૂર્વકનું આ બીન જવાબદાર મુનિસંમેલન યોજાયું સંભવે છે, તેને જવાને તેઓને પ્રયાસ પ્રાયઃ સં૦૨૦૦૭ અમદાવાદથી શરૂ થએલ સંભવે છે અને તે સુરિજી, પિતાના તે પ્રયાસની સલતાવાળા જે પ્રકારના સંમેલન રૂપ અવસરની રાહ જોઈ રહ્યા હતા, તેજ પ્રકારનું સંમેલન થવારૂપ અવસર આવી ચૂક્યો છે.” આ પુસ્તકરત્નના નામની સાર્થકતા. સં૦૨૦૧૪ના ફાળુપને બદલે શુ ત્રીજે ભરાવા પામેલા For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રાર્થના ક ૨૩ શ્રી રાજનગર મુનિસંમેલનની સતત ૧૫ દિવસ ચાલેલી કાર્યવાહીને આ પુસ્તકમાં દિનવાર પૃથફ પૃથક્ જવામાં આવેલ હેઈને આ ઐતિહાસિક પુસ્તકરત્નનું “શ્રી રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહીએ સાર્થક નામ આપવામાં આવેલ છે. આ ગ્રંથગત કાર્યવાહીમાં દરેક પૂ૦આચાર્ય ભગવંતે આદિ મુનિમહારાજાઓએ, ચાલુ સંમેલનમાં પ્રાયઃ ૪૦૦ મુનિરાજો વચ્ચે જે જે દિવસે જે જે હેતુગંભીર અને અર્થગંભીર હકીક્ત વ્યક્તિગત ઉચ્ચારવામાં આવેલી તે તે વિષય સંબંધીની દરેક રજુઆત કરવાની સાથે સાથે પ્રસ્તુત મુનિસંમેલનના પૂર્વયોજિત દેદારને તથા તેની નિષ્પત્તિના પૂર્વ ઈતિહાસને પણ વાચક લક્ષ્યગત કરી શકે, એ સારૂ આ સંમેલન અંગેના સાવંત રંગબેરંગી સ્વરૂપની પણ આછી રૂપરેખા રજુ કરવી જરૂરી બનેલ છે. પ્રાફકથનની વિસ્તૃતતા બદલ ક્ષમાયાચના. એ પ્રકારનાં આ આવશ્યક પ્રાકથનમાં આપણી આશાસનથી પ્રચલિત આચરણાને વિગતથી રજુ કરવા સારૂ તથા તે આપણી પ્રાચીનતર આચરણ આજે પણ અનેક શાસ્ત્રપાઠોથી શુદ્ધ જ છે, એ હકીકતથી સર્વ કલ્યાણકામીજનેને વાકેફ કરવા સારૂ આપણી આચરણાને શાસ્ત્રસિદ્ધ પણ જણાવનારા અનેક શાસપાઠો અને પૂર્વ ઈતિહાસ રજુ કરવાનું આવશ્યક જણાવવું એ વગેરે શાસને પગી અનેક હકીક્તને સપ્રમાણ દાખલ કરવા જતાં અને તેને સુસંગત પદ્ધતિથી તૈયાર કરવા જતાં આ પ્રાકથનનું આટલું વિસ્તૃત કદ બની જવા પામ્યું, તે બદલ સુજ્ઞ વાચકવર ક્ષમા કરશે. સમેલનનું વાસ્તવિક મૂલ્યાંકન આ રાજનગર મુનિસંમેલનનું મૂલ્યાંકન, જૈન જનતાએ તિપિતાની દષ્ટિએ જુદી જુદી રીતે કર્યું હતું, પરંતુ આ શ્રી પ્રેમસૂરિજીને શ્રી ભાનુવિજયજીએ તે સં૦૨૦૧૫માં વઢવાણ મુકામે અમને સ્પષ્ટ કહેલ કે- આપનું સંમેલન તે સદ્ધ થયું છે. વળી For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કિ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તે સંમેલનની વિશેષ સફલતા તે એ છે કે-“આ સંમેલનને જ ટાંકણે પિતાને માટે ગ્રંથ “ચાલુ (૨૦૧૪) વર્ષમાં જ પ્રગટ કરી શકીશું,' એમ આનંદમાં આવી જઈને લાંબા નિવેદન દ્વારા જાહેરાત કરાવનાર આ રામચંદ્રસૂરિ તે સમેલન પછી પણું આજ ૧૧ વર્ષ સુધી પોતાના કહેવાતા તે ગ્રંથને સમાજમાં પ્રકટ કરવાની હિંમત જ કરી શક્યા નથી!” જો કે ત્રણેક વર્ષ પહેલાં તેમણે, પૂર્વે કહેલી ૩૩ પૃષ્ઠની હસ્તલિખિત પ્રતેને ઘણે સ્થલે જ્ઞાનભંડારમાં દાખલ કરી દીધી છે, પરંતુ તે પણ તદનચેરી છૂપીથી જ! સંમેલનની ફલશ્રુતિ. તે સંમેલનની ફલશ્રુતિ પણ એ છે કે-“૧૫-૦)ની ક્ષય-વૃદ્ધિએ આરાધનામાં તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાની પ્રાચીન આચરણ મુજબ પિતેય સં ૧૨ સુધી તે અખંડપણે પ્રવર્તે લહેવા છતાં સં ૧૯૯૩ થી ૨૦૨૦ સુધીના ૨૬ વર્ષ સુધી તે સૂરિ (?) એ, તે સ્વયં આચરિત આચરણને શાસ્ત્ર અને શુદ્ધ આચરણથી વિરુદ્ધની જણાવવા માંડી હતી અને તે સાથે પર્વતિથિની ક્ષય અને વૃદ્ધિ આરાધનાના પંચાંગ ગમાં દેખાડનારા પિતાના નવા તિથિમતને ગણધરભગવંત શ્રીસુધર્માસ્વામીની વખતથી–એટલે કે વિક્રમ સંવતની શરૂઆત પહેલાંના પણ ૪૭૦ વર્ષથી—ચાલી આવતી શાસ્ત્ર અને પરંપરાશુદ્ધ તરીકે ગાવા માંડયો હતો! પિતાને એ તે સાફ સમજ હતી કે-“વિક્રમની ૧૧મી સદિ સુધી એટલે કે સુધર્માસ્વામી પછીની સોલમી સદી સુધી-જેની પંચાંગમાં કદિ તિથિની વૃદ્ધિ તે આવતી જ હતી અને મારા આ નવા મતમાં તે તિથિની વૃદ્ધિ પણ મેં વિક્રમની ર૦મી સદિથી જ જણાવવા માંડી હવાથી તેવા પ્રકારનું મારું બોલવું અને આચરવું સદંતર અજેની જ છે.” છતાં સં૦૧૯૩માં પોતે આભિનિવેશિક પણે કાઢેલા કલ્પિત તિથિમત ઉપર ભદ્રિકજને વિશ્વાસ સ્થાપીને પિતાના મતમાં દેરાય, એ જ હેતુથી તેઓએ પિતાને નવા મતને ઉક્ત પ્રકારે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ F પ્રાકથન ક ૨૫ સુધર્માસવામીના વખતથી ચાલી આવતા મત તરીકે ગાવા લાગી જવામાં સંકોચ રાખેલ નથી ! તે જ ગાણું ગાવા માટે તેમણે આ સં ૨૦૧૪ના મુનિસંમેલન નની ભેજના અપનાવી, તે તે મુનિસંમેલનનું ફલ પણ તેમના જ પં શ્રી ભાનુવિના કહેવા પ્રમાણે શાસનપક્ષનું સફલ સંમેલન થવા રૂપે આવ્યું! ત્યારે ગમગીન બની જવા પામેલા તે સૂરિ (?)ના ગુરુ આ શ્રી પ્રેમસૂરિજી વગેરેએ, પાંચ વર્ષની હિલચાલના પરિણામે પાંડવાડા મુકામે તે નવીન મતના અન્યત્ર રહેલા સમસ્ત મુનિઓની પણ પત્રોથી સંમતિ પ્રાપ્ત કરેલું નવા તિથિમતી મુનિઓનું સંમેલન જીને તે સંમેલનમાં શેઠશ્રી કસ્તુરભાઈ આદિની રૂબરૂ તે રામચંદ્રસૂરિના–આરાધનામાં પણ બે પૂનમ-એ અમાસ ગાનારા-નવા મતનું સં ૨૦૨૦ના પિષ વદિ ૫ ને શનિવારના દિને તે રામચંદ્રસૂરિ (?)ના જ હાથે વિસર્જન કરાવ્યું છે કે-જે વિસર્જનમાં તે સૂરિએ, વારંવાર આવી ગ” કહેવાતા વૈદ્યના શાસનદ્રોહી નિર્ણયનાં અને સં ૨૦૧૪ના સંમેલન પછી તે રામચંદ્રસૂરિને ભરમાવવાથી સારમાઈને આશ્રી લબ્ધિસૂરિજીએ તા. ૨-૭-૧લ્પના દૈનિકપત્રોમાં પ્રસિદ્ધ કરેલ (પેતાની માન્યતા વિરુદ્ધના) જાહેર નિવેદનના પણ વિસર્જનને સમાવેશ થઈ જવા પામ્યો હતે !” લાગે છે કે-હવે તે સૂરિ? કેઈ બીજી શેતરંજ ખડી નહિ કરે. સં.૧૯૯ વાળી પીએલર વૈદ્ય અંગેની શતરંજના અવળા પડેલા પાસાને યેનકેનાપિ સવળા લેખાવવાના જ આશયથી પંદર વર્ષ બાદ જાવાયેલી આ બીન જવાબદાર મુનિસંમેલન રૂપ બીજી શેતરંજના પાસા પણુ–સંમેલનના પૂર્વોક્ત અંજામરૂપે– અવળા પડયા પછી તે લાગે છે કેતે સૂરિ (?) હવે કેઈ ત્રીજી શેતરંજ ખડી કરવાનું તે માંડી જ વાળશે.” તિરમ્ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ , રાજનગર મંડન શ્રી મૂલવાજી પાર્શ્વનાથાય નમોનમઃ કા == = શ્રી = રાજનગર શ્રમણ સંમેલન પ્રારંભ. . . . . . જ દિ...વ સ – ૫...હે..લો જ વીર સ. ૨૪૮૪ 6 વિક્રમ સં. ૨૦૧૪ વૈશાખ શુદિક મંગળવાર [સં. ૧૯૨થી ને તિથિમત નીકળે અને શાસનમાં સર્વત્ર અશાંતિ અને અનૈક્ય ચાલુ જ રહેવા પામ્યા! સ્થળે સ્થળે અને ઘરે ઘરે કલેશ અને કુસંપ પ્રસરવા પામ્યા. અને તેનાં પરિણામે પ્રભુશાસનનાં અને આપણું લેકેત્તર સમાજનાં અનેક કાર્યો સીઝાવા લાગ્યાં !! આથી સમાજના હિતેચ્છુ અને સહૃદયી સજજને અશાંતિ દૂર કરી ઐક્યતા સ્થાપવા સારૂ શ્રી શ્રમણસંમેલન જવાનું છેલ્લા કેટલાક વર્ષથી ઈચ્છી રહ્યા હતા. એવામાં સમાજના સભાગ્યે શેઠ કેશવલાલ લલ્લુભાઈને સતત પ્રયાસથી ચાલુ વર્ષમાં રાજનગર મુકામે ફાગણ વદી પાંચમના દિવસે શ્રી મુનિસંમેલન ભરવાનું નક્કી થયું હતું. અને તે મુજબ શેઠ કેશવ લાલ લલુભાઈએ ખાસ ખાસ આચાર્ય મહારાજે તેમજ મુનિરાજેને પત્રથી તથા રૂબરૂ મળીને આમંત્રણ આપેલ.] આમંત્રણ અપાએલ નામની યાદી ૧-આશ્રી દર્શનસૂરિજીમ, ૨-આશ્રી ઉદયસૂરિજીમ, ૩-આશ્રી નંદસૂરિજીમ૦, ૪-આ૦શ્રી હર્ષસૂરિજીમ, પ-આ શ્રી રિદ્ધિસાગરસૂરિજીમળ, દ-આશ્રી પ્રતાપસૂરિજીમ૦, ૭-આશ્રી માણિસાગરસૂરિજીમ, ૮-આશ્રી ભક્તિસૂરિજીમ, –આ.શ્રી ઉમંગસૂરિઝમ, ૧૦-આશ્રી ન્યાયસૂરિજીમ૦, ૧૧-આશ્રી કીર્તિ સાગરસૂરિઝમ, ૧ર-આશ્રી હિમાચલસૂરિઝમ, ૧૩-આશ્રી ઈન્દ્રિસૂરિઝમ, ૧૪-આશ્રી રંગવિમલસૂરિજીમ, ૧૫-આ૦શ્રી સમુદ્રસૂરિજીમ૦, ૧૬-આ૦શ્રી ચંદ્રસાગરસૂરિજીમ, ૧૭-આશ્રી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ " ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી રામસૂરિજીમ (ડેલાવાળા), ૧૮-આ શ્રી ધર્મસૂરિજીમ, ૧૯-૫૦ શ્રી હરમુનિજીમ૦, ૨૦-મુનિશ્રી દર્શનવિરામ ત્રિપુટી, ૨૧-મુનિશ્રી પુણ્યવિજયજીમ0, રર-મુનિશ્રી હંસસાગરજી મહારાજ. ૧-આશ્રી સિદ્ધિસૂરિજીમ, ૨-આશ્રી મનહરસૂરિજીમ), ૩-આશ્રી લબ્ધિસૂરિજીમ૦,૪–આ૦શ્રી લક્ષ્મણસૂરિજીમ,પ-આ૦ શ્રી પ્રેમસૂરિજીમ૦, ૬આશ્રી રામચંદ્રસૂરિજીમ, ૭–આ.શ્રી અમૃતસૂરિજીમ૦, ૮-આઇશ્રી કનકસૂરિજીમ૦, ૯-આ૦શ્રી શાંતિચંદ્ર સૂરિજીમ અને ૧૦-આશ્રી કારસૂરિજીમ આમંત્રિત કુલ ૩ર : આમંત્રણ નહિ અપાએલ આચાર્યોની નામાવલિ ૧-આશ્રી વિજ્ઞાનસૂરિજીમ, ૨-આશ્રી પદ્મસૂરિજીમ૦, ૩આ૦શ્રી અમૃતસૂરિજીમ, ૪–આ.શ્રી લાવણ્યસૂરિજીમ, ૫-આશ્રી કસ્તુરસૂરિજીમ૦, ૬-આ૦શ્રી હેમસાગરસૂરિજીમ, ૭-આશ્રી મહેન્દ્ર સૂરિજીમ, ૮- આ શ્રી ઉદયસૂરિજીમ, આ શ્રી પ્રીતિચંદ્રસૂરિજીમ૦, ૧૦-આશ્રી મેઘસૂરિજીમ૦, ૧૧–આ૦શ્રીપૂર્ણાનંદસૂરિજી મહારાજ. ૧–આ.શ્રી જંબુસૂરિજીમ૦, ૨-આઇશ્રી યશેદેવસૂરિજીમ, ૩-આશ્રી ભુવનતિલકસૂરિજીમ અને ૪–આ.શ્રી ભુવનસૂરિજી અનામંત્રિત કુલ ૧૫ આમંત્રિત ૩૨ સમુદાયમાંથી નં. ૧-૮-૧૨-૧૩–૧૪-૧૫ તેમજ હામા પક્ષેથી નં. ૭-૮ પધારી શક્યા હતા. શાસનપક્ષે નં. ૮ તરફથી ૫૦ શ્રી પ્રેમવિજયજીમ તથા નં. ૧૨ તરફથી મુનિશ્રી હંસસાગરજી મહારાજ પ્રતિનિધિ તરીકે નીમાયેલ હતા. આ શ્રી વિજયનંદનસૂરિજીમ, તબિઅતના કારણે અને આ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ ૧૩૦૦ માઈલ દૂર પટનાથી વિહાર કરીને આવતાં વિલંબ થવાને કારણે સંમેલનની મિતિ ફાગણ વદ પાંચમને બદલે ચિત્ર સુદ ૧૦ રાખવામાં આવેલ. અને તે મિતિ પણ ફેરવીને વૈશાખ સુદ ૩ રાખવામાં આવેલ. આથી ફા. વ. મારાજ, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પહેલા દિવસની કાર્યવાહી ક ૩ પની મિતિને લક્ષ્યગત કરીને અમદાવાદ મુકામે સંમેલન અર્થે ફાગણ વદ ચોથ સુધીમાં પધારેલા સેંકડે સાધુ-સાધ્વીજી મહારાજેને અમદાવાદના ભરચક ઉપાશ્રયમાં ૧ માસ સુધી અનેક પ્રકારની અગવડો સહન કરીને નકામું ગોંધાઈ રહેવા જેવું બનવા પામ્યું હતું. બાદ વૈશાખ સુદ ૨ તા. ૨૧-૮-૫૮ને સેમવારના દિવસે શેઠશ્રી કેશવલાલભાઈ તરફથી નીચે મુજબ વિનંતિપત્રિકાઓ વહેંચવામાં આવી હતી. જૈન સકલ સંઘને વિનંતિ. વૈશાખ સુદ ૩ તા. ૨૨-૪-૫૮ને મંગળવારના રોજ શેઠ લાલભાઈ દલપતભાઈ વડે ભરાવાના તપગચ્છ મુનિસંમેલનને કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે ૧૧-૩૫ વાગતાં સ્નાત્ર પૂજાના મંગલ પ્રારંભથી શરૂઆત. સ્નાત્ર પૂજા પૂરી થયા બાદ, પૂર આચાર્ય ભગવંતો આદિ મુનિ મહારાજશ્રીઓનું સ્વાગત પ્રવચન થશે, અને તેઓશ્રીને મંત્રણા શરૂ કરવા વિનંતી કરવામાં આવશે. પ્રવેશમાર્ગ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે. (૧) પૂ આચાર્ય ભગવતે તથા મુનિમહારાજશ્રીએ અવેરીવાડના નાકે થઈ રતનપોળ શેઠની પિાળમાં થઈને પધારશે. (૨) પૂ. સાધ્વીજીમહારાજ ત્થા બહેનોને ગોલવાડમાં થઈ શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડાના દરવાજેથી પધારવા વિનંતિ છે. . (૩) ભાઈઓને પાનકોરના નાકાના શેઠ લાલભાઈને વંડાના દરવાજે થઈને પધારવા વિનંતિ છે. આ માંગલિક પ્રસંગે ઘેર ઘેર ઓછામાં ઓછી એક આયંબિલની તપસ્યા કરવા સકલ સંઘને વિનંતિ કરવામાં આવે છે. પ્રજાબંધુ પ્રેસ, ખાનપુર-અમદાવાદ. સંઘ સેવક, કેશવલાલ લલ્લુભાઈ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન જીજી જીજી- છે શ્રી રાજનગર શ્રમણ સંમેલનની શુભ શરૂઆત શેઠશ્રી કેશવલાલભાઈની તે વિનંતિ અનુસાર વૈ શુ ૩ તા. ૨૨-૪-૫૮ને મંગળવારના શુભ દિવસે ૧૧-૩૫ મિનિટે શેઠ દલપતભાઈ ભગુભાઈના વડે ખાસ ઉભા કરવામાં આવેલા અને વજા-પતાકાઓથી શણગારેલા વિશાલમંડપમાં શ્રીદેવસૂરતપાગચ્છ શ્રમણ સમેલનને પ્રારંભ, શ્રી જૈનશાસનના જયનાદની ગંભીર ઉદ્ઘેષણાપૂર્વક થયે હતે. - સંમેલનની આ પ્રથમ બેઠકમાં દૂર દૂરથી પણ વિહાર કરીને પધારેલા ૨૫ આચાર્ય મહારાજે, સંખ્યાબદ્ધ અન્ય પદવીધા ઉપરાંત ૪૦૦ જેટલા મુનિરાજે, ૬૦૦ થી ૭૦૦ સાધ્વીજી મહારાજે અને ૭ થી ૮ હજાર શ્રાવક-શ્રાવિકાને ભરચક સમુદાય હતે. વાતાવરણ અતિ સૌમ્ય અને ગંભીર હતું.' ૫૦આ શ્રી હર્ષસૂરિજીમ, આ શ્રી ઋદ્ધિસાગરસૂરિજીમ, આ શ્રી માણિક્યસાગરસૂરિજીમ, આઇશ્રી ઉમંગસૂરિજીમ, આ શ્રી ન્યાયસૂરિજીમ, આ શ્રી મહેન્દ્રસૂરિજીમ, આ શ્રી કીર્તિ સાગરસૂરિ છ મ, આ શ્રી રામસૂરિજીમ, આ શ્રી મેઘસૂરિજી મહારાજ આદિ ૨૦૦ જેટલા સાધુ મહારાજનું ગુપ, ડહેલાના ઉપાશ્રયેથી રતનપોળના નાકે પધારતાં પૂ.શ્રી વિજયસૂરિજીમ, આશ્રી વિજયનંદન સૂરિજીમ, આ શ્રી વિજય પ્રતાપસૂરિજીમ, આ૦શ્રી પદ્યસૂરિજીમ), આશ્રી લાવણ્યસૂરિજીમ, તથા આ૦શ્રી ધર્મસૂરિજી મહારાજ આદિ પચાસેક સાધુમહારાજેનું મીલન થએલ હતું. શાસનપક્ષના તે અઢીસે લગભગ શ્રમણ ભગવંતના સુપે અગાઉથી પધારેલા સામાપક્ષના આશ્રી લબ્ધિસૂરિજીમ, આ શ્રી પ્રેમસૂરિજીમ), આ૦શ્રી મનહરસૂરિજીમ, આ શ્રી લક્ષ્મણુસૂરિજીમ, આ૦શ્રી રામચંદ્રસૂરિજીમ, આ શ્રી જંબુસૂરિજીમ, આ શ્રી શાંતિચંદ્રસૂરિજીમ, આ૦શ્રી ભુવનસૂરિજીમ તથા આશ્રી કારસૂરિજીમ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પર પહેલા દિવસની કાર્યવાહી આદિ ૨૦૦ જેટલા સાધુ મહારાજેના ગુપની જોડે બેઠક લીધી હતી. વાતાવરણમાં પૂર્ણ ગંભીરતા છવાઈ જવા પામી હતી. શ્રાવકસંઘે સુંદર સ્વાગત કર્યા બાદ માનવમહેરામણના પરમેલ્લાસ વચ્ચે મનહર રાગ-રાગિણીપૂર્વક સ્નાત્ર ભણાવવામાં આવેલ. ચાલુ સ્નાત્ર વચ્ચે આશ્રી સિદ્ધિસૂરિજીમનું આરામર દ્વારા આગમન થયેલ. એક કલાકે પ્રદપૂર્ણ રીતે સ્નાત્ર પૂર્ણ થયા બાદ સેક્રેટરી વાડીલાલ મોહકમચંદે ઉભા થઈને સંમેલનની સફળતા ઈચ્છનારા સંદેશાઓ નામપૂર્વક વાંચી સંભળાવ્યા હતા. ત્યારપછી શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ ગંભીરતાપૂર્વક પિતાનું નીચે મુજબનું નિવેદન પ્રદપૂર્ણ ચિત્તે વાંચી સંભળાવ્યું હતું. શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈનું નિવેદન પૂજ્યશ્રી આચાર્ય ભગવંતે, અન્ય પદવીધરે તથા મુનિવર્યશ્રીએ! મારા પત્ર તથા વિનંતિને સ્વીકાર કરીને આપ સર્વે સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ મુનિરાજો લાંબા વિહારની અગવડતા વેઠીને પુનઃ અમારા રાજનગરનાં આંગણે એકત્ર થયા છે, તે અમારી જૈનપુરી માટે ગૌરવરૂપ છે. આપ સર્વે આચાર્ય ભગવંતે અને મુનિવર્યશ્રીઓને અત્રે એન્ન થએલાં જોઈ અમારાં હાં હર્ષથી પુલકિત થઈ જે આનંદ અનુભવે છે, તે શબ્દથી વર્ણવી શકાય તેમ નથી. આપણા જૈનસંઘની ઉન્નતિ, પ્રભાવ અને ગૌરવને બાધક પ્રશ્નોને નિર્ણય લાવવાની ખાસ અગત્યતા છે. તદુપરાંત એ પણ અતિ આવશ્યક છે કે-હાલના સમાજની સ્થિતિ, વર્તમાન સંજોગે અને ભવિષ્યને ધ્યાનમાં રાખી જે અનેક બાબતે ચર્ચવા જેવી અને નિર્ણય કરવા જેવી છે, જેમાં તિથિચર્ચા પણ છે. તેને આપ સવે દીર્ધદષ્ટિપૂર્વક, ઉદારતા અને મિત્રભાવથી વિચાર કરી યોગ્ય નિર્ણય લાવી જૈનશાસનની ગૌરવતામાં વૃદ્ધિ કરશે એવી અમારા સકળ શ્રીસંઘની શ્રદ્ધા છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન અને જૈનસંઘ, આપ સર્વને એકત્ર કરવામાં ભાગ્યશાળી નીવડે છે, અને અમે તેને વિશ્વાસ છે કે આપશ્રીના નિર્ણ જેનસાશનને અત્યંત ગૌરવવંતુ બનાવી અને તથા ભવિષ્યની પ્રજાને ગ્ય માર્ગદર્શન આપવામાં સફળ થશે. આપ સર્વેને એકત્ર કરવાના પ્રયત્નમાં મારા તરફથી કાંઈક વિવેકની ઉણપ અગર ક્ષતિ થઈ હોય તે સારૂ આપ સર્વેની ક્ષમાપન ચાહું છું. - હું શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને વિનંતિ કરું છું કે તેઓશ્રી આ અવસરે આ સંમેલનને સંબોધતું પ્રવચન કરે, તેવી અમે સર્વેની ઈચ્છાને માન આપે. અને પૂજ્ય આચાર્ય ભગવંતેને વિનંતિ કરું છું કે-શેઠશ્રી કસ્તુરભાઈના પ્રવચન બાદ તેઓની મંત્રણાઓ સારૂ સાથેના મકાનમાં પધારે. આ સંમેલન માટે મને પ્રેરણા આપનાર તથા મદદ કરનાર ભવ્યઇને આભાર માનું છું. ' આ પછી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પિતાનું નીચે મુજબ - નિવેદન વાંચી સંભળાવેલ. " શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું નિવેદન. પૂજ્યપાદ શ્રી આચાર્ય મહારાજે, પદવીધ તથા મુનિશ્રીઓ! અમદાવાદના જુદા જુદા ઉપાશ્રયેના વહીવટદારોના પ્રયાસને લઇને આજે રાજનગરના આંગણે બીજી વાર જે મુનિસંમેલન મળે છે તે સારૂ અમદાવાદને શ્રીસંઘવતી હું તેઓને ઉપકાર માનું છું. આપ પૂજ્ય આચાર્ય ભગવંતે અને મુનિવરોના દર્શનને અમદાવાદના જૈન શ્રીસંઘને જે અમૂલ્ય લાભ મળે છે તેથી અમદાવાદને જૈન શ્રીસંઘ અપૂર્વ આનંદ અનુભવે છે. દૂર દૂરના દેશમાંથી વિહાર કરી, પરીષહ સહન કરી આપ અત્રે For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ મૈં પહેલા દિવસની કાર્યવાહી પધાર્યાં છે તેનું કારણુ સહેજે સમજાય તેમ છે. આપ સૌનાં હૃદયમાં જૈનસઘની ઉન્નતિ અને જૈનશાસનના પ્રભાવ ફેલાવવાની તમન્ના હમેશાં રહેલી છે. આ સ ંમેલનમાં આપ એકમતે જે નિ ય કરશે તે એવા હશે કે જે જૈનધમ ના પ્રભાવ સારા ભારતવષ માં ફેલાવે. મારી નમ્ર માન્યતા પ્રમાણે આજના વખત એટલા તા કપરા આવી લાગ્યા છે કે જ્યારે ઘણા ઘણા પ્રશ્નો જૈનશાસનને હચમચાવી રહ્યા છે, એવા મહત્વના પ્રશ્નોના તાત્કાલિક સ્પષ્ટ નિણ્ય જૈન શાસનની શે।ભામાં વધારો કરશે એમ હું માનું છું. આવા પ્રશ્નોને ઉકેલ મુશ્કેલ હાય અથવા પૂજ્ય આચાય ભગવંતામાં પરસ્પર મતભેદ હાય, એટલા કારણથી તેવા પ્રશ્નોને ચર્ચામાં સ્થાન આપવામાં નહિ આવે. અથવા તે તેના નિણયાત્મક અને જૈનશાસનને શાલે તેવા નિકાલ કરવામાં નહિં આવે તે, આપ સૌએ લીધેલા પરિશ્રમ અને શાસનની સેવા કરવાની આપની ઈચ્છા કેટલે અંશે ખર આવશે, એ આપ વિદ્વાન મુનિવરો જ વિચાર કરશે. આપ સૌ તિથિચર્ચાના નિર્ણય કરવા આ સમ્મેલનમાં પધાર્યાં છે. મારી નમ્ર માન્યતા છે કે-તિથિચર્ચા એ ખીજા ઘણા અટપટા અને મુશ્કેલ પ્રશ્નોમાંના એક જ પ્રશ્ન છે. એટલે માત્ર અમદાવાદ જ નહિ પણ સારા હિન્દુસ્થાનના શ્વેતાંબર જૈનસંઘ એ આશા સેવે છે કે-આપ સૌ આ સંમેલનમાં આ બધા પ્રશ્નોના નિકાલ નિશ્ચયા ત્મક રીતે આપશે. 'આપણામાં જૈનસ’ધનાં ચાર મંગા કહેલાં છેઃ-૧ સાધુસસ્થા, ૨ સાધ્વીસંસ્થા, ૩ શ્રાવકા અને ૪ શ્રાવિકાઓ. આ જાતના ચતુ વિધસ'ધ પાતાની આમન્યાએમાં રહી વર્ષે એ અતિ અગત્યનું છે. એ મહા દુ:ખની વાત છે કે આજે આ ચારેય સંસ્થાઓમાં ભારે ચિરાડા પડી છે તે રાકવામાં નહિ આવે તે જૈનધમનું ભાવિ જોખમાશે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ 2 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . ત્યારબાદ શેઠશ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરીએ મુનિ મહારાજા એને મંત્રણા માટે બંગલાના વિશાળ હેલમાં પધારવા વિનંતિ કરી હતી. આથી ૧૨-૪૦ને વિજ્યમુહૂર્ત શ્રી સંઘની જયઘોષણ વચ્ચે પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ સમસ્ત મુનિરાજે મંત્રણ માટે હોલમાં પધાર્યા હતા. શ્રી સાધ્વીજીમહારાજે પિતાપિતાના ઉપાશ્રયે પધાર્યા હતા. અને જનમેદની આનંદભેર વિસર્જન થયેલ. સૌ મુનિરાજો, એ મંત્રણાલમાં આગમનાનુસારે ઉચિતબેઠકે બિરાજમાન થતા હતા, કેટલાયે મુનિરાજે હજુ તે આવવા બાકી હતા, તેવામાં સામાપક્ષે, આ૦શ્રી સિદ્ધિસૂરિજી પાસે મંગલાચરણ પણ કરાવી લીધું !! પાછળથી આવેલાં મુનિરાજે એ બીનાથી વાકેફ ગાર થતા કચવાટ પેદા થવા પામેલ. છતાં સૌએ શાંતિ જાળવવાના શુભ આશયથી આદર્શ મૌન સાચવ્યું હતું. , સૌ મુનિરાજોએ વ્યવસ્થિત બેઠક લીધા બાદ આમ શ્રી પ્રતાપ સૂરિજીમહારાજે ઉભા થઈ પૂ૦આ શ્રી વિજયસૂરિજીમકશ્રીને મંગલાચરણ કરવાની વિનંતિ કરવાથી તેઓશ્રીએ બુલંદ અવાજે કરેલાં મંગલાચરણને આચાર્યાદિ સૌ મુનિરાજોએ એકાગ્રપણે શ્રવણ કર્યું હતું. તે પછી શેડો ટાઈમ સર્વત્ર ગંભીર શાંતિમય મૌન છવાઈ જવા પામ્યું હતું. બાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આપણે જે જે કરવાનું છે તેને માટે જના, કાર્યની રૂપરેખા, ટાઈમ વગેરે નક્કી કરવા વિનંતિ છે.” એમ જણાવ્યા બાદ આ શ્રી રામચંદ્રસૂરિજીએ “આપણે શાસનના છીએ, સંઘ પચીસમા તીર્થકર સમે ગણાય છે, તે આપણે જનાબદ્ધ કાર્ય કરવું જોઈએ.” ઈત્યાદિ વક્તવ્ય કર્યું હતું. પછી ટાઈમની વિચારણા થતાં સર્વાનુમતે બપોરના ૧૨ થી ૪ વાગ્યાને ટાઈમ નકકી થયે હતે. આજને વિશાળ હાલ પણ સાંકડે પડવાથી અન્ય સ્થલ અંગે લંબાણથી વિચારણા થયેલ. હેલા ઉપાશ્રય, આયંબિલખાતાને હેલ, ગેલવાડમાં સુશ્રાવિકા For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ મૈં બીજા દિવસની કાર્યવાહી ! શશીહેનનું મકામ વગેરે ભિન્ન ભિન્ન સૂચનાઓ થઈ હતી. તે અંગે શેઠ કેશવલાલભાઈ ને મહારથી ખેલાવવામાં આવ્યા. અન્ય મકાન અંગે શું વ્યવસ્થા રાખી છે? એમ પૂછતાં તેમણે ગેલવાડવાળુ શશીન્હેનનું મકાન સૂચવતાં ‘ બેઠક ઉડયા પછી તે મકાન જોઇ લેવું, અને એ પછી અનુકૂળતા જોઈ લેવાશે.' એમ ઠર્યું. (અ ંતે ‘પ્રકાશ આર્ટસ કૉલેજ'નું મકાન સંમેલન ઉચા પછી નક્કી થયું.) તે પછી ક્રાણુ કાણુ બેસે ? કેવી રીતે કાર્ય કરવું ? વિગેરે વિચારવા સારૂ મને ગ્રુપામાંથી નામેા નક્કી કરવાં, એમ વાત થતાં શાસનપક્ષમાંથી પ્રથમ ચાલીશેક નામા અને સામાપક્ષના પણુ લગભગ તેટલા જ નામેા મળીને ૭૫ થી ૮૦ લગભગ નામેા એક સમિતિ તરીકે જાહેર થએલ. આ સમિતિ, દેવસૂર તપાગચ્છ શ્રમણુસંઘની ગણવી.’ એમ સૂચન થતાં તેમાંના ‘દેવસૂર' શબ્દ માટે સામાપક્ષથી શ્રી રામચ’દ્ર સૂરિજી તર્યા શ્રી એકારસૂરિજી આદિએ સજજડ વાંધા ઉઠાવવાથી તે સૂચન વિવાદાસ્પદ બનતાં તેમજ ૪ વાગ્યાના ટાઈમ પણ થઈ જતાં તેની વધુ વિચારણા ખીજા દિવસ ઉપર મુલતવી રહી હતી. સવ'મ ́ગલઃ--પૂ. ઉડ્ડયસૂરિજી મહારાજે કયુ'. દિવસ બીજો—વૈ. શુ. ૪ બુધવાર સ્થળઃ- પ્રકાશ આર્ટસ કોલેજ, ટાઈમ:- ૧૨ થી ૪ (ગઈકાલની ચર્ચા ચાલ્યા બાદ) ૩ વાગ્યાથી શરૂઆત : મંગલાચરણુઃ— પૂ. ઉદયસૂરિજીમ॰નું. પુણ્યવિ૦ મ૰-ગઈ કાલે જે સમિતિ નીમેલ, તેનાં હેડીંગ ખાખત કાલે અધુરી રહેલ ચર્ચા આજે પૂરી થઈ, તેની આપની સામે જાહેરાત થાય છે. ( એમ કહી નીચે મુજબ જાહેર કર્યુ”) For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૉ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી “ શ્રી વિજયદેવસૂરસંઘમાં પ્રવતતા તિથિવિષયક મતભેદોની તથા અન્ય વિશ્વચેાની વિચારણા કરીને સર્વાનુમતે-એકમત (થઈને) નિષ્ણુ'ય લાવવા માટે તપાગચ્છીય શ્રી શ્રમણુસંઘ નીચેના આચાર્ય ભગવતા આદિ મુનિવરોની સમિતિ નીમે છે.” (વૈ, થ્રુ. ૩ તથા ૪ ના રાજ નક્કી થએલી સમિતિનાં નામા) શાસનપક્ષે સ્ટામાપક્ષે ૧૦ ૧ આ॰શ્રી ઉદયસૂરિજીમ નંદનસૂરિજીમ૦ ૨ 3 પદ્મસૂરિજીમ૰ ૪ લાવણ્યસૂરિજીમ૰ 99 ૫ ૫૦શ્રી સુશીલવિ॰ મ૦ -દક્ષ વિ૦ મ૦ ,, "" ↑ મુશ્રી મહિમાપ્રભ વિજયજીમ૦ પરમપ્રભવિજયજીમ૰ ७ "" ૮ ૦શ્રી હષ સૂરિજીમ૦ ૯ મહેન્દ્રસૂરિજીમ૰ 99 ૧૦ ૫૦શ્રી ભાનુવિજયજીમ૰ ,, ૧૨ મુ૦શ્રી મલયવિજયજીમ૦ ૧૩ શ્રી પ્રતાપસૂરિજીમ ૧૪ ધમ સૂરિજીમ॰ માણેકસાગરસૂરિજીમ ૧૬ ૭૦શ્રી દેવેન્દ્રસાગરજીમ ૧૭ ૫'શ્રી ધર્મ સાગરજીમ૦ ૧૫ ૧૮ સુશ્રી હંસસાગરજીમ॰ ૧૯ અભયસાગરજીમ॰ 39 99 મનહરસૂરિજીમ૦ જ ભૂસૂરિજીમ૦ ભુવનસૂરિજી શાંતિચદ્રસૂરિજી ૧૦ આ॰શ્રી એકારસૂરિ ૯ '' ૧૧ સુખાધવિજયજીમ૦ | ૧૧ ૩૦શ્રી જય'તવિજયજી 99 ર ૧ શ્રી સિદ્ધિસૂરિજીમ૦ લબ્ધિસૂરિજીમ૰ પ્રેમસૂરિજીમ૰ રામચંદ્રસૂરિજીમ૦ લક્ષ્મણુસૂરિજીમ \ ૩ ૪ ७ "" 22 ૧૬ ૧૭ ૧૮ ૧૯ 39 99 99 99 ,, ૧૨ ચારિત્રવિજય ,, ૧૩ ૫.૦શ્રી કૈવલ્યવિજયજી ૧૪ પુષ્પવિજયજી પ્રવિણવિજયજી ૧૫ "9 ,, ,, "" 99 * For Personal & Private Use Only તિલકવિજયજી માનવિજયજી કાંતિવિજયજી ભદ્ર કરવિજયજીમ Page #37 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસની કાર્યવાહી ક. ૧૧ ૨૦ આશ્રી અદ્ધિસાગર- ૨૦ પં શ્રી પદ્ધવિજયજી સૂરિજીમ ૨૧ , કીર્તિ સાગર- | ૨૧ , મહિમાવિજયજી ' સૂરિજીમ રર ઉશ્રી કૈલાસસાગરજીમ૦ ૨૨ , વિકમવિજયજી ૨૩ આઇશ્રી ઉમંગસૂરિજી મ| ૨૩ મુશ્રી રૈવતવિજયજી ૨૪ પં શ્રી વિકાસવિજયજીમ ૨૪ , હેમતવિજયજી ૨૫ / ઉદયવિજયજીમ , ભાનવિજયજી ૨૬ , ઈન્દ્રવિજયજી ૨૬ , મૃગાંકવિજયજી ૨૭ આશ્રી મેઘસૂરિજીમ સુદર્શનવિજયજી ૨૮ મુશ્રી પુણ્યવિજયજી મ. , જયંતવિજયજી ૨૯ પંશ્રી રમણિકવિજયજીમ , વર્ધમાનવિજયજી ૩૦ આશ્રી ન્યાયસૂરિજીમ ચિદાનંદવિજયજી ૩૧ ૫ શ્રી તીર્થવિજયજી મ. રોહિતવિજયજી ૩ર આ શ્રી રામસૂરિજીમ ૩૨ , મંગલવિજયજી ૩૩ પં શ્રી રવિવિજયજી મહ સુવિજયજી , શાંતિવિજયજીમ સુભદ્રવિજયજી , સુભદ્રવિજયજીમ મલયવિજયજી અશેકવિજયજી મ. ભાસ્કરવિજયજી રાજેન્દ્રવિજયજીમ પદ્મપ્રવિજયજી હરમુનિમમ મૃગાંકવિજયજી - સુંદરમુનિજીમ ભદ્રકવિજયજી , પ્રેમવિજયજીમ વિબુધવિજયજી ૪૧ , સુવિજયજીમ , હેમેન્દ્રવિજયજી કર , પ્રભાવવિજયજીમ કીર્તિવિજયજી ૪૩ શ્રી દર્શનવિજયજીમ | ૪૩ , નેમવિજયજી ત્રિપુટી ( ૪૪ , શાંતિવિમલજીમ | ૪૪ , મહદયવિજયજી For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ४६ ૧૨ | રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ૪૫ મુશ્રી રામચંદ્રવિજયજી મ. ૪૫ મુ શ્રી ક્ષેમંકરવિજયજી , લક્ષ્મીવિજયજીમ૦ ૪૬ , કીર્તિપ્રવિજયજી ૪૭ , દક્ષવિજયજીમ | , લલિતવિજયજી . ૪૮ , સૂર્યોદયસાગરજીમ , હરિભદ્રવિજયજી ૪૯ , સૂર્યોદયવિજયજીમ ૪૯ , ભદ્રગુપ્તવિજયજી ૫૦ , સુમિત્રવિજયજીમ ૫૦ , જયશેષવિજયજી (બન્ને પક્ષના મળી કુલ ૧૦૧ પ૧ , સ્થૂલભદ્રવિજયજી પુણ્યવિમ-(આ મુત્સદ્દા ઉપર) ગઈકાલની તિથિ રાખવી કે આજની? હંસસામ-કાલની રાખે, ત્રીજ સારી હતી. સભામાંથી-આજની રાખો. પ્રતાપસૂરિજી-મહાપુરુષોનું વચન મંગળકારી હોય છે એટલે પૂ. લબ્ધિસૂરિજી મહારાજે, “ગઈકાલે મંગલિક કામ થાય એમ કહેલ માટે ગઈકાલની તિથિ નખાય તે સારૂં. પુણ્યવિમ-કાર્યવાહી આગળ ચાલે તે માટે વિચારણા કરવાનું પૂ૦ નંદનસૂરિજીમા કહે. નંદનસૂરિજી-હું કહું છું. શાંતિથી સાંભળે ? કહીને પિતે પિતાનું લખી લાવેલ મંતવ્ય વાંચ્યું કે “તિથિવિષયક...આ તેઓએ પ્રવર્તાવેલ વાત અનુચિત છે...કેટલાક વગે તપાગચ્છના બધા સમુદાયને જણાવ્યા સિવાય કરી તે ઉદારદિલથી તેઓ સુધારી લે. ૯૨ પહેલાં બધા મહાપુરુષોએ જે કર્યું છે, (તે) તેમણે ખોટું કર્યું છે એમ કહેવું તે તેમની આશાતના ગણાય. બારપર્વની આરાધનાની વાતને ચર્ચાને વિષય બનાવાય નહિ. સંવત્સરી બાબત ચર્ચા કરી શકાય...” વગેરે. રામચંદ્રસૂરિ–તે નિવેદનની નકલ આપે. નંદનસૂરિજી-બરોબર કેપી કરીને આપી શકીશ. રામચંદ્રસૂરિ-હવે આ નિવેદન કર્યું તેમાં બધાની સંમતિ છે કે આપનું સ્વતંત્ર છે? For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કે બીજા દિવસની કાર્યવાહી ; ધર્મસૂરિજી–આ નિવેદન માટે વાંધો ન હોય તે અનુમેળ આપે. (વધ હેય તે જણાવે.) ઉ. દેવેન્દ્રસા મો-હંસામ અનુમોદન, પ્રતાપસૂરિજી-કબૂલ, હરમુનિજી-કબૂલ, પં પ્રેમવિ-કબૂલ, કીર્તિસાગરસૂરિ-કબૂલ, મેવસૂરિજી-કબૂલ, પં. શાંતિવિમલજી–કબૂલ. ધર્મસૂરિજી-આ પક્ષમાંથી સંમતિ આપવામાં કઈ બાકી નથી ને? હરમુનિજી-સુંદરમુનિજી-કબૂલ, હિમાચલસૂરિના લક્ષ્મીવિલ કબૂલ, હસૂરિજી-મહેન્દ્રસૂરિજીએ કહ્યું કે-બારતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરતાં પૂર્વ-પૂર્વતરની ક્ષય-વૃદ્ધિ કરનારા છીએ. રામસૂરિજી-અમે પણ તેમજ (કરીએ છીએ.) રામચંદ્રસૂરિજી-ભેદ ક્યાં રહ્યો? સંવત્સરી, કલ્યાણકમાં આપનું નિવેદન સર્વસંમત છે. નંદનસૂરિજી-પર્વતિથિવિષયક બારતિથિમાં મતભેદ નથી. મતભેદ સંવત્સરી બાબત છે, માટે સંવત્સરી બાબત વિચાર કર. - રામચંદ્રસૂરિ-બીજામાં વિચાર કરે ને? નંદનસૂરિજી-મારી તે નમ્ર વિનંતિ છે કે-આપને , (વિચાર બીજે હોય તે છોડી દે.) રામચંદ્રસૂરિ-આપ જે કહે છે કે “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે પૂર્વ-પૂર્વતરની ક્ષય-વૃદ્ધિ થાય; અમે એ વિષયમાં પૂરે વિરોધ કરીએ છીએ. પૂર્વ–પૂર્વતરની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકા અમુક વર્ષ પહેલાં સર્વથા ન હતી. - અંધકાર યુગમાં શરૂ થઈ એ અમને માન્ય નથી.) (પહેલાં પણ) જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે તેમાં સુધારાના પ્રયત્ન થયા છે. અમે તે પ્રયત્ન કર્યો છે. તે પ્રણાલિકા, શાઅસંબદ્ધ નથી. આ તિથિચર્ચાને વિષય છે, માટે બાર તિથિની ચર્ચા તે પહેલી થવી જોઈએ.) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કર - નંદનસૂરિજી-અમને શંકા નથી કે તે પ્રણાલિકા શાસંગત નથી. - રામચંદ્રસૂરિ-આપનું માનવું આપને મુબારક - અમે કઈ પૂર્વાચાર્યોને અગીતાર્થ, ભવભીરૂ નથી એમ નથી માનતા; પણ પ્રણાલિકા આ શાસ્ત્રસંગત નથી માટે તમને તમારું) અક્ષરશઃ નિવેદન મળે. નિવેદનની કેપી મળ્યા પછી અમે અમારું નિવેદન આપશું. પ્રાચીન પ્રણાલિકા શાસ્ત્ર પ્રમાણે છે કે કેમ? તે આપે જેવું પડશે. પ્રણાલિકા વ્યાજબી છે કે કેમ? તે વિચારવું પડશે. તેની વિચારણા કરવી પડશે. નંદસૂરિજી-(પ્રાચીન પુરૂએ આચરેલી વસ્તુની) અમારે વિચારણા કરવાની નથી. નિહિં પાનનં. અમારે તે સંબંધી વિચાર કરે રહેતો નથી. આ લક્ષમણુસૂરિ-નિવેદનના સંબંધમાં અમને નંદનસૂરિ સાથે વાત થઈ જવા દે, બીજાઓ પછી બેલે. નંદનસૂરિજી-આ નિવેદન આપું તેને ઉદ્દેશ એ નથી કેમારે તમારું નિવેદન લેવું છે! મારે (બાર) પર્વતિથિ સંબંધી ચર્ચા (કરીને તમારા મેઢે પૂર્વના મહાપુરુષને બેટા તરીકે સાંભળવા) નથી. લક્ષ્મણસૂરિ-સમિતિ કરી છે. પર્વતિથિની ચર્ચા માટે. નંદનસૂરિજી-તિથિવિષયક એટલે ૧૨ પર્વ તિથિઓ, સંવત્સરી મહાપર્વ, કલ્યાણક વિષયક પર્વતિથિએ અને અન્ય શુભતિથિઓ : એમાંથી બારપવની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકા આપ બધા મંજુર કરે, એ જ વિનંતિ છે. લક્ષમણ રિ-એમાં નથી કે–પર્વતિથિ સંબંધી વિચાર ન કરે. રામચંદ્રસૂરિ–આપણે અહિ જે. કેશુભાઈ બેલાવે છે...તિથિ. વિષયક વિચારભેદ શાઆધારે કરવાની જરૂરીયાત જણાય છે. આ ઉદ્દેશથી ભેગા કરાય છે. એમાં બાર તિથિને વિચાર જ નહિ, For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કે બીજા દિવસની કાર્યવાહી હું ૧૫ બીજાને નહિ. આમ કરી ચર્ચાના દ્વાર બંધ કરી જેને જ્યાં રહેવું ત્યાં જ રહેવું છે. આપણું યે સરે નહિ. - જેને આ૫ પ્રણાલિકા શાસ્ત્રસિદ્ધ કહે છે તે સાબિત થઈ જાય અને એકીમતે...(મારું કહેવું બરાબર સાંભળો.) * - નંદનસૂરિજી-હા, ખુશીથી. રામચંદ્રસૂરિ-અમને સમજાઈ જાય તે અમને ઝુકવામાં જરાય વાંધો નથી. અમે એમ માનતા હોઈએ કે-આ પર્વના ક્ષયે પૂર્વ પૂર્વતરના અપર્વ (ના ક્ષય)ની વાત ઠીક નથી. અપ પર્વ સ્થાપીને તેની) આરાધનાની વાત અમને ગેરવ્યાજબી લાગે છે. પર્વયે અપર્વમાં) માત્ર આરાધનાની વાત (ઠીક લાગે છે, તે જે દિવસે હેય નહિં તે દિવસે પવની સ્થાપના એ ઉચિત નથી. છતાં આપ એ માટે વિચાર જ કરવા માંગતા નથી, ત્યાં શું ઉપાય?) નંદસૂરિજી-અમે અમારા પૂર્વાચાર્યોને તમારા મેથી અગીતાર્થ સાંભળવા માંગતા નથી, તમારા હાથે તે પ્રકારે જાહેર કરાવવા નથી, માટે પણ અમારે ૧૨ પર્વ માટે ચર્ચા કરવી નથી.' રામચંદ્રસૂરિ-આપ કહેશે તે નિવેદન જાહેર નહિ કરીએ, પરંતુ એના ઉપર વિચારણું નથી કરવી એમ કહેવું એ તે ભેગા થવાને ઉદ્દેશ ન રહે. બાર તિથિ જેમ પર્વ છે તેમ સંવત્સરી પર્વ-પકખીમાસી મહાપર્વ છે, કલ્યાણક પણ પર્વ મનાય છે, તે પછી પૂર્વની અપર્વતિથિની ઘટવધને વિચાર દીલ પહેલું કરીને કરીએ તે ઠીક રહે, નંદન રિ–આપે ૧૯૯૨ થી જુદું કર્યું છે. રામચંદ્રસૂરિ-હું સમજાવીશ કે- ૨ થી જુદું કર્યું નથી. મારે ઘણું ઘણું કહેવાનું છે. આ નિવેદન માટે. નંદનસૂરિજી-આપ ઉદારતાથી આ બાર તિથિની વાત મૂકી દઈ સંવત્સરી બાબત વિચાર.... (વાનું જણાવે.) - રામચંદ્રસૂરિ-શાસ્ત્રસિદ્ધ હોય તેમાં (તેવી ઉદારતા ન હોઈ શકે શાસ્ત્રવિરુદ્ધ હેય તેમાં જ તેવી) ઉદારતા (અપનાવી શકાય) For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ '૧૬ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન નંદસૂરિજી-અમે તમારી (નવી) વાતને શાસ્ત્રવિરુદ્ધ (કે શાસસિદ્ધ નક્કી કરવા માગતા નથી.) રામચંદ્રસૂરિ-પરસ્પર વિચાર કરી શાસ્ત્રવિરુદ્ધ શું છે? તે નક્કી કરી પછી નિર્ણય કરે ઘટે. એકેકને શાસ્ત્રવિરુદ્ધ કહેવાને શો અર્થ? નિવેદનની સામે દિલ વિશાલ કરીને વિચારણા કરવી જ જોઈએ. 'ખાનગી મંત્રણા–બન્ને પક્ષમાં રામચંદ્રસુરિ–ખરેખર એમ માનતા હોઈએ કે-એક પક્ષ શાસવિરુદ્ધ કરે છે તે એને સમજાવે (જોઈએ) નંદનરિજી-બરાબર રામચંદ્રસૂરિ-વિચારણા તે કરવી જ પડશે. (અમારે કોઈ વસ્તુ) શાસવિરુદ્ધ કરવી નથી. અમે ઈચ્છતા જ નથી. આપે સમજાવવા નંદનસૂરિજી-૯૨માં શરૂ કરતી વખતે આ પ્રણાલિકાની શરૂ આત) કરવા માટે તમારે આને વિચાર કરવાની પ્રથમ તૈયારી દાખવવી (ઈતી હતી.) તમે એકદમ શરૂ કરી દીધી, એ જ બતાવી આપે છે કે–તમારે (સ્વતંત્રપણે જે કરવું હતું તે કર્યું છે, હવે આજે શાસ્ત્રીયપ્રણલિકાને શાઇવિરુદ્ધ (દેખાડવા ચર્ચા કરવાની) વાત કહેવી તે ઠીક નથી. રામચંદ્રસૂરિ-ભૂતકાલ ન સંભારીએ તે ઠીક હવેથી શાસ્ત્રના આધારે વિચારીએ તે ઠીક. ભૂતકાળમાં ગમે તે કારણે વિક્ષેપ ઉભો થયે. જે કાંઈ ચાલી રહેલ છે તેમાં શાસ્ત્ર અને શુદ્ધ પરંપરાની દષ્ટિએ વિચાર કરીએ અને એમાં ખરું ન કરે તે વિચાર એ વખતે બધાની સાથે વિચારણા કેમ ન કરી? (એ વાત ઠીક નથી.) ૧૦૦ વર્ષને ઇતિહાસ તપાસીએ કે-પરસ્પર મેળ ન રહેવાના કારણે કેઈએ કાંઈ ફેરફાર કર્યો તે કંઈ બધા ભેગા થઈને કરે તેમ હતું નહિ. પિતાને લાગ્યું તેમ ફેરફાર કરતા ગયા. સૌ તે રીતે કરતા ગયા. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૭ R બીજા દિવસની કાર્યવાહી ; નંદસૂરિજી-અમે શું (ફેરફાર) કર્યા? રામચંદ્રસૂરિ-અમે જે કહીએ તેમાં ઉકળાટ ન થાય. નંદનસૂરિજી-પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ (વાળે ફેરફાર) અમે કેઈએ કર્યો છે? રામચંદ્રસૂરિ-પૂર્વ પુરુષ ગંભીર વિમ, પ્રતાપ વિ.મહારાજે ૧૫ર માં ૪પ ભેગા કરવા આદેશ આપેલ છે જે છપાઈ ગયેલ છે. નંદસૂરિજી-અમે પર્વતિથિને (ફેરફાર) કર્યો છે? રામચંદ્રસૂરિ-(બીજાએ સંવત્સરી બાબત કહ્યું તે માટેના શબ્દો) આ લેકે સંવત્સરીને જુદી રાખે છે. પર્વતિથિ જુદી રાખે છે. નંદનસૂરિજી-ગમે તે રીતે કહ્યું. અમે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ (કરવાને ફેરફાર) કર્યો છે? રામચંદ્રસૂરિ આપણા પૂર્વપુરુષ નંદન રિજી-ગંભીરવિજયજી મહારાજે પાંચમને ક્ષય કર્યો છે? રામચંદ્રસૂરિ-ગંભીરવિજયજી મહારાજે ચેમાં પાંચમ ભેગી કરી. કુંવરજી આણંદજીએ છાપી. અમદાવાદમાં ચર્ચા ઉઠી ત્યારે ગંભીર વિ. એ એમ લખ્યું કે-મને લાગ્યું તે જણાવું તેમાં) સંઘ (ફેરફાર) કરી શકે છે. નંદનસૂરિજી-ગંભીરવિજયજી મહારાજે (તેવું) કર્યું હતું? રામચંદ્રસૂરિ-લખાયે હતે. નંદનસૂરિજી-૧૯૫૨ માં જ્યારે આ ચર્ચા ઉપસ્થિત થઈ સંવત્સરી કયારે કરવી? પુનમના દાખલે તેરશને ક્ષય કરવાના શબ્દો છે. સંવત્સરીના પાંચમના ક્ષયે ત્રીજના શબ્દો નથી, તે 'સંવત્સરી કયારે કરવી? એ પ્રશ્ન ઉઠતાં) જે વિચારણા થએલ તે લખાયેલ છે, પરંતુ ગંભીરવિજયજીએ તે લખાણ મુજબ આચરણ કરી હતી ? ચાલતા વર્ષ માં જોધપુરી પંચાંગમાં ભાદ્રપદમાં પાંચમનો ક્ષય છે તે (પાંચમ પર્વ હોવાથી તેન) ક્ષયવૃદ્ધિ ન થાય. માટે બીજાં For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. પંચાંગમાને છઠને ક્ષય કરે સારે છે.) આત્માનંદપ્રકાશ આમાં ગંભીરવિજયજી મહારાજે શું કહ્યું છે? (પાંચમને ક્ષય કહ્યો છે કે-છઠને ?) - રામચંદ્રસૂરિ–આપણી વાત એ છે કે-ગંભીરવિજયજીને ખુલાસે તે પછીને છે. - નંદનસૂરિજી-એ વાત ખરી, પરંતુ ગંભીરવિજયજી મહારાજે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નથી કરી એટલા પૂરતું (આ લખાણ વાંચ્યું છે) રામચંદ્રસૂરિ-જૈનધર્મપ્રકાશમાં ૪૫ લખ્યું છે તે ગંભીર વિજયજી મહારાજના કહેવાથી લખ્યું છે. નંદસૂરિજી-આ (વિચારમાં) ઉતાવળ કરો છે, (છાપવાની) રજા આપવી પડી. રામચંદ્રસૂરિ-રજા આપી ત્યારે દિલમાં ૪પ એમ હતું ને? નંદસૂરિજી-ખુંચતું હતું માટે પાછળથી તપાસ કરી, (અને છઠને ક્ષય જાહેર કર્યો) રામચંદ્રસૂરિ–પાછળથી વિગ્રહ થયે. નંદનસૂરિજીના વિરહ નથી. રામચંદ્રસૂરિ-શાસ્ત્રાધારે વિચાર કરવાના દ્વાર બંધ કેમ કરાય છે? નંદનસૂરિજી આ વિચાર સંવત્સરી છે, તેથી તે કરશું. પર્વતિથિને નહિ. તમેએ બધા આચાર્યોને પૂછયા વિના નવું કર્યું છે, તે મૂકી દેવું જોઈએ. રામચંદ્રસૂરિજ્યારે જ્યારે જેણે જેણે અનુકૂળતા મુજબ ફેરફાર કર્યા છે તે પૂછીને કર્યા છે? બધાને માટે આ વાત છે. નંદનસૂરિજી-અમે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ (વાળે ફેરફાર) નથી કર્યો. રામચંદ્રસૂરિ-આપણે બધાજ કરીએ છીએ તેમાં શાસ્ત્રવિરુદ્ધ શું છે? એ વિચારણા માટે દ્વાર બંધ કેમ? નંદનસૂરિજી-બાર પર્વ તિથિને સ્વીકાર કરી લે, પછી સંવત્સરી માટે વિચાર કરશું. એમાં બધી વાત આવશે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કે બીજા દિવસની કાર્યવાહી ૧૯ રામચંદ્રસૂરિ-શાત્રે આજ્ઞા–આચરણામાં મૂકયું છે ? નંદનસૂરિજી-શું ગંભીરવિજયજીમ આદિ પૂર્વપુરુષે ન સમજી શકયા? રામચંદ્રસૂરિ-આ આક્ષેપ ન થાય. પ્રેમસૂરિ-દાનસૂરિજી મહારાજે મને ૧૯૬૧માં કાનમાં કહેલ કે –“પૂનમ-અમાસના ક્ષયવૃદ્ધિએ તેરશના ક્ષયવૃદ્ધિ કરવાનું તો ચાલી પડેલું છે, અને આપણે તે પ્રમાણે ગ્રથિલની દષ્ટિએ કારણસર કરવું પડે છે અને તે ભૂલ થાય છે.” - પં વિકાસવિ-દાનસૂરિજીએ ૧૯૮૯માં લખેલ છે કે-પર૧માં પાંચમના ક્ષયે સંઘના મોટા ભાગે છઠને ક્ષય કર્યો હતે. જે એમને બીજે (એટલે પાંચમના ક્ષયને) વિચાર હેત તે (તે જણાવ્યું હેત.) રામચંદ્રસૂરિ-પ્રેમસૂરિજી એમ કહે છે કે દાનસૂરિજી મહારાજે કહેલ કે-આ પૂનમના યે તેરશની ગરબડ કેમ ચાલી, તે કેણ જાણે નંદસૂરિજી-(પાંચમની ક્ષયવૃદ્ધિ કેઈએ કરી છે?) કોણે કરી ? રામચંદ્રસૂરિ કરી છે, સિદ્ધિસૂરિજીએ કરી છે. નંદનસૂરિજી-ર પહેલાં પાંચમના ક્ષયે (તેમણે પાંચમને સાય કર્યો હોય એ દાખલે છે?) રામચંદ્રસૂરિ-ઘણા ઘણા પ્રસંગે મોજુદ છે. પંવિકાસવિ-હું સિદ્ધિસૂરિ પાસે ગયેલ. (ઘણી વાતે થયેલ.) ત્યારપછી “અમે છઠને ક્ષય કરેલ છે” એમ ખુલાસે લખે. " નંદરસૂરિજી- (નક્કી થયું કે પાંચમને ક્ષય સિદ્ધિસૂરિ જીએ પણ કર્યો નથી.) - લક્ષમણરિ-વિચાર કરે જોઈએ. સેંકડે માઈલથી આપણે આવેલ છીએ. વિગ્રહ દૂર કરવું જોઈએ. બધા ઝઘડા શાસ્ત્રાધારે શમાવવા જોઈએ.) કંઈ ન કરવું એમ કેમ? રામચંદ્રસૂરિ-બાર તિથિ સંબંધી વાત નથી કરવી એમ ન કહેવું જોઈએ.) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ २० 5 રાજનગરુ શ્રમણ સંમેલનની કાર્યવાહી નંદનસૂરિજી−તમે જે નવું કર્યુ છે તે મૂકી દેવું (જોઈ એ.) રામચંદ્રસૂરિ-નવું નથી કયુ. (બે હજાર વનું છે તે કર્યું છે.) નંદનસૂરિજી-તમારૂ' ભલે ૨૦૦૦ વર્ષ'નું હા, ( પણ પ્રાચીન આચરણા છે તેનું તમે તથા તમારા વડિલેએ નિઃશંકપણે પાલન કર્યું છે, તેને પ્રથમ સ્વીકારી લેા અને પછી સુખે ચર્ચા કરે.) રામચંદ્રસૂરિ-વચમાં સમજફેર કે કારણસર કાંઈ ન કયુ" હાય તેથી સત્યવાત ન સ્વીકારવી તે ઠીક નહિ, વિના કારણે ઘણીવારે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓ (થઈ હાવાનું) સમજાય તેા છેાડી દેવી પડે. માટે વિન ંતિ છે કે-આપ નિવેદન મને આપે. આપ મારા નિવેદનની ન્યૂનતા ખતાવા. ખાટી સાબિત થાય તા વાત છેાડી દેવા તૈયાર.......એમ કહેવું કે-ચર્ચા માટે અમે તૈયાર નથી, (એ ઠીક નથી.) ામચંદ્રસૂરિ-કેશુભાઈ! આપણે એક સાંવત્સરી માટે ભેગા થયા છીએ ( કે ધી વાત માટે ?) કેશુભાઈ-બધી વાત માટે. નંદનસૂરિજી–અમારે અમારા ગીતાÜને અજ્ઞાત નથી કહેવા, અમારા પૂજ્યપુરુષાએ જરાપણ શાસ્ત્રવિરુદ્ધ કયુ છે, એવું અમે સાંભળવા માંગતા નથી, એ અમે સમજવા માંગતા નથી. અમે જેમાં નથી છતાં અમને એમાં સડાવવામાં આવ્યા છે! હાલ કહે. વાય છે કે–ભૂતકાળ ન સાંભરવા, પણ પ્રથમ ઘણેા સભારાયા છે. તિથિમાં બધી વાત આવે. (તે ઠીક છે, પરંતુ ૧૨ પી જ)આવે (એમ નથી. સંવત્સરી મહાપર્વ આવે, કલ્યાણકપય આવે અને અન્ય શુભતિથિએ પણ આવે છે, માટે) ખાર પવી કે- જે સિદ્ધાંતરૂપે છે, તેની ચર્ચાની વાત છોડી બીજી બધી વાત કરી. રામદ્રસૂરિ-ચર્ચા કરવી કે નહિ ?' તે વાતને નિર્ણય લઈને જ ઉડવાનું છે, જેને જવું હૈાય તે જાય, સમજાવવું તેા પડશે, નદનસૂરિજી–અમારે એ બાબત સમજાવવું નથી. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ મૈં ત્રીજા દિવસની કાર્યવાહી ખાનગી મત્રણા કેશુભાઈ-રામસૂરિ ડેલાવાળા પાસે, પુણ્યવિ–નદનસૂરિ ધસૂરિજી પાસે થઈને આરામચ'દ્રસૂરિ પાસે ગયા. લબ્ધિસૂરિ તેમાં ભેગા બેઠા. નંદનસૂરિજી પાસે કેશુભાઈ આવ્યા. પુષ્પવ-કેશુભાઈ, નંદનસૂરિજી પાસે ગયા. ૨૧ કેશુભાઈ ઉડ્ડયસૂરિજી પાસે ગયા. પુણ્યવિ−પ્રતાપસૂરિજી નંદનસૂરિજી પાસે ગયા. મંત્રણા, ઉદેવેન્દ્રસા–નદનસૂરિજી-ઉદયસૂરિજીની સાથે કેશુભાઈની સર્વ મોંગલ, દિવસ ત્રીજો—વે. શુ. પ ગુરુવાર. ૧૨-૪૩ મીનીટે પુ॰ઉદયસૂરિજીમ॰નું મંગલાચરણ, પુણ્યવિજયજીમહારાજે રામચંદ્રસૂરિજી પાસે સમિતિના નામેાનું નીષ્ટ માગ્યું. લક્ષ્મણુસૂરિજીએ સમર્થન કરી અપાવ્યું. કેશુભાઈએ ( સંમેલનની સફળતા ઈચ્છતા) તારા આવ્યા તેની નીચે મુજબ રજુઆત કરી. ૧ જૈનસંઘ, મુબઈ સેન્ડહસ્ટ રોડ. ૨ જૈનસ’........૩ જૈનસધ સ્નાત્રમ`ડલ, સેન્ડહસ્ટ રોડ મુંબઈ ચંદ્રદીપક, ૪ નગરશેઠ, સુસ્ત, પ કપડવ’જ, જૈનસંધ, ૬ જૈનયુવકમ`ડલ, કપડવંજ, ૭ કપડવા........ પાદીતાણા-નગરશેઠ. ૯ મુંબઈ-શાંતિ દીપચ', ૧૦ વાપી–જૈનસત્ર. ૧૧ બગવાડા-જૈનસંઘ. ૧૨ કુંવરજી....પાલીતાણા. ૧૩ પ્રભાસ પાટણ. પુણ્યવિશ્વ-શ્રમણસધે જે સમિતિ નીમી છે તે કુલ એક બાજીથી ૪ની અને બીજી બાજુથી ૫૧ની થએલ છે. ૧ દેવસૂરસંઘમાં પ્રવર્ત્તતા તિથિવિષયક વિચારના (મુત્સદ્દો) ગઈકાલના વાંચ્યા. વૈ. શુ. ત્રીજે સમિતિના વિચાર, વૈ. શુ. ચેાથે સમિતિના નિણય થયા. હવે આજે કાયવાહી શરૂ થઈ. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨ મૈં રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી જબૃસૂરિ–પુણ્ય વિની મત્રણા રામચંદ્રસૂરિ બધા અહિં બેઠા છે તે આપણું કામ શરૂ કરીએ, પુણ્યવિમ−નંદનસૂરિજી મહારાજે સ્વતંત્ર મંતવ્ય રજ્જુ કયુ" છે, આપ આપનું રજી કરે. કેશુભાઇ–મારી વિનતિ છે કે-ન'નસૂરિજીએ જે નિવેદન ૨ કર્યુ છે..... ૧. નંદનસૂરિજી–મે નિવેદન નથી કર્યું, મેં તે મારૂં મતવ્ય રજી કર્યુ છે, હવે રામચંદ્રસૂરિ કરે રામચદ્રસૂરિ-અવસર આવ્યે આવી જશે. કેશુભાઈ-મને રજા મળે તા હું. મારૂ રજુ કરૂ', રામચંદ્રસૂરિ નિવેદન આપવાની ના પાડે છે તે હવે કેમ કરવું? તે માટે (રજા નહિ મળ્યા છતાં નિવેદન શરૂ' થયું) પૂ॰આચાય ભગવંતા ! મારૂ આમત્રણપત્ર, ગચ્છાધિપતિઓને કે તેમના પ્રતિનિધિ કે મુનિમહારાજોને તિથિચર્ચા કે બાર તિથિ માટેના વિચારોની આપ-લે કરવી (એ માટે છે.) એમ મારૂ મ ંતવ્ય છે. તિથિ સિવાય બીજા પણ વિચારા માટે સમિતિ નીમી કામ કરવું. આ વિચારણામાં આમંત્રિત આચાર્યાં વગેરેમાં મુખ્ય મુખ્ય સાધુ જ આમાં નીમાય એવી મારી સાગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ છે. ભારતમાં આપણા જૈનસંઘની છાયા ખાટી પડે છે. માટે તિથિચર્ચા માટે ગચ્છાધિપતિ આચાર્યં કે ખાસ ખાસ સાધુએ જ નિણૅય કરે, એમ મારૂ' ખાસ મતવ્ય છે. (એમ કહીને તેઓએ વાંચી બતાવેલ) તેઓએ લખેલ કાગળમાંના તે વાત સુચવતા પેરા "" “ વિન’તિ કે—તિથિચર્ચાના નિ ય શાસ્ત્રધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી પરસ્પર સમજી-વિચારી ચાગ્ય નિણય લેવાય તેમાં શાસનનું ગૌરવ છે. ફા. વ. ૫ સુધીમાં આપ પધાર રામસૂરિજીએ પાંચને જ આમ પત્રો લખ્યા હશે ? કેશુભાઈ-ના. બધાને આમ લખ્યું છે. શમસૂરિજી-આવે. પત્ર લખાયા હોય તા મારા પર આવા પત્ર For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજા દિવસની કાર્યવાહી ક | ૨૩ નથી. મેં પૂછાવ્યું ત્યારે તમે જણાવ્યું કે-કેટલાક આવી રહ્યા છે. કેશુભાઈ-મેં માણસ મોકલી રૂબરૂ આ વાત આપને જણાવી છે. રામસૂરિજી-મોહનલાલ ડાહ્યાભાઈ મારી પાસે આવેલા. કેશુભાઈ–મારી સૂચનાથી તેઓ આવેલા. રામસૂરિજી મારી સાથે તિથિચર્ચાનું આવી રીતનું આમંત્રણ હેવાની વાત નથી થઈ. કેશુભાઈ-હું તપાસ કરીશ. રામસુરિજી-ડેલાના ઉપાશ્રય તરફથી સંમેલન માટે આમંત્રણ મઘમ હતું. કેશુભાઈ-હશે. મેં પત્ર નથી લખે. પં. રાજેન્દ્રવિ-બધા સમુદાયમાં સૂરિઓ નથી. બધા સમુદાયમાં સૂરિએ જેને જેને નીમે તે નિર્ણય કરે, એમ થાય તે ઠીક કેશુભાઈ-જે સમુદાયમાં સૂરિઓ નહિં હોય તેઓ પિતાના પ્રતિનિધિ (ને) મોકલે તેવી રીતે મેં પત્ર દ્વારા જણાવ્યું છે. તે સિવાય (આચાર્ય સિવાય) મુનિઓમાં કે જેમાં સૂરિ નથી એવાઓમાં મેં ત્રણ જણને જ (પત્ર) કલાગે છે) પુણ્ય વિ૦, દર્શન વિ. ત્રિપુટી, હરમુનિજી (આ સિવાય બીજા કેઈ સાધુએને મેં પત્રો લખ્યા નથી.) હંસરામ-મને આમંત્રણ પત્ર લખ્યો છે કે? કેશુભાઈના નરેન્દ્રસાર-હું રજુ કરીશ. કેશુભાઈ કયાં? સાણંદ મુકામના સરનામે લખે છે? નરેન્દ્રસા-વાંકાનેરના શીરનામે વિનંતિ પત્ર લખ્યું છે, એમ યાદ છે. કેશુભાઈ રમતિમાં નથી. મુનીસા-વાંકાનેરના શીરનામે નહિ, પરંતુ જોરાવર નગરના શીરનામું લખે છે અને તેમાં તમેએ લખ્યું છે કે આપ જરૂર પયારે એમ ઈચછું છું” For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી પર પંપ્રેમવિવ-ગચ્છાધિપતિ કેને કહેવા? એક મુખ્ય આચાર્યને કે બધાને? કેશુભાઈગચ્છાધિપતિ જેને નમે તે. રામચંદ્રસૂરિ-કેશુભાઈએ જે કહ્યું તેના ઉપર આપણે વિચાર કરીએ....આચાર્યો વગેરે મુખ્ય સાધુ જરૂર હોય તેને સાથે લાવે. આ વાત પર વિચાર કરીએ, પછી બીજા વિચારે સુકર થાય. કેશુભાઈના. આચાર્યો જ આવે. રામસૂરિજી-એક સમુદાયમાં ચાર આચાર્યો હોય, એકમાં એક જ હોય ત્યાં શી વ્યવસ્થા રામચંદ્રસૂરિ .... રામરિજી-જેમના આજ્ઞાવતી ચાર હોય તેની શી વ્યવસ્થા: સમિતિમાંથી તેમનું નામ) કટ કરવું કે શું? રામચંદ્રસૂરિ આ વિષયાંતર થાય છે. ' પ્રતાપસૂરિજી–આ વિષયાંતર નથી. રામચંદ્રસૂરિ-સમિતિમાંથી નક્કી કરી લઈએ. પ્રતાપસૂરિજી- આચાર્ય માટે પ્રતિનિધિ વગેરેની વ્યવસ્થા શી? કેશુભાઈ-રંગવિમલસૂરિના પ્રતિનિધિ કોઈ નથી, સ્વતંત્ર ન આવી શકે. ત્રિપુટીમ-આમંત્રણ કેને કેને કહ્યું છે? પ્રતાપસૂરિજી-ના, ના, એ વાતને બહુ વિચાર નથી કરે. આપણે આજ ભેગા થયા છીએ, એમાંથી સહુ એકમત થઈ (એ તે) કરવાનું સુકર (થાય અને એ) ઠીક (ગણાય.) કેશુભાઈ આપણે મત તે લેવા નથી. આચાર્યો બધા બેસે અને તેમની આજ્ઞા પ્રમાણે બધા મુખ્ય મુખ્ય ભેગા થાય તે કામ સારું થાય. રામસૂરિજી-એમાં પણ નિયમિત તે થવું જ ઘટે. એક સમુ દાયમાંથી કેટલા આચાર્ય લેવા? પ્રતાપસૂરિજી-વિચારોની આપ-લે કરવામાં તે તે લેકેની For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૫ * ત્રીજા દિવસની કાર્યવાહી ; મુખ્યતા રહે. બીજાએ શ્રવણ કરી શકે. રામચંદ્રસૂરિ-એ તે કેશુભાઈએ કહ્યું. પંરાજેન્દ્રવિ-બધા આચાર્યોને મુનિઓની સહાયક તરીકે તે જરૂર પડશે જ, તે બધા સમુદાયમાંથી ચુંટી કાઢી સાધુઓનું વલ નક્કી કર્યું હોય તે ઠીક રહેશે. વિદ્વાન અને જાણકાર સાધુએનું કામ છે. પ્રતાપસૂરિજી-તમારી વાત બરાબર છે. રામસૂરિજી-એક સમુદાયમાંથી એક બે કે ત્રણ (લેવા? કે કેટલા લેવા?) અને કેણ (કેણ લેવા?) જેમના સમુદાયમાં આચાર્ય ન હોય તે તેમાંથી કેણ આવે? કેશુભાઈ-આપ બધા આચાર્યો એક જુદા રૂમમાં વિચાર કરે. આપના પ્રતિનિધિઓ સાથે રહે. રામસૂરિજીએ તે ખાનગી થશે. રામચંદ્રસૂરિ-વિષયવિચારિણી સમિતિને આ પ્રસંગ સેપે છે. રામસૂરિજી-નીમાએલી સમિતિને સેપે. રામચંદ્રસૂરિનિર્ણય થઈ કામ ગોઠવાય એટલે તિથિ સંબંધી વિચારણાનું કામ શરૂ થઈ જાય. જંબૂરિ-જે સમિતિ નીમેલ છે તે જ પેટા સમિતિ નીમી લે, રામસૂરિજી-ખાનગીરૂમમાં કોણ જાય અને કણ ન જાય? લક્ષમણુસૂરિકેને કેને જવું એ નક્કી કરે. પ્રતાપસૂરિજી-કેશુભાઈને ખોટું ન લાગે, સાધુએ આવનારા પ્રથમ વિચાર કરીને આવત, કે (આચાર્યો પણ પિતાની) સાથે વિચાર કરીને સાધુઓને લાવત, દરેક સમુદાયમાંથી ચુંટી કાઢીએ તે ઠીક હસાહસ. લક્ષ્મણુસૂરિ-( ત્યારે તે) સમિતિમાંથી (જ) નક્કી કરવા (રહ્યાને)? પુણ્યવિમા આવશે તે એમાંથી જ ને પ્રતાપસૂરિજી-સમુદાયવાર ચુંટી કાઢીએ ઠીક For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. હંસસામવ-૧૦૦ ની સમિતિ શ્રમણસંમેલને નક્કી કરી કે આપે? પ્રતાપસૂરિજી-સંમેલને નકકી કરી. ધર્મસૂરિજી-સલ શ્રમણસંઘે નક્કી કરી તે હવે બધા આચાર્યો જ સમિતિ નીમવાને વિચાર કેમ કરે? પ્રતાપસૂરિજી-સમિતિવાળા નિર્ણય કરે, હવે શ્રમણસંઘને (પણ) " પૂછવાની શી જરૂર? હંસલામ-તે હવે અમે સહી કરીને આપી દઈએ અને ઉભા થઈએ. તંગ વાતાવરણ પંરાજેન્દ્રવિ-બધા વયોવૃદ્ધમાં આવી રહે તે સુંદર, ગરછાધિપતિએ જ આવે. જબૂસરિ-ગચ્છાધિપતિ અને તેમના પ્રતિનિધિઓ આવે એમ કેશુભાઈએ કહ્યું છે. પંરાજેન્દ્રવિ-નાકેશુભાઈએ ગચ્છાધિપતિસૂરિએ જ કહ્યું છે. - કોલાહલ. પરસ્પર મંત્રણ પ્રતા૫રિજી-સેનેરી સમય વિતાવાય છે. તે નકામો ન જ જોઈએ. જે વખતે સમિતિ નીમાણ તે સમયે આ (આચાર્યોએ જ કરવાની) વાત મૂકી હેત તે ઠીક થાત. લક્ષ્મણસૂરિ-સમિતિ કામ શરૂ કરે, ઠીક લાગે તે તે સક્ષેપ કરશે. હંસસામ-(નાની સમિતિ નીમવાનું કાર્ય પણ) શ્રમણસંઘ કરે. નાની સમિતિની રચના પણ શ્રમણ સંઘ જ કરે. લક્ષ્મણુસૂરિ-સમિતિ પિતાનું કામ શરૂ કરે. તિથિની વાત લઈ પૂરાવાઓને વિચાર શરૂ થાય. પ્રતાપરિજી-કેશુભાઈએ જે વિનંતિ કરી તેના પર વિચાર કરી પરાજેન્દ્રવિ-કેશુભાઈ ગચ્છાધિપતિની વાત. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજા દિવસની કાર્યવાહી ક. ૨૭ પ્રતાપસૂરિજી-ના, ના, કેશુભાઈએ કીધું નથી, કહ્યું હોય તે આપણે સુધારી લેવું. રામચંદ્રસૂરિબધા આચાર્યો નક્કી થઈ તિથિ સંબંધી વિચારણા શરૂ કરે. રામસૂરિજી-વાત એ જ છે કે-કેણ આવે? કેણ ન આવે? રામચંદ્રસૂરિ-પક્ષવાર પ્રશ્ન નથી. જે જે મુખ્ય હેય તે આવે. તેમના નિયત પ્રતિનિધિ આવે. દર્શનવિમ-સમુદાય કેટલા છે? તેના પ્રતિનિધિ પછી નકકી થાય. ધર્મસૂરિજી-સામાન્યતઃ આપણા જેટલા સમુદાયે છે, જેના વડિલે વિદ્યમાન હેય તેના જે આચાર્યો અને તેના પ્રતિનિધિઓ જે (હય તે) બેસે, તેઓ ચર્ચા કરી નિર્ણય કરી લે. રામસૂરિજી-જે સમુદાયને જુદા માની તમે સ્વતંત્ર પત્ર વ્યવહાર કર્યો હશે, પણ જેઓ કેઈની નિશ્રામાં હશે તેમાં કેશુભાઇને સંકળાવવા ન જોઈએ. સમુદાય નક્કી કરવાનું કામ આપણું છે. પુણ્યવિભ-આપણે જ નિર્ણય કરે જોઈએ. અહિં જે મુનિવરે નિર્ણય કરશે તેમાં કેશુભાઈનું વકતવ્ય આડે નહિ આવે. આમ તે વાતને છેડે નહિ આવે. કારસૂરિ-કેશુભાઈએ જેમને નિમંત્રણ વ્યક્તિગત રૂબરૂ કર્યું હોય તે દરેકના એકેક પ્રતિનિધિ આવે. પુણ્યવિમો-સમિતિ સંકુચિત કરવાની છે! કારસૂરિપત્ર જેટલાને લખ્યા હોય તેને વિચાર - રામસુરિજી-પત્ર તે મને જ મળે નથી, રંગવિમલસૂરિને પત્ર લખે છે. તેઓને પત્ર આવ્યો કે-શ્રમણસંઘ જે કરે તે અંજાર છે. તેમના સાધુ અહિ હાજર છે છતાં તેમને નિમંત્રણ કે નામ લેવામાં ન આવે તે ઠીક છે? પ્રતાપસૂરિજી-જે સમુદાયમાં છૂટા હેય તેઓ અહિ વિના આમંત્રણે આવેલા હોય તે) તે બાદ થઈ જાય. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૈં રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કારસૂરિ-જે રહી જતા હાય તેના સમિતિ સમાવેશ કરી શકે છે. રામસૂરિજી આચાર્યાંની જ વાત હશે તેા મુખ્ય આચાર્યાંની વાતમાં આમત્રણુ ખધાને આવે જ એમ કઇ નથી. કોલાહલ... પરચૂરણ મંત્રણા રામચંદ્રસૂરિ–લબ્ધિસૂરિ, પુણ્યવિ−પ્રતાપસૂરિજી, રામચંદ્રસૂરિ જ ખૂસૂરિ-લક્ષ્મણુસૂરિ સાથે, ધસૂરિજી-હુંસસા૦મ૰વિષ્ટિ, નંદનસૂરિજી-૩૦દેવેન્દ્રસા૰વિષ્ટિ. ૧-૪૫ થી પરસ્પર મંત્રણાએ ઘણી ચાલી. ૩-૫ મીનીટ સુધી. રામચંદ્રસૂરિ-ઉપરનું શીક કાયમ રહે અને સમિતિ નીમાય, લક્ષ્મણુસૂરિ-ઉપરની સમિતિ હવેની સમિતિ નીમે છે. નદનસૂરિજી-શ્રમણસ`ઘ નાની સમિતિ નીમે છે, લક્ષ્મણુસૂરિ-તિથિ સબંધી માટે જ કે બીજા વિચારો માટે ? પ્રતાપસૂરિજી-દેવસૂરતપાગચ્છ શ્રમણસ'ઘે જે ૧૦૦ ની સમિતિ નીમી છે તેમાંથી હવે નાની સમિતિ નીમે છે, બધાએ મંજુર કર્યું !!! ૫૦ભાનુવિł૦-૧૦૦ ની સમિતિ નીમી છે તે આપણે જ નીમી છે. જે તે વખતે જ કેશુભાઈએ સૂચના કરી હાત તા આટલા સમયબગાડ ન થાત. નંદનસૂરિજી મહારાજે પુણ્યવિમ૰ને જાહેરાત કરવાનું કહ્યું. (આ કિમિટના કામમાં કમિટિવાળા જ મેસે, આચાર્યાં જ બેસે તે વાતના આગ્રહ સામા પક્ષે ખૂબ કર્યાં.) પ॰ભાનુવિ॰-D. આ સૂરિસ'મેલન નથી, મુનિસંમેલન છે. કેશુભાઈના નિવેદનમાં પણ મુનિ સ’મેલન છે, અમને આવું સાંભળવાન અવસર કયારે મળશે ? સાંભળવાની ઈચ્છા છે. જો આપ (આચાર્યાં) અનુમતિ નહિ જ આપે તે અમારી કાંઈ આગ્રહ નથી. નંદનસૂરિજી–અમારી તેા (મુનિએ એસેસાંભળે તેમાં) સંમતિ ના નથી. જેની ના હાય તે જાહેર કરે. છે જ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજા દિવસની કાર્યવાહી કર ૨૯ લક્ષ્મણ—િઆવવા–સાંભળવાની બધાને છૂટ છે. પંભાવિ. D.-(તે સૂરિઓને જ આગ્રહ કેમ છે?) શું સૂરિ પુંગવે જ બધે પહોંચી વળવાના છે? ક્ષેત્રો તેઓ જ બધા સાચવવાના? (વિનંતિએ) આવે ત્યાં તે અમેને એકલે છે. (અને અહિં એમને જ હકક) હવે (ભલે) આચાર્યો બધે પહોંચી વળે! (મુનિઓને) સાંભળવાના દ્વાર બંધ શા માટે? હસાહસ. અને બધાએ સાંભળવાની છૂટ જણાવી. જંબુસૂરિ-૧૦૦ ની સમિતિ હવે નાની સમિતિ નીમે છે. નંદનસૂરિજી-ના, તપાગચ્છ શ્રમણ સંઘ આ સમિતિ નીમે છે. જબૂસૂરિજે ૧૦૦ની સમિતિ (આ) નાની (સમિતિ) નીમે તે ૧૦૦ ની (સમિતિની) કામગીરી દેખાય. પંભાવિ. D–૧૦૦ ની સમિતિએ આ કામ સિવાય કાંઈ કામગીરી નથી કરી એમ કેમ કહે છે? આજ સુધી આટલા કલાકે એમને એમ ગાળ્યા, તે કાંઈ ઓછું છે? હસાહસ. પુણ્યવિમર-અખાત્રીજે તપાગચ્છમણસંઘે અહિ એકત્રિત થઈને જે ૧૦૦ ની સમિતિ નીમી છે, તેજ શ્રમણસંઘ, ઘટાડીને એક નાની સમિતિ નીમે છે. તે કઈ રીતે? તે હવે (બેશુંપણ તેનું સૂચન (જણાવું છું કે અહિં જેટલા સમુદાયે ભેગા થયા હોય તેમના બબ્બે, એટલે કે-એક આચાર્ય અને તેની સાથે એક બીજી વ્યક્તિ) અને જેમાં એક જ આચાર્ય હેય તેઓ (પિતાની સાથે) એક બીજી (વ્યક્તિ) ને લાવી શકે. અને જેમાં આચાર્ય ન હોય તેઓ તે એકેક વ્યક્તિ આવે. વળી જે આચાર્ય ભગવંતે અહિં છે તે બધા સમિતિમાં બેસી શકશે. પંભાનવિજયજી મહારાજે જે વાત મૂકી તે વાત વિચારવા જેવી છે. આપણને બધાને સાંભળવાની તમન્ના હોય જ. કડવી મીઠી ચર્ચાના સંભારણું ભાવિમાં ઉપયોગી તે થાય જ. ગત સંમેલનની For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન કાર્યવાહીને અનુભવ આ વખતના સંમેલનમાં ઉપયોગી લાભે છે. આજના ન્હાના સાધુઓ પણ ભવિષ્યના વારસદાર હોઈ તેઓને ચાઓએ પિતાના વડિલેએ કેવી કડવી-મીઠી ચર્ચાઓ કરી મેળ સાપે? તે બધે અનુભવ મેળવવાની દષ્ટિએ પણ ઉપગી છે. આમાં જે ઉપગી (સાધુઓ) હેય તે સૂચવાય. આપણા સમુદાયે કેટલા ઉપસ્થિત છે? તે બધામાંથી એક-બે વગેરે બા. - ઉપસ્થિત થાય. બાકી રહેનારા પિતાના વડિલેને ચિઠ્ઠી દ્વારા (જણાવવી હોય તે વાત) જણાવી શકે છે. કારરિ-૧૦૦ ની સમિતિ કાયમ રહે છે કે વિસર્જન થાય છે? પુણ્યવિમ–૧૦૦ ની સમિતિ તે કાયમ જ છે. નહિંતર દફતરમાં તે છે જ. એમાંથી આ નીમાય છે. તે ૧૦૦ ની (કમિટિ) પણ માન્ય છે અને આ પણ માન્ય છે. આ જે નીમાય છે તે સમિતિ, ૧૦૦ ની બાધક નથી. કારસરિગત સંમેલનમાં જે નાની કમિટિએ બનેલી તે બધા (શ્રમ) એ નીમેલી ? (કે-કમિટિએ?) (ગત સંમેલનની નાની કમિટીમાં) ચારેયનાં નામ ગણાવ્યા. પુણ્યવિમર-૭૦ ની (હતી, પછી) ૩૦ ની હતી પછીની થઈ ધર્મસાગણિ-પ્રથમ ૧૧૦ હતા. પછી ૭૦-૩૦ અને ૪ થયા, પણ તેઓનું કામ રીપેટનું હતું. (નિર્ણયનું નહિ.) કારસૂરિ–તેઓની નિમણુંક શ્રમણ સંઘે કરેલી કે ખાનગી થએલ? પુણ્યવિભ૦–ચાર અને નવની કમિટી થઈ તે શ્રમણસંઘની (નીમેલી હતી. રામચંદ્રસૂરિ–ચાર અને નવની થઈ તેની તેની ચર્ચા પરસ્પર જ થઈ. નંદસૂરિજી-તમે ચાર જણે ચર્ચા કરી ૩૦ ને સપિ અને ૩૦ વાળાએ ૯ ને સેપવાનું (એમ થયેલું હતું, For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા દિવસની કાર્યવાહી કે ૩૧ નંદનસૂરિજી. ના, ના, તેઓએ કાચે ખરો તૈયાર કર્યો છે. પાયવિમeઈ - એકમત થવાની વાત જ ન હતી. “તમારે આ પ્રશ્નને એગ્ય રીતે છણાવટ કરી રીપેટ કરી લાવે.” (આ જ વાત હતી.). રામચંદ્રસૂરિ-મને એ ખ્યાલ છે કેચારને એક મત થવા માટેની (હતી) નંદસૂરિજી સંમેલનમાં ૧૦ ના પટ્ટકમાંનું લખાણ વાંચી બતાવ્યું ૭૨ પછી ૩૦ નિર્ણય કરવા માટે કાચ ખરડો ચારને સે, એટલે નક્કી થયું કે-૪ ની નિમણુંક ખરડે તૈયાર કરવા માટે થયેલી. રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ તે રહીને ? પુણ્યવિમએ તે રહી જ છે. કારરિ-આજે જે નીમાય છે તેને કામ શું કરવાનું છે? પુણ્યવિમર-બેલી શકશે તે જ, બેસી શકે બધા, બીજાને એલવું હોય તે વડીલને સૂચના કરી શકે છે. એંકારમૂરિ-હવે નવી જે નીમાય છે તે “૭૦ માંથી ૩૦ ની થઈ, ૩૦ માંથી ૪ની નીમાઈ” તેમ આ ૧૦૦ માંથી નિમાશે ને? " પ્રતાપરિણ-ચારની નીમી તે પેટા સમિતિ હતી. ૩૦-૭૦ ની કાયમ છે. (હતી) નંદસૂરિજી-હવે નવી નીમવી હોય તે તે સમિતિ પણ નીમી શકે છે, શ્રમણ સંઘ પણ નીમી શકે છે. જયકીરૂિ-૧૦૦ ની સમિતિમાંથી આ નીમાય છે તે બાકીના સભ્યને શું કરવાનું? જો હવે શમણુસંધ નાની સમિતિ નીમે છે તે પ્રથમની વિસર્જન કર્યા વિના કેમ નીમાય? વચ્ચે પંભાનુવિ અને લક્ષ્મણસૂરિ બેલ્યા, જેને નંદનસૂરિજીએ શક્યા કે-પૂરૂં સાંભળે. જયકીર્તાિ–જે ૧૦૦ માંથી નાની નીમાય છે, તે બાકીનાને શું કરવું? For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પુણ્યવિમ-જે બાકી છે તેઓ રહે જયકીર્તિ–મારી અનુરેધપૂર્ણ વિજ્ઞપ્તિ છે કે બંધારણીય રીતે આ પ્રશ્ન વિચારવાનું છે. પ્રથમની કમિટી વિસર્જન થયા વિના નવી નીમાય તે ઉચિત નથી. પંરભાવિD.એ વાત વિચારવા જેવી છે. (મકરીમાં) હસાહસ - જયકીર્તિએ ગંભીરતા જાળવવા વિનંતિ કરી. પં.રાજેન્દ્રવિડનાનીને જે સોંપાય તે કરશે. પં પ્રેમવિતથા પંસુબોધવિ –(નાની કમિટીની વાતચાલે છે તેમાં જયકીર્તિ આવી આવી) વચ્ચે વાતે મૂકે છે એ ઠીક થતું નથી.) પંસુબોધવિ-જે પધાર્યા હોય તેમના બે અને ન પધાર્યા હેય તેને એક એમ કેમ? રામચંદ્રસૂરિ-આમાં શ્રમણ સંઘ મળી જે સમિતિ નીમે (તેમાં) બધા આવવાના, કેઈ ન આવે એ ઈરાદે નથી. શાંતિથી કામ ચાલે એ ઈરાદે છે. ૧૦૦ ની સમિતિ એટલે એમને બેલવાને અધિકાર છે. હવે તે ૧૦૦ ને એમ લાગે કે-આપણાથી આ કામ શક્ય નથી એટલે એમાંની સમિતિ નીમે. જે દરેક વખતે શ્રમણ સંઘની સમિતિઓ નીમવા માટે જરૂર પડે તે તે ઠીક ન કહેવાય. જે જે સમિતિ નીમાય તે પિતે પિતાની કાર્યક્ષમતાને વિચાર કરી પેટા કમિટી નીમે. તેમાં આખા શ્રમણ સંઘની શી જરૂર? (અને કમિટી જ કમિટી નીમે) તેમાં શ્રમણસંઘનું ગૌરવ સારું રહેશે. પ્રતાપસૂરિજી-જે ૧૦૦ હશે તેમાંથી નીમાય એમ રાખીએ તે હવે સમુદાયવાર નીમવામાં કેટલાક નવા આવશે તે ૧૦૦માંથી નાની નીમાય છે) એમ કેમ (બને)? - પંભાવિત P–પ્રથમની ૧૦ની સમિતિનું ગૌરવ શું? હંસારમ–પ્રથમના સંમેલનમાં ૧૧૦ની નીમણુંક શ્રી શ્રમણસંઘે કરેલ, તેમાંથી ૭૦ની અને ૩૦ની નીમણુંક શ્રમણસંઘે કરેલ. છે. તે રીતે આ (નાની કમિટીની) વાત (સમજવી રહે છે.) ૧૦૦ની For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ # ત્રીજા દિવસની કાર્યવાહી ૩૩ સમિતિએ આ (નાની સમિતિ નીમવાનું) કામ કર્યું હેત તે પેટાકમિટિ કહેવાત, પણ આખા શમણુસંઘે આટલે પ્રયત્ન કરીને આ વાત (નાની કમિટી નીમવાની વાત) નક્કી કરી છે, એમ લેખાય અને તે જ ગૌરવાસ્પદ છે.) માટે હવે ૧૦૦ની કમિટી નીમે એ વાત શા માટે? પ્રેમસૂરિ રે અમારે આ જીદ નથી, અમે તે વાત મૂકી રામચંદ્રસૂરિ છે. એ માટે કામ રોકવાની જરૂર નથી. સભામાંથી–પ્રથમના મુનિસંમેલનમાં ૧૧૦માંથી ૭૦-૩૦ નીમાયેલ છે. બધા શમણસંઘે નહિ. “મુનિસંમેલનને પક” વંચાણે ૭૦માંથી ૩૦ની નમાણે તે વાત નકકી થઈ. પ્રતાપસૂરિજી-શ્રી સુવિજયજીના પ્રશ્નને જવાબ બાકી રહો છે. પુણ્યવિમ-શ્રી સુબોધવિજયજીને પ્રશ્ન છે કે-અહિં હાજર હેય તેને મેં અને અનુપસ્થિત હોય તેને એક એમ કેમ? પપ્રેમવિદરેક સમુદાયના બળે આવવાના છે. પુણ્યવિભ૦-પ્રતિનિધિ નીમવામાં આવે તે એક જ, સમુદાયદીઠ આવનારા આચાર્યો પણ સાથે એકેક વ્યક્તિ લાવે. પ્રતિનિધિ બે ન હેય. રાજદ્વારી ક્ષેત્રે વાત જુદી. સામાન્ય ધરણે પ્રતિનિધિ એક હોય. Thણ બેસી શકે? તે બાબતની શાસનપક્ષમાં આપસ-આપસ વિચારણા થઈ.] પુણ્યવિમ-સમુદાયના નામે લખીએ. (૧) પૂ આ શ્રી ઉદયસૂરિજી મહારાજ... નંદનસૂરિજીએ વચ્ચે જ સૂચના કરી કે-“પૂનેમિસૂરિજીમના સમુદાય તરીકે ? એમ લખે. રામસુરિજી-આ સંકલના મુજબ તે આપણે પાછા ૭૫ની સંખ્યામાં આવી જઈએ છીએ. આને શું અર્થ? For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; : - રામસૂરિજીમ –હંસસારામની મંત્રણા. રામસૂરિજી-આપણે જે પદ્ધતિ અપનાવી છે, જે સંક્ષેપની ઈચ્છા રાખીએ છીએ તે પણ મુશ્કેલીભર્યો માર્ગ છે. છતાં કામ ચાલે તેમ હોય તે કાંઈ વાંધો નથી. પ્રતાપસૂરિજી-સમય થઈ ગયેલ છે. આજનું અધુરૂં કામ - કાલે રાખીએ. સભામાંથી સમુદાયનાં નામ લખે, વ્યક્તિઓનાં નામે કાલે લખીશું - પુણ્યવિમ-અહિં જે સમુદાયની નેંધ થઈ છે (તેમાં) આ તરફથી (સામાપક્ષે) ૧૧ આવ્યા છે. આ તરફથી ૨૨ આવ્યા છે ૩૩૪ર૬૬ થવા આવ્યા છે. પ્રતાપસૂરિજી-હવે બાકીનું કામ આવતીકાલ ઉપર રાખીએ તે ઠીક. - લક્ષમણરિનામ તે સંભળાવે, પ્રતાપસૂરિજી-આવતી. કાલે વાત. રામસુરિજી-સમયનિર્ણય કરે. સર્વમંગલ ૪ વાગે | દિવસ ૪થો-–વે શુ. ૬ શુક્રવાર ૧૨-૨૫ મીનીટે પૂછ ઉદયસૂરિજીમનું મંગલાચરણ. ખાનગી મંત્રણાઓ, શાસનપક્ષમાં. કેશુભાઈ-ગઈકાલે સમેલન પૂરું થયા બાદ દેશાઈપિળની પેઢી સુરતને તાર આવેલ. પુણ્યવિભદ-ગઈ કાલે આપણે વિચાર કર્યો કે-૧૦૦ની જે સમિતિ છે તેમાંથી બીજી એક સમુદાયવાર પ્રતિનિધિ વગેરેની નાની સમિતિ) નીમવી. તેને પરિણામે જે સમુદાના નામે લખાવ્યા તે નામ એટલા બધા છે કે-જે સમિતિ હતી તેના કરતાં વધુ નામે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ મૈં ચાથા દિવસની કાર્યવાહી H ૩૫ આવે છે! જેથી કામ અગવડભયુ" જ રહેશે. માટે કામ સરળતાથી થાય તેમ કરવું ઘટે. સમિતિ નીમવાની પતાવણીમાં આપણે રહીએ નહિ. ગયા સમેલનના અનુભવ પ્રમાણે ચગ્ય કરવાની જરૂર છે. પરંપરાપક્ષ તરફથી ૩૦-૪૦ (નામા નોંધાયા છે. ) સામાપક્ષ તરફથી ૧૧ (નામેા) હતાં, (તે વધીને) આજે ૪ થઈ આવ્યા છે! હે....સા....હું...... jo! : હવે આમાંથી ચાગ્ય પદ્ધત્તિ સ્વીકારાવી જોઇએ. પ્રશ્નો કઈ રીતે છણુવા ? તેની વ્યવસ્થા થાય તે જરૂરી છે. શાસ્ત્રાધારે અને પર પરા પ્રમાણે જે નક્કી કરીએ : માટે તે ખાખત અમુક જ (એવે) આગ્રહ નથી. આપણે બધાએ વિચારીને નક્કી કરવાની જરૂર છે કે-કાય કેમ સરળ થાય ? તે વિચારવું ઘટે. જો કે વારે વારે નાયતે તરવવોધ; છે, પણ વાદ સુવાદ ન રહે અને વિકૃત પરિણમે તે વિચારણીય રહે છે. કાણુ પક્ષ (તેવું) કરે છે, તેમ મારૂં કહેવું નથી. છેવટે તા આપણે સમજુતી પર આવવું જ પડશે. આપ સહુ વિડેલા છે, ચાગ્ય તાડ કાઢવા વિનંતિ છે. પ્રતાપસૂરિજી—આપ નામ બધા સંભળાવો. કેશુભાઈ -પૂ॰પુણ્યવિજયજી મહારાજે જે વાત કહી તે વિચારણીય છે. મારી વિનંતિ છે કે-આપ આ કમિટિ જે રીતે કરવા ધારા છે. તે અહુ સમય માંગશે. એના કરતાં બે આ બાજુથી તેમજ બે આ બાજુથી અને એક પુણ્યવિજયજીમહારાજ જેવા (બેસે...... પુણ્યવિજયજી મહારાજના વાંધે કેશુભાઇ-ઝટ નિકાલ આવે. ચાર-પાંચ જણાની સમિતિ ચર્ચો કરી નિર્ણય કરે, બધા માન્ય રાખે તેમ મારી વિજ્ઞપ્તિ છે. પુણ્યવિમ-ગઈકાલે મને જે સમુદાયાનાં નામેા આપેલાં તે વાંચું છું. રામચંદ્રસૂરિ–૧૦૦ની સમિતિ કરતાં નામેા વધારે થાય છે, તા કેશુભાઈની વાત વિચારી લઈએ તે કેમ ? For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી ; પ્રતાપસૂરિજી-અમારી ઈચ્છા છે કે-નામ સંભળાવે. પછી કેશુ ભાઈની વાતને વિચાર થશે જ. (સમુદાયનાં નામે સંભળાવવાની શરૂઆત-) ૧ પૂ૦આશ્રી નેમિસુરિજીમ, ૨ પૂ૦આશ્રી નીતિસૂરિજીમ, ૩-પૂ.શ્રી સુરેન્દ્રસૂરિજીમ, ૪-૫૦૫ શ્રી અશોકવિજયજીમ, પ-પૂ૦૫ શ્રી શાંતિવિજયજીમ૦, ૬-૫ શ્રી પ્રતાપસૂરિજીમ), ૭-પૂ આ શ્રી સાગરાનંદસૂરિજીમ૦, ૮-૫આ શ્રી બુદ્ધિસાગર સૂરિઝમ, પૂ૦આ શ્રી વલ્લભસૂરિજીમ, ૧૦-પૂબશ્રી કાંતિવિજયજીમ, ૧૧-૫ભુશ્રી હંસવિજયજીમ૦, ૧૨-૫૦આશ્રી ન્યાયસૂરિજીમ, ૧૩-૫૦આશ્રી ભક્તિસૂરિજીમ, ૧૪-પૂબુ શ્રી ચારિત્રવિજયજીમ (કચ્છી), ૧૫-પૂ આ શ્રી કુમુદસૂરિજી મ, ૧૬ ભુશ્રી કરવિજયજી મ. (સન્મિત્ર), ૧૭-૫૦આ શ્રી હિમાચલ સૂરિજીમ,૧૮-પૂaઉશ્રી રવિવિમલજીમ,૧૯-પૂ૫ શ્રી હિમ્મત વિમલજીમ૦, ૨૦-૫૦૫ શ્રી મહેન્દ્રવિમલજીમ., ૨૧-૫૦૫ શ્રી મતવિજયજીમ૦, ૨૨-પૂ૦૫ શ્રી હરમુનિજીમ ગઈ કાલના. (આ નામે સમુદાયવાર છે.) નવી યાદી. (કે-જેઓને પ્રાયઃ આમંત્રણ અપાયું નહોતું.) ૧-૫૦આશ્રી પૂર્ણાનંદસૂરિજી, પૂ. શ્રી વિચંદ્રસૂરિજી, ૩-પૂ૦૫ શ્રી સિદ્ધિમુનિજી, ૪-૫૦આ શ્રી ઈન્દ્રસૂરિજી, ૫-૫૦૦ શ્રી અમૃતસૂરિજી, ૬-પૂ૦આ શ્રી વિજ્ઞાનસૂરિજી, ૭-૫૦આશ્રી કસ્તુરસુરિજી ,૮-પૂ૫ શ્રી લલિતવિજયજી, ૯-૫૦૫ શ્રી અવદાલવિજયજી, ૧૦-પૂ.પં.શ્રી મંગળવિજયજી, ૧૧-પૂબુ શ્રી મણિ વિજયજી, ૧૨-૦૫ શ્રી કીર્તિમુનિ, ૧૩-૫૦આ શ્રી જયસિંહ સૂરિજી, ૧૪-પૂબુ-શ્રી દયામુનિજી (૧), ૧૫-પૂબુ-શ્રી ચંદ્રવિજયજી, ૧૬-૫સુશ્રી રામવિજયજી (ર), ૧૭-પૂભુશ્રી સોહનવિજયજી, ૧૮-પૂ૦૫ શ્રી વિદ્યાવિજયજી, ૧૯-પૂ૦આ શ્રી દર્શનસૂરિજી, ૨૦પૂ આ શ્રી ચંદ્રસાગરસૂરિજી, ૨૧-પૂ૫ શ્રી ઉમેદવિજયજીના શિષ્ય મુનિ શ્રી જયવિજયજી. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ મૈં ચોથા દિવસની કાય વાહી !F સામા પક્ષે ૧-૦શ્રી સિદ્ધિસૂરિજીમ॰, ૨-માશ્રી દાનસૂરિજીમ॰, ૩– શ્રી લબ્ધિસૂરિજીમ, ૪-આશ્રી પ્રેમસૂરિજીમ॰, ૫-આશ્રી કનકસૂરિજીમ૦, ૬-આશ્રી ભદ્રસૂરિજીમ૦, ૭-આશ્રી ક્ષમાભદ્ર સૂરિજીમ૦,૮-આ૦શ્રી અમૃતસૂરિજીમ॰,૯-આ૰શ્રી શાંતિચંદ્રસૂરિજી મ૦, ૧૦-૫૦શ્રી માતીવિજયજીમ, ૧૧-૫૦શ્રી પુષ્પવિજયજી. ગઈકાલના નવી યાદી (પુણ્યવિજયજી મહારાજ પાસે) મુનિસ’મેલનમાં નથી આવ્યા તેની યાદી. ૧–હિમાચલસૂરિજી, ર-સમુદ્રસૂરિજી ૩-પૂર્ણીનદ્રસૂરિજી, ૪વિવેકચ'દ્રસૂરિજી, ૫–૦ સિદ્ધિમુનિજી, ૬-રગવિમલસૂરિજી, ૭– પ્રીતિ(ચંદ્ર )સૂરિજી, ૮–ઈન્દ્રસૂરિજી, દ્-ભક્તિસૂરિજી, ૧૦-અમૃતસૂરિજી, ૧૧–વિજ્ઞાનસૂરિજી, ૧૨-કસ્તુરસૂરિજી, ૧૩-૩૦ધ વિજયજી ૧૪-૫’૦ લલિતવિજયજી, ૧૫-૫૦ અવદાતવિજયજી, ૧૬-મુ॰ મણિ વિજયજી, ૧૭-૫૦ કીતિ મુનિજી, ૧૮-મુ॰ નિપુણુવિજયજી, ૧૯૫૦ રમણિકવિ (સિદ્ધિસ્ના), ૨૦-પૂર્ણીનદવિ॰ (વિદ્યાવિના), ૨૧-આા૦ દર્શનસૂરિજી, ૨૨-ચંદ્રસાગરસૂરિજી, ૨૩-મુ॰ જયવિ૰ (ઉમેદવિના), ૨૪-૫ ́૦ ચંદ્રવિજયજી, ૨૫-જયસિંહસૂરિના દયામુનિ, ૨૬-દેવસુંદરજી (જ્ઞાનસુંદરના), ૨૭-૫૪૦ રામવિ૦ (માહનવિ૰ના) ૨૮-૩૦ વિશાલવિજયજી (જય'વિના) ३७ નદનસૂરિજી-પ્રથમ દિવસે જે સમિતિ નીમી તપાગચ્છશ્રમણસંઘ, જે કાયવાહી થઈ તે કાય વાહી તરીકે મે' મારૂ મંતવ્ય રજી કર્યું" હતું, રામચ`દ્રસૂરિએ નિવેદન કરવાનું કહેલ. (તે પછી) ગઈકાલે રામચ'દ્રસૂરિએ નિવેદન કરવાની ના પાડી! તેહવે આ કમિટ નવી નીમવાની વાત શેમાંથી થઈ ? તા (જણાવવાનું કે–) કેશુભાઈની વાતમાંથી થઈ કે–“ સૂરિવયે†ને મેં' આમત્રણ આપેલ છે તેની કમીટી કરવી જોઈ એ, બીજાઓને For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી 66 મેં આમત્રણ આપ્યું નથી, મુનિઓને સાંભળવા બેસવાની જરૂર નથી, એ (પક્ષ) ની પાંચની કમીટી કરવાની વાત કરી, ચર્ચાના વિષય રાખવાના ઢાય, ચર્ચાકરવાની છે, અમુક સૂરિએ કે ગચ્છાધિપતિઓ કે પ્રતિનિધિએ (ને ભેગા લેવા) ની વાત ઉપસ્થિત થઈ ” તેમણે આ વાત રજુ કરી.! ખીજી રીતે તેમાંથી—તે વાતમાંથી વાત વધી ગઈ. “ કાય વાહી કેમ કરવી? તે વગેરે કામ મુનિવરનું છે. (નહિં કે–કેશુભાઈનું.) કેશુભાઈની વાત વારવાર ચલાવાય છે, તેા કેશુભાઈ કહે છે તે પ્રમાણે જ કામ કરવાનું હેાય તે તે કહે તેમ કમીટી નીમાય; નિર્ણય પણ તે પ્રમાણે આપવાના હાય તા તેમણે કાચા ખરડા આપી દેવા જોઈ એ. ‘મેં આ શરતે આપને ખેલાવ્યા છે, આટલા જ મારા આમત્રિત છે. ' વગેરે તેમના (તરફથી) ડેાળાણુ વારંવાર કેમ થાય છે? ” કાઈ એ માંગ્યેા નથી, તે પત્ર કેમ વાંચ્યા ? • તિથિચર્ચા લખેલી છે, ખાર તિથિ લખેલ નથી. ' (છતાં ‘ ખારતિથિની ચર્ચા કરવાની ' એમ કેશુભાઈ અધિકાર બહાર કેમ ખાલે છે ?) સુનિએએ કરવાની વાતમાં કેશુભાઈના સૂચને વારવાર કેમ થાય છે.? ‘મુનિઓને આમંત્રણ કયુ` નથી. ' એવી વાત કેશુભાઈ વાર વાર કહે છે (તા પછી) તમે કહે। તે રીતે ચર્ચા કરવી કે મુનિઓને (ચર્ચા કરવા) બેસાડવા ? 9 9 કેશુભાઇ–મે આપને ગઈકાલે સ્પષ્ટ કહ્યુ` છે કે-દરેક સમુદાયના ગચ્છાધિપતિઓને પત્ર લખ્યા છે અને તે ન આવી શકે તે તેના પ્રતિનિધિને લખેલ છે. ન’દનસૂરિજી-બીજાઓને તમે નથી લખ્યાને ? કેશુભાઈ-મ’આપને લખ્યા છે. લબ્ધિસૂરિ, રામચ'દ્રસૂરિ, માણેકસૂરિમને લખેલ છે. ન’દનસૂરિજી–(આ સિવાય) બીજાને લખેલ નથી ? તપાગચ્છની આ કિમિટ છેતે કિમિટ કેશુભાઈએ આમ'ત્રિત કરેલાની છે કે સમગ્ર શ્રમણસંઘની છે? કેશુભાઈ-તિથિચર્ચા માટે ગઇ કાલે મેં કહ્યું તેમ સૂરિઓ મળીને For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ 1 ચોથા દિવસની કાર્યવાહી કે નંદસૂરિજી-હવે તે) તમે કહે તેમ કરવાનું રહ્યું ને? કેશુભાઈ-તિથિને નિર્ણય કરવાનું કામ આપ સહુને કરવાનું છે. નંદસૂરિજી-તિથિની વાત અમે મૂકેલી તેમાં ચાર અર્થે કરેલ છે. તમારે વચ્ચે પડવાની જરૂર નથી. કેશુભાઈ મારી જવાબદારી પર બધાને લાવેલ છે તે મારે સ્પષ્ટતા કરવાની જરૂર હતી. નંદસૂરિજી-અમારી વચ્ચે પડવાની (તમારે) જરૂર નથી જ. કેશુભાઈ-એ કામ કઈ રીતે કરવું તે આપ શ્રમણ સંઘનું જ કામ છે. હું તે માત્ર કાર્યની સફળતા માટે વિનવણીમાત્ર કરૂં છું. મેં આ દષ્ટિથી લાવ્યા તે જવાબદારીથી વિનંતિ છે. નંદસૂરિજી-કેઈન ભરમાવ્યા ભરમાઈ જઈને આ બધું બેલતા હે તેમ લાગે છે, એમ હોય તે તે તમારા જેવા શ્રાવક માટે ગ્ય નથી જ. કેશુભાઈ-મેં મારું જે વક્તવ્ય કર્યું છે એમાં પક્ષની ભર માવાણીથી કર્યું છે તે આપની વાત ગલત છે. નંદનસૂરિજી-મેં જે મંતવ્ય રજુ કર્યું છે તે પછી તમારે વક્તવ્ય કરવાની જરૂર શી હતી? તમે પત્ર વાંચે શા માટે? કેશુભાઈ–માર પત્ર ખાનગી છે? નંદનસૂરિજી-અહિં (વાંચ વાની) જરૂર શી હતી ? - કીર્તિ સાગરસૂરિ–આપણે હવે ફરીથી વ્યવસ્થાસર કામ શરૂ કરીએ. . નંદસૂરિજી-એમણે વચ્ચેથી નીકળી જવું જોઈએ. - કેશુભાઈ હું માનું છું કે-આ મારું કામ નથી. આપનું કામ સીધું થતું હોય (થાય) તેટલા માટે જ બેસું છું) કસ્તુરભાઈ કહી ગયા છે કે આપણી સામે ભારતવર્ષની મીટ છે તે (થી) વ્યવસ્થિત સંમેલન કરવું ઘટે. કે, નંદનસૂરિજી-તમે કહેતા હતા કે અમારું કામ ભેગા કરવાનું છે. (અને છતાં) તમે વારંવાર કહે છે કે આમ કમિટિ કરે અને તેમ કરે, તેને અર્થ શું) For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ રાજનગર ભ્રમણ સંમેલનની કાર્યવાહી કેશુભાઇ–તપી જઇને મને આપે એટલાન્યા એટલે હું આન્યા . અને આપને વિનંતિ કરી છે. મે' મારી જવાબદારીથી બધાને આમંત્ર્યા છે. તે માટે નમ્ર સૂચના કરી છે. મેં જે નિવેદન કર્યું" છે તે આપની ભાજ્ઞાથી જ કર્યુ છે. નંદનસૂરિજી-તમે આામ- ક્રમ ગોઠવા,’ (તેમાં) તેમ કરવાની (અમારી) બાંહેધરી છે ? તમે જે (આમંત્રણપત્રો લખવામાં) ગચ્છાધિ પતિઓની નોંધ (કરી છે તે) આપવી રહેશે. (વળી તમારી નોંધ છે) તે સિવાયનાને અમારા નિણ ય માન્ય રહેશે કે કેમ ? કેશુભાઈ—જરૂર તે નામાવિલ હું આપીશ. તે નંદનસૂરિજી–( શ્રમણ્ણાના ) કાર્યક્રમ તમે ગાઢવા છે. એ જ ઠીક નથી. કેશુભાઈ-મેં તે વિનંતિ કરી છે. માફી માંગુ છું. માત્ર સૂચન છે. (અયેાગ્ય કાંઈ હાય તા આપે ના પાડવી હતી ને ?) ૪૦ ન'દનસૂરિજી-તમે કહેા તેમાં અમારે ના પાડવી? ( એ તે ચેાગ્યાયેાગ્યના વિચાર તમારે કરવા જોઈ એ.) તમે નિણુ ય કર્યાં ડાય તેવા ખરડા સામે મૂકી, (મૂકેઃ) અહિ રજી કરો. (જેથી અમા હવે તેમજ વર્શીએ.) જખૂસૂર-કેશુભાઇએ આપણુને સમગ્ર તિથિવિચારણા માટે બાલાવ્યા છે. નંદનસૂરિજી-પત્રમાં તિથિ સામાન્ય છે. એમાં કાંઈ સ્પષ્ટ નથી. એના ચાર પ્રકાર સ્પષ્ટ કર્યાં છે. કેશુભાઇએ તા માત્ર છા અને શ્રોતા રહેવું જોઇએ. મુનિવરોની સમિતિ નીમવી કે સૂરિની ? તે કામ આપણું છે કે કેશુભાઇનું ? (અને એમ છતાં) હવે કેશુભાઇએ (કાંઈ પણ કાર્યક્રમ) ગાઠવેલ હાય તા તે જાણવું જોઇએ. તમને આમંત્રણના પત્ર વાંચવાનું કાઇએ કહ્યું હતું ? કેશુભાઈ-પત્રમાં ખાર તિથિ છે. નંદનસૂરિ૭-(પત્રમાં) ‘ તિથિવિચારણા માટે ’ એટલા જ શબ્દો For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કા ચોથા દિવસની કાર્યવાહી કર ૪૧ છે ને? (“બાર તિથિ” શબ્દ નથી છતાં) તમે તે ઉપરથી બાર તિથિ (શબ્દ) કેમ (વધારે) બેલ્યા? કેશુભાઈ-એને એના (તિથિવિચારણ” શબ્દના) બે અર્થ થાય. નંદનસૂરિજી-એમ તે એના અમે ચાર અર્થે હેડીંગમાં કર્યા છે. જે પ્રથમથી જ આ પ્રમાણે બાર તિથિને) વિચાર કરવાનું છે, એ વાત હેત તે તે વાત (પત્રમાં) તમે સ્પષ્ટ કરી જ હેત. કેશુભાઇએ ઉગ્ર થઈને જવાબ આપ્યા. નંદનસૂરિજી-તમારે (તમારાથી) પત્રમાં નહિ હોવા છતાં બાર તિથિ (શબ્દ) બલાય કેમ? કેશુભાઈ–ઝઘડો જ એને છે. નંદનરિજી-ઝઘડે છે જ નહિ. મેં પ્રથમ મારા મંતવ્યમાં જે કહેલ કે-(પૂર્વમહાપુરુથી લઈને આજ સુધી બધાએ ૧૨૫વને અખંડ રાખીને) આરાધના કરેલ તેના ઉપર તે પક્ષે સમજીને જ વાત રજુ કરવી જોઈએ. કેશુભાઈ આપે જે વાત કરી તે ઠીક છે, પણ તેથી બારતિથિની ચર્ચા ન કરવી?) રામચંદ્રસૂરિ-હેતુપૂર્વક નિવેદન મેં નહોતું કર્યું. કેશુભાઈને પત્ર જે અમારા ઉપર આવેલ તેના આધારે અમે સમજેલ કે શાસ્ત્રધારે સકલ આચાર્યો તિથિના નિર્ણયની વિચારણા માટે એકઠા થાય છે તેથી) મારે આવવું જ ઘટે. તિથિ માટે સંવત્સરીને જ વિગ્રહ છે એમ નથી. બાર તિથિની વાત પણ છે. કેશુભાઈએ પિતાની સ્વચ્છબુદ્ધિથી સહુને ભેગા કર્યા છે. આપણે મતભેદ વધે એવું કાંઈ કરવા ધારતા નથી. મુનિસંઘમાં એકમ થાય, પરિણામે શાસનપ્રભાવના થાય, આ શુભ ઈરાદાથી કેશુભાઈએ પવિત્ર મહેનત કરે (લ છે.) એમાં ક્યાંય વિક્ષેપ પડે તેમ લાગે તે કેશુભાઈ મહેનત કરે તે સદ્દબુદ્ધિ છે. તેમણે પિતાના નિવેદનમાં પત્ર વાંચે ઉચિત લાગે છે માટે વાંચે. એ વાત એમણે કહી. નિવેદન કરતું નથી, પણ વિચારે સ્મૃતિબદ્ધ ન રહે તે માટે છે.) For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કર કા રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . 1. મેં ગઈકાલે નિવેદન આપવાની ના પાડેલ તે “વજુદ નથી” માટે નહિ આપેલ (એમ નથી.) ગઈકાલે ને પાડેલ પણ આજ આપું છું. - નંદનસૂરિજી-નિવેદનમાં વજુદ નથી માટે નહિ આપેલ) એમ કેણે કહ્યું છે? રામચંદ્રસૂરિ-આપે જેમ આપના પક્ષની વિચારણું સ્પષ્ટ કરવા નિવેદન કર્યું તેમ અમારા પક્ષ માટે હું આ નિવેદન કરું છું. બારતિથિની વિચારણા વિના તિથિચર્ચા થાય એ શક્ય જ નથી, થઈ. શકે જ નહિ. અત્યારે જે કંઈ સંઘમાં નિર્ણાયકતા ચાલુ છે, રાજદ્વારી બાબતમાં કેમ વર્તવું? ઈત્યાદિ પ્રશ્નોની વિચારણ (થાય એ) સ્થાનિક અમદાવાદના સંઘની ઈચ્છા છે. - જ્યારે જ્યારે પૂછવું હોય તે કેને પૂછવું? કસ્તુરભાઈ મારફત મેં જાણ્યું છે કે અમારે વિચારપ્રસંગે કેને પૂછવું ? તિથિ સંબંધી કેશુભાઈએ જે આપ (રામચંદ્રસૂરિએ કરેલું નિવેદન) अनंतलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः नमो त्थु णं समणस्स भगवओ महावीरस्स श्री शंखेश्वरपार्श्वनाथाय नमः। ( શ્રી સંઘને માન્ય લૌકિકટીપ્પણામાં જે જે તિથિઓની હાનિવૃદ્ધિ આવે તેને માન્ય રાખી આરાધના કરવાના અનેક શાસ્ત્ર પાઠ મેજુદ છે, તે ઉલેખેથી વિચારતાં બારતિથિની હાનિ-વૃદ્ધિ વખતે)પૂર્વ પૂર્વતરની હાનિ વૃદ્ધિ ઘટી શકે જ નહિ. જે કે-આવી પરંપરા કેટલાક સમયથી ચાલે છે. કે ગઈકાલે એટલે મેં આ નિવેદન ગઈકાલે લખી રાખેલ એટલે પરમદિને એમ સમજવું.] નિવેદન કરેલ તેમાં બાર તિથિની હાનિવૃદ્ધિ પ્રસંગે પૂર્વ પૂર્વતરની હાનિ વૃદ્ધિ કરવાની ચર્ચા કરાય નહિ, અમારા પક્ષને કહેવામાં આવેલ કે તે સ્વીકાર કર્યા પહેલાં અમારી For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ - ન - ૧ - 1 ચોથા દિવસની કાર્યવાહી ; ૪૩ કાંઈ વાત કરવી નથી. અમે એમ કહેલ કે-અમને અમારી વાત એટી સમજાવવામાં આવે તે અમે સુધારવા તૈયાર જ છીએ. પણ એના માટે ચર્ચાના દ્વાર બંધ કરી દેવા એ ઠીક નથી. જે ૧૦૦ની સમિતિ નીમવામાં આવેલ છે તે પિતાનું કામ શરૂ કરે. ત્યાં આ રીતે કામ અટકાવવું, તે કેશુભાઈની મૂકેલી (વાત) ને વિચાર કરીએ નહિ અને આ સંબંધી કાંઈ ન કરીએ તે ઠીક નહિ. - બાર તિથિની ક્ષય-વૃદ્ધિની વાતને વિચાર કર્યા વિના સંવત્સરીને વિચાર થઈ શકે જ નહિ. બાર તિથિ માટે એક નિયમ, સંવત્સરી માટે બીજો નિયમ, કલ્યાણક માટે ત્રીજે નિયમ. આ ઘટિત જ નથી. છતાં આપ આ સંબંધી કંઈપણ વિચાર કરવા ન માંગે તે ઠીક નથી. નિવેદન આપવાની પ્રથમ હારૂપે થયેલ, પછી ના પાડેલ, ફરી છેલી વિનંતિ છે કે–આ સંબંધી આપ યોગ્ય વિચાર વિનિમય કરી યોગ્ય ફલ લવાય.” નિવેદન સમાપ્ત. - કેશુભાઈએ પિતાની હાર્દિક શુભેચ્છાથી શુભ પ્રયાસ આદર્યો છે તે સ્તુત્ય છે. કેશુભાઈ વાત રજુ કરે તે અમને અનુચિત નથી લાગતું. ફક્ત તે આપણને યોગ્ય વાત જણાવે તેમાં શું વાંધે? એમાં મને કાંઈપણ વાંધો નથી લાગતું. - અનેક પરંપરા અને વિચારણાઓની આપ-લે કરીયેગ્ય રીતે કામ કરશું તે શાસનને યશસ્વી વિજય થશે. આના માટે મારી સાગ્રહ વિનંતિ છે કે બન્ને તરફથી પાંચ કેદશ ચેડા થડા આચાર્યો ભેગા થઈ બધી વાતે ગૌણ કરી શાંત રીતે વિચાર કરે તે બહુ સારૂ. | લક્ષમણુસૂરિ–આપણે બધે મતભેદ કાઢી શાંતિ કરવાની જ છે. વિલંબ ભલે થાય. પણ આપણે હવે ઝટપટ કામ ચલાવી ગૃહસ્થને બતાવી દેવું જોઈએ કે કામ જલદી આમ પતે. જે વિષય ચર્ચા હોય તેને માટે પાંચ જણ આમાંથી પાંચ જણા આમાંથી એમ થાય તે જલદી પતે. ચંદ્રોદયસાર-પ્રકાશ હાઈસ્કૂલ છે, આપણે પ્રકાશવંતા થઈને નીકળવાનું છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૫ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નંદસૂરિજીતને આમંત્રણ મળ્યું છે? ચંદ્રોદયસા-હા જી. ૧-૩૦થી ૨-૫૫ રીસેસ. ધર્મસૂરિજી-મારે કાંઈક નિવેદન કરવું છે. પંપ્રેમવિવ-કેશુ ભાઈ નથી ! હંસ સામઢ-બેલા. આશ્રી ધર્મસૂરિજીનું નિવેદન ૫. નંદનસૂરિજી મહારાજે બાર પર્વતિથિની આરાધના પરત્વે જે પિતાના વિચારો રજુ કર્યા તેની પાછળ પૂજ્યશ્રીને શો આશય છે, તે મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શક્યો છું કે-૨ની પહેલાંને ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજ્ય પુરુષને જેટલે ખ્યાલમાં છે તેમાં સંવત્સરી બાબત વિચારભેદ–આચરણભેદ થયેલ. બાર પર્વ તિથિ માટે કઈ ભેદ થયે નથી. સંવત્સરીને વિચાર કે આચારના ભેદ પાછળ બાર તિથિને એકપણ દિવસ એક વધતે ન થાય એમ આપણા પૂજ્ય પુરૂએ વિચારપૂર્વક ગોઠવેલ છે એમ મને લાગ્યું છે. એ બાર પર્વતિથિના બાર દિવસેને સ્વતંત્રરીતે જાળવવામાં આવ્યા છે. એ વ્યવસ્થા આપણુ એ વડિલે ગીતાર્થ ભવભીરુ શાસ્ત્રોએ ટકાવી રાખેલ છે, તે પછી પૂજ્ય નંદનસૂરિજી મહારાજે જે વાત બતાવી કે-“આપણા ભૂતકાલીન પૂજ્ય પુરુષોએ બાર તિથિ બાબતની (સાચવેલી) શુદ્ધ પ્રણાલિકા (ને) અપનાવી લઈએ. સંવત્સરીને વિચાર કરવામાં જરાપણ વાંધો નથી. તેમાં અવાન્તરરૂપે (બાર) પર્વની વિચારણા ભલે થાય.” (એ વાસ્તવિક છે એમ મનાવું જોઈએ.) વિચારભેદ અલબત ભલે થાય. ક્ષાયિકભાવે જ વિચારભેદ ન થાય, જિનભદ્રગણિ-મલવાદી-સિદ્ધસેન દિવાકર) માં વિચારણભેદ થએલ. મહાપુરૂષને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હેય કે-જ્યાં સુધી આચરણામાં ન મૂકાયું હોય. જે વસ્તુ પૂજ્ય પુરુ–ગીતાર્થોની સંમતિ વિના આચરણમાં મુકાઈ જાય તેની ચર્ચા શી રીતે હેઈ શકે? ન જ હેઈ શકે) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ચેથા દિવસની કાર્યવાહી ૫ કઈ ગમે તેમ આચરણભેટ સ્વરૂપે કરી લે તેમાં વારેવારે શું આપણું સંઘે તેની સાથે ચર્ચા કરવી? (પંચમીને ક્ષય વખતે) સંવત્સરી બાબત વિચારભેદ (થ હોવા છતાં પાંચમ રાખવામાં) આચરણભેદ થયે નથી. પાંચમની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૫રમાં મારો જન્મ ન હતું. ૧માં મારી દીક્ષા થઈ. પંચમીના ક્ષય પ્રસંગે વિચારભેદ ભલે થયું હશે પણ આચરણભેદ થયે જ નથી. બધાને ખૂચેલ છે કે-પંચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નિંદનસૂરિજી મ.ની બાર તિથિની મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાને દ્વાર બંધ કરવાની વાત જ કયાં છે? પૂઆ૦ નંદસૂરિઝમના હૈયામાં શાસનની એકતાની જે શુભેચ્છા છે અને તે શુભેચ્છાપૂર્વક સરળરીતે જે ઉપાય શાંતિને બતાવ્યું છે, એ અપનાવવા જેવું છે. - નંદનસૂરિજી-કેશુભાઈ સાથે મારે વાત થએલ કે-“ચાલતી પ્રણાલિકા બરાબર નથી (એમ લાગ્યું હોય), કે તેમાં શાસ્ત્રવિરુદ્ધ કાંઈ લાગ્યું હોય, પૂર્વ પુરૂ કરતાં મારે પિતાને) ક્ષયે પશમ વધુ છે એમ લાગ્યું) હેય, અને તેથી તેણે આમ કર્યું હોય, તે પણ ભવભીરુ મહાપુરૂષે પાસે પિતાના વિચાર રજુ કરે, અન્યાન્ય પૂર્વતર જ્ઞાનીઓ પાસે રજુ કરે, પણ આચરણમાં ન મૂકે એ જરૂરનું હતું. એમ ન કરતાં તેમણે જે અમલમાં મૂક્યું તે બહુ જ ગેર વ્યાજબી કર્યું છે. માટે “૧૨માં જે અમલમાં મૂકયું તે ગેરવ્યાજબી છે” તેટલું કબૂલ કરી નાખે. પછી બીજી વાત, આજે કઈ ભળતી વાત અમલમાં મૂકે અને પછી ચર્ચા કરવાની વાત કરે, તે અસંગત છે. માટે અમલમાં મૂકેલી તે વાત પિતાની પાછી ખેંચી લે પછી ચર્ચાની વાત.” રામસૂરિજD-પાકિસ્તાન, ભારત સાથે મૈત્રી ચાહે છે પણ પિતાને (કાશ્મીરમાં રાખેલે) કબજે ખેંચે નહિ (અને સમાધાનની વાત કરે તે તે) સમાધાન શક્ય જ નથી. તે મુજબ આપણે શાસનપક્ષે આ બાબત વિચાર કરે ઘટે કે-અનુચિત કરેલ અમલ પાછા ખેંચી લે તે જ વ્યાજબી છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; રાજેન્દ્રવિડ-પૂ૦ નંદનસૂરિજી મહારાજે જે મંતવ્ય બતાવ્યું તેને સુ તે ઉંડાણથી સમજી શકે તેમ છે કે તેમણે ચર્ચાના દ્વાર બંધ કર્યા નથી. શાસનની શીસ્ત-મર્યાદાની જાળવણી માટે તેમણે આમ કર્યું. ગંભીરવિજયજી મ. રાજેન્દ્રસૂરિપત્રમાં એમ લખાચેલ છે કે-“ઉપસ્થિત પ્રામાણિક વિચારધારા સામે પ્રબલ પૂરાવા ન હતા તેથી સંઘ કરે તે સહી.” (પિતાની વિચારધારા) સાવ સાચી હોય તે પણ શાસ્ત્રની આજ્ઞાની (પરંપરાની) શિસ્તનું પાલન ન કરી, (કેઈ સાધુ) હેટ પહેરવાને આગ્રહ કરે એટલે કેકોઈ સાધુ એમ કહે કે-આજના વૈજ્ઞાનિકયુગમાં આપણે ક્રાંતિ કરવી જોઈએ અને એમ વિચારી માથે હેટ મૂકીને આવે અને પછી કહે કે-આ પ્રમાણે ન થાય એ શાસ્ત્રને પાઠ બતાવવાપૂર્વક ચર્ચા કરે; તે આપણે કહેવું જ જોઈએ કે-કેઈપણ સાધુ તે છે? જે નથી જ, તે પહેલાં હેટ કાઢી પછી આ ચર્ચાને આગ્રહ રાખ.” એમ કહીએ, એ જેમ શાસનની અવિચ્છિન્ન વ્યવસ્થા જાળવવા માટે જ છે, તેમ પૂ૦ નંદન સૂરિજીમનું તે વક્તવ્ય પણ શાસનની ૧૨ પવને અખંડ રાખવાની પ્રણાલિકા જાળવવા માટે જ છે. એને બદલે “પૂરાવા નથી, શાસ્ત્રના પાઠે નથી, એમ ન માને અને ન બેલે. - વિચારે આપણું ભલે આપણે જુદા રાખીએ પણ આચરણ તે આપણે સંઘમાન્ય માર્ગે જ રાખીએ તે એક પળને પણ વિલંબ કર્યા વિના મૂળમાર્ગે આવી શકાશે અને પછી નવે માર્ગ પણ વિચારાશે.) - નંદરસૂરિજી-અરે! મિચ્છામિ દુક્કડું દેશું આપણે જો એમને માર્ગ સા હશે તે. - પંરાજેન્દ્રવિડ D.-(મિચ્છામિદુક્કડની વાત બદલ) ગીતાર્થો ભલે કાંઈ કરે. પણ ૧૯૯૨ પહેલા કે-તે સમયે વિચારભેદની (વાતને) આચરણમાં મૂકવાની વાત અજુગતી કેટલી? મધુરી પરિપાટી મૂકી! માસધરના પચ્ચક્ખાણ પણ શાસન પક્ષની મુજબ આપ્યાં હતાં અને પછી ગરબડ કરી છે! બનાસકાંઠામાં બૈરાઓ સવારે તે કપડાં ધોવા For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ | | ચોથા દિવસની કાર્યવાહી ૪૭ ગયાં હતાં અને સાંજે તાર મળે કે-પજુસણ (આવતી કાલને બદલે આજથી) બેઠા અને સંવત્સરીની અચાનક જ પરાવૃત્તિ થઈ !! સંવત્સરી પછી તે તેમણે પણ આસો માસ સુધીમાં પર્વતિથિની ઘટવધ તેમનાં પંચાગમાં નથી કરી ! પરંપરા મુજબ જ વર્યા છે. આગાઢયેગને અનાગઢ કરી નાંખ્યા છે. સકલસંઘને પૂછયા સિવાય ઘણી પરંપરા ફેરવી નાખવામાં આવી. બીજી કેટલીક પરંપરાઓ સંઘની ફેરવી નાંખી તે તે ઘણી એવી બીજી (પરંપરાઓ છે કે- જે ફેરફાર માંગે છે તેવીને) ફેરફાર કરવા જેવી સુધારવા લાયક પરંપરાઓને ન ફેરવતાં આચરણમાં આ જ એક તિથિની વાત કેમ લેવામાં આવી??? ચર્ચાના દ્વાર બંધ નથી. વિચારભેદને કાયમ રાખી આચરણને ભેદ ટાળી શાસનના ઉદય માટે આજ એક વાત આપણે કરવા જેવું - પૂ૦ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ (જણાવે છે કે-) શાસ્ત્રમાં જે વિહિત ન હોય અને ચિરપ્રરૂઢ અને ઉપશમરસમાં તરબોળ હોય તે (તેવા મહાપુરુષની તે) પરંપરા ઉથાપે નહિ, તેને આદરણીય માને. તેને ચાર-પાંચ કલેકે વિચારણીય છે. સમાપીર............મિત્તિ મા ]િ સમપિતામાં - સાગર સમાન ગંભીર ધીમાન્ પિતાના અભિમાનથી માર્ગને ભેદ નથી. દુનિયામાં ઉપસ્થિત શાણે પુરુષ જેના પર બેઠે છે તે શાખાને તીક્ષણ કુઠારથી છેદત નથી. કુહાડીની તીણતાની પરીક્ષા આશ્રિત વૃક્ષશાખા પર કરતું નથી. ઉત્સર્ગ રુચિથી કે અપવાદરુચિથી વિચિત્ર જે સાધુના આચારે પિતાનાથી પિતાની કલ્પનાથી ભેદે નહિ, જેનું સૂત્રમાં વિધાન નથી, ચિરકાળથી રૂઢ હેય, કોઈએ નિષેધ કર્યો ન હય, માર્ગના ભેદના ભયથી તેને ઉસ્થાપવા તૈયાર થતા નથી. જેમ જેમ ઘણા શિષ્યથી યુક્ત-બહુશ્રુત હય, ઘણાને માન્ય સમાધિથી યુક્ત પુરુષ શાસન. [ આ વૈરાગ્ય કલ્પલતાન પાંચ મૂળ કલેકે અને તેને અનુ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી વાદ પૂબુનિરાજશ્રી પુણ્યવિજયજીમ પાસે પંરાજેન્દ્રવિજ્યજીએ સંમેલનમાં કરાવેલ.] - પં રાજેન્દ્રવિD-મારી સાગ્રહ-સવિનય સમ્ર સહદય વિનતિ છે કે-મધુર ચર્ચા કરવી. પુરાવા ન હેય-તાકાત ન હેય એમ છે જ નહિ) રામચંદ્રસૂરિ-બીજે કશે નિર્ણય કરતા નથી અને આપણે બીજી વાત પર ચાલીએ છીએ. અમે એમ કહીએ છીએ કે-આ પ્રણાલિકા અવિચ્છિન્નપણે ચાલી આવે છે એ વાત બરાબર નથી. એ વાત અમે ચર્ચામાં કહેવાના જ હતા. પાંચમની વાત. ૧૯૮૯માં તિથિ વિષે [ અત્રે એક એવા વયેવૃદ્ધના શબ્દ છે કે-ઉપસ્થિત બધા કરતાં પ્રાચીન અનુભવથી ભરપૂર છે. આપણે કમનસિબી છે કેતેઓ નથી આવી શકતા.] ૧૫રથી પાંચમ (ને ક્ષય કરવામાં આવે છે) કે-જે ટકાવવા માટે પાંચમના ક્ષયે કેઈએ છઠને ક્ષય કર્યો, કેઇએ ત્રીજને ક્ષય કર્યો. ૧૫રમાં બાપજીએ પાંચમને ક્ષય કર્યો હતે.) નીતિસૂરિજીની આજ્ઞાથી ઉદયવિજયજીએ જે વાત લખી છે [ પુસ્તકમાંથી વાંચી સંભળાવ્યું. ] પર્વતિથિઓને નિર્ણય, પૂર્વે જેને પંચાંગ આધારે થતું હતું પણ તે વિચ્છેદ ગયાથી હાલ બ્રાહ્મણના પંચાંગ જોધપુરી પંચાંગ માનીએ છીએ. આ વખતે પાંચમને ક્ષય છે, “ક્ષયે પૂર્વા” ઉમાસ્વાતિને આ પ્રષિ સંભળાય છે એમણે એથમાં પાંચમ કરેલ. પાંચમ ઉભી નહિ રાખેલ. - પ્રતાપવિજયજીને કાગલ છે. પાલણપુરથી પ્રતાપવિજયજી મહારાજે ચેથ૪પાંચમ ભેળા કરવાનું કહેલ છે. નીતિસૂરિજી મહારાજે ચોથપાંચમ ભેળાં કરેલ. | માટે મારું કહેવું છે કે આવી પરંપરા શુદ્ધ નથી રહી. કેપતિથિઓની ગરબડ ન થઈ હેય. ૧૯૦૪-૧૯૨૮ વગેરે સાત આઠ સાલમાં ગરબડ થઈ છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પક ચોથા દિવસની કાર્યવાહી ; ૪૯ અવિચ્છિન્ન પ્રણાલિકા નથી. અમને ખ્યાલ ન હોય તેથી ચલાવી લીધેલ હોય તેથી પૂર્વના પુરુષની આશાતના લાગે તેમ અમારૂં માનવું નથી. ભીતીયાં પંચાંગ શરૂ નહિ થએલ ત્યારે બે તિથિ પર્વની મનાતી આવતી હતી. ૧૯૮૪માં બે ચૌદશની બે તરસ લખાએલ તે વખતે કલ્યાણકની ચર્ચા ઉભી થઈ કુંવરજી આણંદજી XXXX જૈનધર્મપ્રકાશની ૧૯૪૫ થી પંચાંગ શરૂ થયું. કૈઈની ગેરસમજ ના થાય માટે બે ચૌદશ ન લખાય. બૈરાંઓ વગેરેને બોલવાની ગરબડ ન થાય માટે બે તરસ લખી છે. તેથી જ પ્રથમ તેરસે કલ્યાણક કરવું. આ રીતે ગેરસમજથી આ પર્વતિથિની ક્ષયવૃદ્ધિની ગરબડ ચાલુ થઈ. ૯રમાં આવી ગરબડને આધાર લઈ સંવત્સરી પ્રસંગે ઉદયતિથિને અવગણવામાં આવેલ, બે પાંચમ હતી તે બધી વાતની ઉંડાણમાં મારે જવું નથી. સિદ્ધિસૂરિજી મહારાજે જે પ્રયાસ કર્યો તે એમના જ ગાળામાં પડે કે મારે આજે રવિવાર કરે પડે છે. શનિવાર સાચે પણ... - જ્યારે ચૌદશ-અમાસની ગરબડ થઈ ત્યારે આમ કર્યું નથી. માટે આવી પરંપરા અવિચ્છિન્ન નથી એમ માનીએ... (તમે આ નવું છેડીને આશીર્ણ માગે એકવાર તે આવી જ જાવ) એમ ખોટું દબાણ કરી અમને કહેવામાં આવે તે એ ઠીક નથી. તે પછી ચર્ચાના કારજ બંધ કરાય. ખોટી રીતે દબાણ લાવી અઘટિત રીતે વાત વિચારણને માર્ગ બતાવ્યો, રાજેન્દ્રવિજયજી મહારાજે માગભેદની વાત રજુ કરી...આચરણ શુદ્ધ માની અમારા પર માર્ગભેદને આરોપ લગાવવામાં આવ્યા છે, પણ તે પ્રણાલિકા અવિચ્છિન્ન છે તે સાબીત ન થઈ જાય ત્યાં સુધી આવા આક્ષેપ ઘટિત નથી. આપણે ભેગા બેઠા છીએ એ પ્રસંગે આમ માફી મંગાવવી વગેરે વાત કરવી તે ઉચિત નથી. આપણું ટીકાકારે કહે છે કે-અમારી છઘની ભૂલ પાછળવાળા For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ - ૫૦ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન સુધારે. તેથી આચરણમાં થયેલ વિપર્યાસ...પેટે ચાલી પડેલ... ઘણાને વિરોધ છતાં ન માનવામાં આવેલ. જે કાળ પરિગ્રહધારીને હતે. શ્રીપૂના દબાણ હતા. (તે કાળમાં) એક પાટ, બે પાટ, ત્રણ પાટ ચાલ્યું. (એટલે છતાચાર) એમ માની લેવાનું હોય તે તેવી ઘણી વાતો આપણે માનવી પડશે. વૃત્તિ, અનુવૃત્તિ, પ્રવૃત્તિના શાસપાડે છે. આ પરંપરા શુદ્ધ નથી." (તેમાં કઈ જવાબદાર નથી. તમે જાણે શમણુસંઘ નીમે તેમાં અમે સંમત છીએ. એ પાંચ આચાર્યો જવાબદારી સ્વીકારે, કાગળ નહિ લખું, સાચું પણ સાચું કહેવા તૈયાર ન હયઃ ખરેખર આ પરંપરા આખી શાસ્ત્રસિદ્ધ હેત તે અમે આવું કદી ન કરત. જ્યારે આવા પ્રસંગે હોય ત્યારે પૂછવાપણું રહે જ નહિ. પરંપરા જ યાદ નથી. ૧૭૫ની વાત. ભા૦ ફુટ રને ક્ષયઃ શ્રીપૂજ્ય ૧૩ને ક્ષય કરેલ ઝવેરસાગરજી મહારાજે હેંડબીલમાં જે તિથિને ક્ષય (હેય) તેની (તેવી) જ કરવી પણ સૂઝ એન્ટી વાળી, શાત્રે કહ્યું છે કેઆપણા પૂર્વજોએ પિતાના જીવિતમાં ઘણી ઘણી વસ્તુઓ ખ્યાલ બહાર જાય. વિચારવાના સંયોગો ઉભા ન થયા હોય તેવા પ્રસંગોએ) આપણને જ્યારે જ્યારે સમજાય ત્યારે પકડેલી ખોટી વાત પકડી રાખવી એમ ગુરુઓ કહી નથી ગયા. શિષ્ય શાસ્ત્ર મુજબ ફેરફાર કરે તે) તેમાં કાંઈ અનુચિત નથી. મહાપુરુષોની વાતે– –માર્ગભેદ-માર્ગ વિક્ષેપની બુદ્ધિ જન્મી નથી, આજે નથી, ભવિષ્યમાં ન જન્મે. આ પરંપરા શાસ્ત્રાનુસારી નથી. માટે મારી વિનંતિ છે કે-જે તિથિચર્ચા માટે ભેગા થયા છીએ તે માટે પ્રેમપૂર્વક વિચારણા કરી સામુદાયિક જાહેર છાપાની જાહેરાત પૂર્વક માફી માંગવામાં જરાય સંકેચ નહિ રહે. આજે માફી મંગાવવી તે સંમેલન અટકાવવા માગે છે. કેશુભાઈ જાણશે કે શાસ્ત્રીય પરંપરા તુટી'કેઈના અજ્ઞાનને લાભ લઈએ તે ઠીક નથી. બેટા પૂરવાર For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ચોથા દિવસની કાર્યવાહી H ሃ થયું તે જાહેરમાં માફી માંગવામાં અડચણ નહિ રહે. સામાપક્ષ તરફથી માફી માંગવાની કે પ્રાયશ્ચિત્ત લેવાની તૈયારી છે ? (એમ જે) હલ્લા લાવવામાં આવે (છે,) તે ઠીક નથી. જે હેતુ માટે આપણે ભેગા થયા છીએ..... બધાને બેસાડવા હાય તા ભલે, ( પણ) દિલ ખેાલીને વાત નહિં થાય. એ શબ્દો દિલ ખેાલીને વાત થઇ શકે, માટા માટા પરસ્પર એસીએ અને વિચારાની આપ-લે થાય તેા ઠીક બંને તરફથી બબ્બે-ચાર-પાંચ કે દશ-દશ લેવાય, એથી આગળ નહિ. પછી એસી શાંતચિત્તે વિચાર કરી પછી માફી માંગવાની તૈયારી સ’પૂર્ણ છે. અત્યારે અમારી તૈયારી નથી. રાષ્ટ્રીયવાતાં શ્રમણુસંધની બેઠકમાં કહેવી તે ઉચિત નથી. પ્રાકિસ્તાની કાવાદાવાની વાત અહિં ઉચિત ન કહેવાય. તમે હિંદુસ્તાન અને અમે પાકિસ્તાન ! હસાહસ. રામસુરિજી-સ’પૂર્ણ ઉપમા આપવાની મારી ભાવના નથી. (દૃષ્ટાંત એકપક્ષીય જ હાય.) રામચ`દ્રસૂરિ–હિન્દુસ્તાન નિઃસ્વાર્થી જ છે, એમ નથી. હથીયારા છેડવાની વાત કરનાર હિંદુસ્તાન, પાકિસ્તાન સામે હથીયાર લેવાની વાત કરે છે. અહિંસાની વાતા કરનારા હિંસાઓ કરે છે! રામસૂરિ૭–૧૯૮૯ની જે પુસ્તિકાના ઉપયાગ કરવામાંઆવ્યે ઉત્ક્રયાવિમ૦ની (બનાવેલી) તે સંબંધમાં મગલવિજયજીમ॰ લખી રહ્યા છે તે વાંચી સંભળાવું છું. છાપેલી ................... વાંચી સંભળાવી. ધસૂરિજી લખાણ ભલે થયું, આચરણા નથી થઈ. રામચદ્રસૂરિ-આચરણા થઈ છે. રામસૂરિ૭–૧૯૮૯માં દાનસૂરિજી મહારાજ તરફથી વીરશાસનમાં જે આવેલ છે તે ખતાવું છું. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પર ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. - રામચંદ્રસૂરિ-પાંચમા ક્ષયે અવિચ્છિન્નનથી, વિવિધ પ્રકારે ચાલતા હતા. એટલું જ માત્ર બતાવવું છે. કેઈ બે તેરશ અમાસ વગેરે પંવિકાસવિદ-૮ની વાત બધાએ વાંચી ન હય, જાણી ન હાય માટે આ વાત વંચાય છે. વાંચવામાં વાંધો છે? લક્ષ્મણસૂરિ ચર્ચામાં ઉતરે. રામચંદ્રસૂરિ-આપણે તે ખુલ્લા દિલે ચર્ચા કરવી છે. પંવિકાસવિએ ૧૯૮ત્ની સંવત્સરી માટેનું લખાણ વીરશાસનમાંથી વાંચ્યું. ઉકેલાસસા -ને ક્ષય કર્યો છે. ૪૪પ ભેગા નથી કર્યા. લક્ષણસૂરિ-ત્રીજન નથી કર્યો. પંવિકાસવિટ-પૂર્વ સિદ્ધિસૂરિજી મહારાજે પ્રણ (પાંચમને ક્ષય) નથી કર્યો એ વાત મુખ્ય છે. ૧૯૮૯ને પ્રથમ ખુલાસે વિરશાસનમને વાંચી સંભળાવ્યું. પૂરહંતસાગરજી મહારાજે આપેલ ૧૯૪૪ને શ્રી ઝવેરસાગરજી મ. ઉપર શ્રી આત્મારામજીમ ને લખેલા પત્ર વાંચી સંભળાવ્યો. વીરશાસન, પર્વતિથિનિર્ણય પૃ૦૫૮૪ વાંચી સંભળાવ્યું) લક્ષમણ રિત્રીજને કેઈએ ક્ષય કર્યો નથી ! માર્ગભેદ કર્યો કે નહિ? ' ધર્મસૂરિજી-સંવત્સરીની ચર્ચા આપણે કરવાની છે. અત્યારે વાત બાર પર્વતિથિની ઘટવધ કેઈએ નથી કરી.” એટલી જ છે. તેમણે શાસ્ત્રાનુસારી સુવિહિત શિષ્ટપુર (ની આચરણ સાચવી છે.) ભાનુવિજયસંવત્સરી બાબત માર્ગભેદને આરોપ કેમ નહિ? ધર્મસૂરિજી-વિચારણા બધી થશે. (તે વખતે એ વાત પૂછજો.) ભાનુવિજયP–(તે પછી) માર્ગભેદને આરોપ બતાવ્યા વિના વિચાર થાય તે ઠીક ! For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ચોથા દિવસની કાર્યવાહી ૫૩ ધર્મસૂરિજી-બારતિથિની વ્યવસ્થા જાળવવા માટે તે આપની) જરૂરીઆત છે. રામસુરિજી-બારતિથિ માટે આપણું આચરણને ભેદ થયે નથી, એટલું જ માત્ર (અમારું) જણાવવું છે. સંવત્સરી બાબત તે આચરણભેદ થઈ ગએલ છે, માટે એને વિચાર પછી. ત્યારબાદ પં વિકાસવિજયજી મહારાજે શાસન સુધાકરમાંથી ૨૦૦૪ની સાલમાં લખેલે લબ્ધિસૂરિઝમને પત્ર વાં. હંસસાગરજી મહારાજે ૧૯૪૪ને આત્મારામજીને પત્ર આપે. પંવિકાસવિએ “ઝવેરસાગરજી મહારાજ ઉપર ઉદયપુરના શરનામે શાંતિવિજયજીને ૧૯૪૪ને લખેલ પત્ર તેમજ ૧૯૮ને મૂલચંદજી મહારાજને રતલામ ઝવેરસાગરજીમ ઉપર લખેલે પત્ર વાંચી સંભળાવે. (કે-જે બંને પત્રોમાં ૧૪-૧૫ કે.)ની ક્ષયવૃદ્ધિએ તેરશની જ વૃદ્ધિ કરવાનું સ્પષ્ટ જણાવે છે.) [સં. ૧૯૪૪ને આત્મારામજીમને પત્ર, સં ૧૯૩૮ને મૂલચંદ્રજીમને પત્ર તથા સં. ૨૦૦૪માં લબ્ધિસૂરિજીએ લખેલ પત્ર આ ત્રણેય ઓરીજનલ પત્રો સંમેલનમાં પૂ૦ હંસસાગરજી મહારાજે રજુ કર્યા હતા. ] હંસ સામ-પ્રશ્નોત્તર રત્ન ચિતામણિને પૂરા. (રામચંદ્રસૂરિજી કહે છે કે-૧૯૪૪થી જ પંચાગમાં બે તેરશ આદિ થવા માંડ્યા છે તે) ૧૯૪૪ના ભતીયાં પંચાંગ પહેલાં પણ બે તેરસે થતી હતી, એ વાત તે શ્રી આત્મારામજીમ તથા શ્રી મૂલચંદ્રજીમના પત્રથી પણ સાબિત છે. આ શ્રી પ્રેમસૂરિજી મહારાજે ગઈકાલે કહ્યું હતું કે “દાનસૂરિજી મહારાજે બે પૂનમે-બે અમાસે બે તેરશ કરવાનું ચાલીજ નીકળ્યું છે એમ મને સં. ૧૯૬૧માં કહ્યું હતું” તે માટે સંe ૧૯૪૪ને આત્મારામજીમને “એ તેરસ કરવાની રૂઢિ છે એમ સાફ જણાવતે પત્ર પણ મેં પૂછવિકાસવિજયજીમ પાસે પ્રથમ વંચાવેલ છે. એ સાંભળ્યા પછી એ તેરસ કરવાનું ચાલી જ નીકવ્યું For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; છે. એ શ્રીદાનસૂરિજીમનું કહેવાતું કથન, સ્વપ્નમાં સાંભળેલું માનવું જોઈએ. ઉદેવેન્દ્રસાહિમણાંનાં બહાર પડેલાં) મણકામાં પણ પાંચમને ક્ષય ખોટે પ્રચારાય છે. હંસસામ-શાસ્ત્રપાઠની (ચર્ચાની) વાત કરાય છે, પણ તે બધા (પાઠ-અર્થી અને વાક્યો) તેઓ તરફથી કાયાપીને ઉધી રીતે, અવળા અને અસત્ય અર્થો કરીને રજુ કરાએલા છે. તે મેં ૨૦ વર્ષમાં અનેક વખત પૂરાવાઓ અને ઢગલાબંધ શાસ્ત્રપાઠ આપીને સાબીત કરી આપેલ છે. કે-જેને તેઓ હજુ સુધી ખોટા ઠરાવી શકેલ નથી. હજુ પણ ખોટું સાબીત થાય તે હું મિચ્છામિકડું દઈશ. પાછા ખેંચી લઈશ. બાકી શાસપાઠ–શાસ્ત્રપાઠે શું કર્યો કરે છે? જેવા હોંશ હશે તે હજુ પણ તમે ધરાઈ જશે એટલા શાસ્ત્રપાઠો અવસરે રજુ કરીશ–બતાવી આપીશ.” રામસુરિજી–૧૯૪૪માં ચિશુ બે ચૌદશના બદલે બે તેરશ માનવામાં આવી હતી તે વખતે (બે તેરશ કરી હોવાનું તે પછી નક્કી માને છેને ?) જંબુસૂરિ-(શું બેલ્યા તે સમજાયું નથી.) રામસૂરિજી-(શું બોલ્યા તે સમજાયું નથી.) રામસૂરિજીએ ચેપડીમાંથી વાંચી બતાવ્યું. પંપ્રેમવિ-સિદ્ધિસૂરિજી મહારાજે કહેલ. અમે પણ આ વાત માનીએ છીએ. પૂનમના ક્ષયે તેરશને ક્ષય અને (વૃદ્ધિ) બે તેરશ માનીએ છીએ. વગેરે...... પ્રેમસૂરિજી મહારાજે દાનસૂરિજી મહારાજની જે વાત કહી. તે બાબત પાટણમાં આ૦ ભક્તિસૂરિજી મહારાજે તેને કહેલ કે-આત્મારામજી મહારાજ પણ તે પ્રમાણે જ માનતા અને થતા હતા.' - રામચંદ્રસૂરિ-તે વખતે તે માન્યતા હતી, પરંતુ) રિજી મહારાજે (કહેલ તે બરબર છે) ૯રથી (૧૯પરથી For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચોથા દિવસની કાર્યવાહી ; ઔદયિક ચોથ વિરાધવામાં આવી તે ઉપર) આ દાખલે આપવામાં આ (હો) કે-પૂનમના ક્ષયે તેરશને ક્ષય થાય છે તેમ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરે જોઈએ) ત્યારે વિચારણા ચાલુ થઈ કેઆ પરંપરા ક્યારથી થઈ? અને કેમ ? અમે કઈ બીજા હેતુથી પરંપરા ઉડાડી નથી.......માટે ચર્ચા.......માટે..... ૧૯૮લ્માં પદાનસૂરિજી મહારાજે પાંચમના ક્ષયે છઠને ક્ષય (તેઓ) ૯૧માં રાધનપુરમાં ચોમાસું હતા. ( ૧૨માં) બે પાંચમ આવવાની છે. માટે સમજી લેવું જોઈએ કે-૯૦ના મુનિસમેલનમાં આ પ્રશ્ન ચર્ચાણ ન હતું, સર્વગચ્છીય (સમેલન) હતું માટે ૯૨માં વાર્ષિક પર્વ માટે-ચેથ ન વિરાધાય માટે પ્રયત્ન (થ જોઈએ.)... અંતર્ગત વાત નથી કરવી. સિદ્ધિસૂરિમને પૂછાવ્યું (જવાબ મળેલ કે-) આ વખતે બધા ભાશુક જાળવે. આપણે ઓળથે તે બધાની આરાધના જોખમાશે. એ વખતે પંચાંગમાં (એ પ્રમાણે) ઉલ્લેખ ન થા, પણ પછી સંજોગવશાત્ ૯૨ની સાલમાં બધે પ્રયત્ન કર્યો કે-જે (ભાશુપના ય વૃદ્ધિ વખતે ઉદયાત એથ રાખવાની) ચાલુ પરંપરા (સચવાય તે ઠીક) (પર-૧ અને ટલ્માં) બીજાં પંચાગે પકડી (તેમને) છઠને ક્ષય (લઈને પણ ઉદયાત) ચેથ જાળવવાની વાત (હતી.) ઘણું એમ કહે છે કે-પાંચમ જાળવવા પ્રયત્ન કર્યો છે, પણ મારું માનવું છે કે-પર-૧ અને ૮લ્માંચેથ જાળવવા પ્રયત્ન કર્યો છે. - આત્મારામજીમની છઠને ક્ષય કર્યો હોવાની વાતમાં વધે નથી, (પણ ત્રીજને ક્ષય કરનારને) ચેથ જે દિવસે હતી તેન થઈ. ઔદયિક તિથિની આરાધના ન થઈ. બાર પર્વતિથિમાંની આ તિથિ નથી. શાસ્ત્રસંગત પરંપરા ન લાગી, ત્યારે કેવી રીતે કરવું? તે માટે ભાસુબે પાંચમ આવી ત્યારે જેટલી પરંપરા બારપવ ના નામે ચાલે છે તે શાસ્ત્રસિદ્ધ નથી, અવિચ્છિન્ન નથી, બધા મહાપુરુષોએ સંમાન્ય રાખી નથી. કેઈએ કઈ તિથિને ક્ષય કર્યો ને કેઈએ કઈ તિથિને ક્ષય For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કર્યો છે) કે-વૃદ્ધિ માટે પૂછાવ્યું છે (પૂછાયું છે, ત્યારે કેઈએ એમ નથી કહ્યું કે-ક્ષયવૃદ્ધિ ન થાય. માટે આરાધના કેમ કરવી ? તે માટે ક્ષયે વાત કરી...આમ અમને લાગ્યું. વચમાં ગરબડના કાળમાં આમ થયું. મને આ લાગ્યું છે. મારે આ આશય છે, કેશુભાઈને આ આશય સફલ થાય છે. ૧૯૪૪ના શ્રી આત્મારામજીમના (હમણાં વંચાય તે) પત્રમાં પણ એ તેરસ માટે શાસ્ત્રપાઠ નથી, “રૂઢિમાત્ર છે એ વાત બરાબર છે. “તમે રૂઢિ મુજબ જ ચાલજો” એમ અમને પૂર્વજો કહી ગયા નથી. જો એમ પ્રતીત થાય કે-રૂઢિ શાસ્ત્રસિદ્ધ ન હોય તે આપણે (આપણાથી) ફેરફાર કરી શકાય. સામાચારી શુદ્ધ શાસ્ત્રસંગત લાગે તે કરવા તૈયાર છીએ. બધા પાઠના ઉંધા અર્થો કર્યા છે એમ કહેવાયું છે તે તે માટે બધા શમણે વિચાર કરશે તે જણાઈ આવશે કે શું તથ્ય છે? જે પ્રમાણે રજુ કર્યા છે તેના જવાબ ગ્ય છે કે નહિ? (તે તપાસો.) અમે તમારી સામે) પાંજરામાં આવી ઉભા છીએ. તમે જડતી લેવા માંડે! ધર્મસૂરિજી-બાર તિથિ મહિલી ૮–૧૪-૧૫-૦)) એ ચાર પવનું પ્રભુશાસનમાં વ્યવસ્થિતપણું રહેવું જોઈએ. એની આરાધના સ્વતંત્ર હોવી જોઈએ. એના માટે ઉમાસ્વાતિજી મહારાજે ક્ષો જૂનું નિયમન કર્યું છે. આપના વક્તવ્યમાં ૧લ્પર થી ૯૨ પહેલાં બાર પર્વતિથિમાંની ૧૪-૧૫, ૧૪-૦) એ બે પર્વતિથિ એક જ દિને કરી તે એક પણ પૂરા રજુ કરે. (તે એકપણ પૂરા રજુ તે કર્યો નથી.) - લક્ષમણુસૂરિ-દરેકે આચરી નહિ એટલે વિરોધ ચાલુ રહ્યો! રામચંદ્રસૂરિ-સિદ્ધિસૂરિજી મહારાજે ૧૫માં કરેલા ખુલાસા વખતે કહેલ કે પર્વતિથિના ક્ષયે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિને - ક્ષય કરાય છે તે જુઠું થાય છે, એમ અમે પ્રથમથી માનતા હતા, અંગવશાત્ કરતા ન હતા. આ લેકેએ ઉદયાત ચોથની વિરાધના કરવા માંડી, તમે સાચું કરવા માંડે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ચોથા દિવસની કાર્યવાહી F ૫૭ તે ચારપી અખંડ ચાલી પણ હાય, પરંતુ શાસ્ત્રવિરુદ્ધ હાય તા ફેરવવી જ જોઇએ. એમ અમે માનીએ છીએ. જંબૂસૂરિ-માથાકૂટ. સભામાંથી– હસાહસ. રામસૂરિજી-૧૯૫૨-૬૧-૮૯માં પંચાંગાંતરમાં જવું પડયુ એ તા તમે સ્વીકાર્યું` (ને ?) રામચ’દ્રસૂરિ–ગયા, ૧૯૯૨-૯૩માં પ’ચાંગાંતરમાં ગયા નથી. સિદ્ધિસૂરિજી મહારાજ હાલ જીવતા છે (તે અને ૯૨માં પણ પચાંગાંતરમાં ) ગયા નથી. રામસૂરિજી-આત્મારામજી મહારાજે છડના ક્ષય કર્યાં હતા તે પ૨-૬૧-૮૯ એ પણ સ્વીકાર્યું. રામચ’દ્રસૂરિ-જે કાગળા એમના (હાલ) પ્રગટ થયા તે અત્યાર સુધી કેમ પ્રકટ ન થયા ? આજે આટલા બધા કાગળેા કયાંથી નીકળી પડચા ? હું સસામ-એટલાજ નથી, હજુ તા ધણાય છે ! જે અવસરે મતાવીશ. રામસૂરિજી-૯૨ સુધી એ વાત નથી આવી. ામચંદ્રસૂરિ-પક્ષાંતર થાય છે, મારી તા આજે આ વાત છે. હસસા॰મ-સિદ્ધિસૂરિજી મહારાજની પાસે (થી આ બદલ ખુલાસો માંગવા ઘટે.) આ૦ રામચદ્રસૂરિજીએ તેએની આજ્ઞાથી આ ફેરફાર કરતા હાવાનું સ’૦ ૧૯૯૨માં મુંબઈ લાલબાગમાં પ્રચારવાથી શા. હીરાભાઇ લલ્લુભાઈ એ સિદ્ધિસૂરિજીમ॰ તથા શ્રી લબ્ધિસૂરિજી મહારાજને પત્ર લખીને ખુલાસા પુછાવ્યા હતા, તેના શ્રી સિદ્ધિ સૂરિજીમ॰ તરફથી જે ખુલાસા આવ્યો તે લઇને આ॰ શ્રી રામચંદ્ર સૂરિશ્રમને જણાવેલ. શ્રી સિદ્ધિસૂરિઝમનાતે પત્ર જ તેઓશ્રીને વાંચી સંભળાવેલ. તે પત્રમાં સાફ લખ્યું હતું કે-“ તમારા પત્ર મળ્યા, વાંચી બીના જાણી. તમેા લખા છે તે બાબતમાં અમેા કાંઈ જાણતા નથી. વિશેષ ખુલાસા રૂબરૂ થશે. અમારી આજ્ઞા કે પત્ર નથી, અને હાય તે તેમની(રામચંદ્રસૂરિફ્ળની) For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મૈં રાજનગર ભ્રમણ સંમેલનની કાર્યવાહી પાસેથી કઢાવીને વાંચશેા, ' (શ્રી સિદ્ધિસૂરિજીમ૰ શ્રીના એ પત્ર, તા. ૧૨–૯–૧૯૩૬ના ‘જૈન યાતિ' પત્રના ૧૬ નગરના વધારામાં અક્ષરશઃ પ્રસિદ્ધ થયેલ છે. તે અહિં વાંચી સભળાવેલ.) તે પત્ર સાંભળતા જ આ॰ શ્રી રામચદ્રસૂરિજીએ હીરાલાલભાઈના હાથમાંથી ખેંચીને ફેંકી દીધેલ હતા. ૯૨માં એ પાંચમ આવી ત્યારે તમેાએ લબ્ધિસૂરિમને પૂછ્યુ’ એ વાત પણ ખાટી છે. સ. ૨૦૦૪માં તે તેઓશ્રી, આ શ્રી વલ્લભસૂરિજીમ૰ને તે વખતે બીજા પંચાંગમાંની એ છડે સ્વીકારી હાત તા આપણે જુદા ન પડત.' એમ પત્રમાં લખીને જણાવે છે.. જે પત્રના ખ્વાક પણ સ૦ ૨૦૦૮ના શાસનસુધાકરમાં પ્રસિદ્ધ થએલ છે. જુએ આ રહ્યોઃ-પછી ‘૧૯૯૨માં શ્રી લબ્ધિસૂરિજીમને પૂછાવ્યુ` અને ખુલાસા મળ્યા હતા' એ વગેરે વાત કયાં રહી ? ૫૦વિકાસવિદ્-સિદ્ધિસૂરિજીમ॰ માટે જે વાત કહેવાયેલ છે....પરમાં જેએ ૬૭ વષઁના હતા. ૬૧માં, ૮૯માં તેમણે એમ (પાંચમની ક્ષય–વૃદ્ધિ કરવાનું કાય) ન હતું કર્યું'': તદુપરાંત ૧૯૯૫માં મારા પુછયા પછી (તેઓએ) ખુલાસા કરેલ. (તેમાં પણ તેવું નથી જ જણાવ્યું.) પ હ’સસામ૦-૧૯૯૦ સુધી તા જૈન પ્રવચનમાં તમે તિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' એમ જાહેર કરી છે, છતાં ૮૯માં શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમના ક્ષય કર્યાં હતા, એમ કહેા છે અને ‘એ જ સાચું છે' એમ તમારા (પક્ષ) તરફથી પણ કહેા છે. તે સાચું શી રીતે ? ઈત્યાદિ કહીને ૧૯૯૦ના ભાદરવા માસના જૈનપ્રવચનના અંક ૧૨–૧૩માંનું લખાણ વાંચી સંભળાવ્યું. ધમ સૂરિજી-૯૨ સુધી આચરણાભેદ નથી એ વાત મુખ્ય છે. ઉકૈલાસસા-જે એ ત્રણ પત્રો વંચાયા છે તેમાં પાંચમ ઉભી રખાઈ છે....તેને રઢીયા નથી મળ્યેા. કાનમાં કીધેલી વાત પૂરાવા ન કહેવાય. ધસૂરિજી—૯૨ પછીની વાત પ્રમાણિક નથી, For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ મૈં ચેાથા દિવસની કાર્યવાહી !F ૧૯ રામસૂરિજી-પંચાંગાંતરમાં જવાની વાત વારંવાર કેમ (છાડી દૈવાય છે ?) સિદ્ધિસૂરિજીમ॰ પણ પચાંગાંતરમાં ગયેલા હતા. રામચદ્રસૂરિ-ડુ કારણસર આમ કરૂ છું. સિદ્ધિસૂરિજીમની આજ્ઞા મુજબ માણસ માકલીને બધી વાત (થઇ છે.) ગાડીજી પર પત્ર લખ્યા છે કે-ડું રવિવાર કરૂ' છું. શનિવારે સાચુ છે. હસસાત્મ્ય-સિદ્ધિસૂરિમ॰ (ના તેવા પત્ર હાય તા બતાવો.) નદનરિ૭–૧૯૮૯માં દાનસૂરિજી મહારાજે જે ખુલાસા કર્યાં છે તે પરથી ૧૯૫૨-૬૧માં પાંચમના ક્ષય સિદ્ધિસૂરિએ નહાતા કર્યાં (એમ સ્પષ્ટ થાય છે.) રામચંદ્રસૂરિ-સિદ્ધિસૂરિ મહારાજ પાતે પ્રમાણ છે. નંદનસૂરિજી-દરેક માણસ દરેકનાં વચનને સદાને માટે માન્ય રાખે જ તેમ નથી. સ૦ ૧૯૮૯માં તપાગચ્છના મેટાભાગે છઠના ક્ષય કરી (પાંચમ ઉભી રાખી છે.) ૬૧માં પણ પાંચમ ઉભી રાખી છઠને ક્ષય કર્યાં છે. શ્રી દાનસૂરિજી સાફ લખે છે કે સંઘના મેાટા ભાગે પ્રાયઃ છઠના ક્ષય કર્યાં હતા.’ રામચંદ્રસૂરિ− પ્રાયઃ' કેમ ? નંદનસૂરિજી-સાગરજી મહારાજે તે પ્રમાણે નથી કયુ. (તેમણે ત્રીજના ક્ષય કર્યાં છે.) હંસસામ—એ પણ હીરપ્રશ્નમાંના ‘દોશી વસ્તુઓ ’ પાઠેના આધારે પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરાય છે તે દાખલેા આપીને તે પ્રમાણે કર્યું હતું. નંદનસૂરિજી-છઠના ક્ષય રાખવામાં આવેલ. સિદ્ધિસૂરિએ પાંચમના ક્ષય (કર્યો નથી.) ચંડુપ ંચાંગમાં ૫'તિથિના ક્ષય આવે, પણ આરાધનામાં ન આવે.) ‘પ'તિથિનિણૅય’ના ‘પ્રા કથન'ના પૃ. ૮માંથી (દાનસૂરિજીનું બીજું નિવેદન) વાંચી સંભળાવ્યું. જે નીચે પ્રમાણેઃ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ફ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે “ પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વને નિર્ણય. પૂજયપાદુ સકલાગામરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્વિજયદાન સૂરીશ્વરજી મહારાજાએ કરેલું સ્પષ્ટીકરણ, આગામી શ્રી પર્યુષણ પર્વને અંગે ઘણા અમારો અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. ૨૧ ઓકટેમ્બર ૧લ્ડરને જ આ વિષેને એક પ્રશ્નોત્તર અમે જણાવી ચુક્યા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૩ના અંકમાં શ્રી વિરશાસન પત્રે તેને ઉતારે ફરીથી પ્રગટ કર્યો હતો. આ પછી જે ઉહાપોહ થયે છે , તેના ઉપર બારીક ધ્યાન આપતાં અમને જણાયું છે કે શ્રી સંઘના વિચારશીલવૃદ્ધો અમારી સાથે એક મત છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે આ રહ્યો વર્તમાન ૧૯૮લ્લા વર્ષમાં ચંડપંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય લખે છે, અને બીજા પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદ છઠને ક્ષય લખે છે. આ પ્રમાણે સંવત ૧૫ર તથા ૧૯૬૧માં પણ હતું. અને તે સમયે શિષ્ટજનેએ છઠને ક્ષય અંગીકાર કરીને સુદી એથની સંવત્સરી આરાધી હતી. તે અનુસારે આ વખતે પણ શ્રાવણ વદ બારસને શુકવારે અઠ્ઠાઈધર તથા ભાદરવા સુદ ચોથ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ ઉજવવું જોઈએ.” : (વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ સં ૧૮ શ્રા.વ.૭ શુકવાર પૃ૦૫૮૫) - આ લખાણમાં જણાવ્યું છે કે તે સમયે શિષ્ટજનેએ છઠને ક્ષય કરીને એથની આરાધના કરી છે.” રામચંદ્રસૂરિ-મને એવી ખબર ન હતી કે દાનસૂરિમના ખુલાસાને આ ઉપયોગ કરશે. નંદનસૂરિજી-એમણે એવું બહાર પાડયું છે તે જણાવ્યું છે. રામચંદ્રસૂરિ-તમે જણાવે છેએ પ્રસંગન હતું. તે વખતે એ પ્રસંગ હતું કે સિદ્ધિસૂરિજીએ પાંચમને જ ક્ષય કર્યો છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૧ - પાંચમા દિવસની કાર્યવાહી ક નંદન રિઇ-સિદ્ધિસૂરિએ પાંચમને ક્ષય કર્યો છે એ માટે કોઈ પૂરા જ નથી. ૪-૧૩ સર્વમંગલ દિવસ પાંચમો વે. શુ. ૭ શનિવાર ૨-૧૫ મીનીટે ઉપસ્થિતિ -૨૦ પૂ૦ઉદયસૂરિજીમનું મંગલાચરણ, કેશુભાઈએ આમંત્રણપત્રમાંની ત્રણ નકલ આપી અને પિતાને સાંભળવાની રજા માંગી. શેઠ કેશુભાઈ એ ઉભા થઈને કહ્યું કેપ્રગતિમંડલ અમદાવાદના પત્રમાં જૈનસમાચારમાં જે સમાચાર આવે છે તે ગેરવ્યાજબી છે. આગળ વધીને (ગઈકાલે ગુજરાતસમાચારમાં આવેલા સાચા સમાચારના બદલામાં પણ) કહ્યું કેમેં સાંજે છાપાવાળાને બોલાવેલ અને કહેલ કે તમારે આવા સમાચાર ન લેવા. લેખમાં કેટલીક બીના સાચી નથી. તેમાં “આ. શ્રી રામચંદ્રસૂરિજી જવાબ આપી શક્યા નથી, એમ લખ્યું છે તે કેટલું અસત્ય છે? આગળ વધીને તેમણે કહ્યું કે તમે જે મને વ્યવસ્થિત સાંજે રીપિટ આપે તે બીજા બંધ થાય, અથવા પુણ્યવિમમેકલાવે તે સારૂં. ગુજરાત સમાચારમાં જે આવ્યા છે તે જરા ખરાબ છે. જબૂસરિ-જનસત્તા'માં પણ આવેલા છે. રામચંદ્રસૂરિ–પિતાના પક્ષને ના પાડે છે. બેલે નહિ.” કેશુભાઈ-ધર્મસૂરિનું નિવેદન આવેલ છે તેમાં) રામચંદ્રસૂરિ જવાબ આપી શક્યા નથી. આ વાત અનુચિત કહેવાય...છાપાવાળા એમ કહે છે કે તમે જે એફીસીયલ સમાચાર આપે તે બીજા ગરબડીયા સમાચાર ન આવે, મને પિતાને એમ લાગે છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ હર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નંદનસૂરિજીએ સંમતિ આપી કે બરાબર છે, પુણ્યવિમઆપે, કેશુભાઈને વંચાવી દઈએ. પંચપ્રેમવિ -સમાચાર તે જ આવે છે તેના માટે અમે કહેલું ત્યારે) તમે શરૂઆતમાં કહેલ કે આટલા બધામાં કોને રોકવા? (તે આજે જ ગુજરાત સમાચારના લખાણ માટે કેમ વાત થાય છે?). પુણ્યવિહ-આપણે એ વિચાર ન કરે. આપણને ઉભયને એમાં હાનિ છે. અનભિજ્ઞ વ્યક્તિઓ જ આવા ભળતા સમાચાર આપે છે. આપણે એને વજુદન આપવી ઘટે. નંદનસૂરિજી-આ પક્ષનું સારૂં (છાપે) કે-એ પક્ષનું એમાં આપણે રાજી થવાનું નથી. પરિણામે બેઠું છે. પુણ્યવિવ-મારી પાસે એક ભાઈ આવેલ. મેં કહેલ કે અમારી વાત રીતસર ચાલે છે. અમારા વચ્ચે અનિષ્ટ તત્વ ઉભું નથી થતું. તટસ્થપણે લખવા માંગતા હે તે તમે વ્યવસ્થિત લખો. તટસ્થપણે જવાબદારી સાથે મુનિસંમેલનની સાચી વાત લખવા માંગતા હે તે થઈ શકે. એક બે વ્યક્તિ ભેગી થાય તે સહેજે થાય તે આટલા બધામાં (તે) સંભવિત છે. આજ સુધી ઘણીવાર આવું લખાણ ઉગ્રરૂપે ઘણીવાર થયું. હાલ સુધી એવું કોઈ વિષમ તત્વ નથી થયું. પરસ્પર ગળી જઈને કામ સારું ચાલે છે. પણ હવે આપણા સંમેલનના કામને વ્યવસ્થિત રાખવા માટે અમુક વિચાર નકકી કરવાની જરૂર ખરી. જો કે-હું આવી વાતમાં બહુ માન નથી, મુનિમંડળ જે એમ માને કે-આવા ભળતા સમાચારમાં કંઈ તથ્ય નથી તે કંઈ વાં જ નથી. રાજદ્વારી બાબતમાં આવા અનેક વિચિત્ર વાતાવરણ સર્જાય તે સંભવિત છે. રામચંદ્રસૂરિ-બધા સમાચાર આવે. પ્રચારમાં આવતી વાતે માટે પ્રતિબંધ કરવું જોઈએ. સંમેલન તરફથી સાંજે (સમાચાર) આપી દેવામાં આવે. તેમાં જણાવાયેલ વાત સિવાય બીજી માન્ય નથી. તેથી જનતા પર સારી છાપ પડે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પા પાંચમા દિવસની કાર્યવાહી ક પુણ્યવિ-જેટલી અાગ્ય થશે તે અમુકને નુકશાન (કર્તા) છે એમ નથી, આખા સંઘને થશે. રામચંદ્રસૂરિ-બરાબર છે.) આખા સંઘને (નુકશાન થશે.) પુણ્યવિ-બધા તરફથી વિનંતિ કરું છું કે-આ બધું આખા સંઘની શોભાને હાનિ લગાડનાર છે. આની ઉંડાઈમાં જવું કે-કેણે છપાવ્યું? એમાં ઠીક નથી. જવાબદાર વ્યક્તિ નહિ બેલે. બીનજવાબદારમાં ઠેકાણું નહિં. ગઈકાલે જે દષ્ટિબિંદુ રજુ થયું તેમાં કેઈ કડવાશ નથી થઈ કોઈ જવાબ નથી આપી શકર્યું એવું કાંઈ થયું નથી, પણ બધે આવું સંભવે છે કે-અમુક વ્યક્તિએ પિતાની મેલી રમત રમે. બાકી મુનિસમેલન અમુક નક્કી કરે તે તેના આધારે પ્રામાણિક સમાચારે જનતાને મળે. બે ભ્રમ ન ફેલાય, એગ્ય, વ્યવસ્થા કરવાની જરૂર છે. અગર ઉદાસીન રહેવું. - રામચંદ્રસૂરિ-પ્રથમ જે ખરાબ સમાચાર આવ્યા હોય તેને ખુલાસે કરી દેવામાં આવે. અને હવેથી આવી વ્યવસ્થા કરવી કેઆમ સમાચાર આપવા. પુણ્યવિમર-આવેલ બેટા સમાચાર માટે કોઈ પ્રામાણિક સંમતિ ન જ આપે. રામચંદ્રસૂરિ-કેટલાકે આ ઉપરથી મેટા ઈતિહાસ સજે છે. પુણ્યવિઅમુક સમિતિ નીમી દેવાય ઘણા સાધુમાંથી સમાચાર તે બહાર જાય જ, તે સમિતિ નક્કી કરે તે સમાચાર બરાબર રહે. પુસ્તકે રજુ કરી, પટ્ટક રજુ કરી, સમિતિની નીમણુંક થવા પૂર્વક કામ શરૂ થાય તે ઠીક રહે. (આ વાત) કઈ પક્ષ માટે નથી કહેવાતું. નકામી વાત ડોળાય નહિ અને તાત્વિક વાતે ચર્ચાય તે વધારે સારું. કેશુભાઈ-કાલે જે ચર્ચાએ મેં સાંભળી તેમાં વિવેક મૂકાઈને વાતે થઈ. હું મારા શબ્દોમાં કહું છું...મેં સૂરીશ્વરેને આ ચર્ચા માટે આમંત્રણ આપેલ છે. અને સૂરીશ્વરને પૂછયા વિના કે નિયંત્રણ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક વિના કેઈ કાંઈ ન બેલે, એ મારી પ્રથમ વિનંતિ છે. ખાસ કરીને સૂરિએ જ વાત કરે. મેં આમંત્રણ એ રીતે જ આપ્યું છે.) મેં સૂરિવરને જ લાવ્યા છે. જે સૂરિવરએ પ્રતિનિધિઓ મેકલેલા હેય, તે બેલે તેની અડચણ નથી. ચર્ચા ખુલ્લી ન થાય એ મારી વિનંતિ છે. શિસ્ત જળવાય તેમ મારી વિનતિ છે. પંપ્રેમવિવ-તમારી ફરજ શ્રોતા અને દષ્ટા જ બનવું એટલી છે. અમે એમ સમજ્યા છીએ કે તમારી કામગીરી (સાધુઓને) બેલાવવા પૂરતી છે, અને તે તમે બજાવી, એટલે તમે મુક્ત થયા! (પછી) તમે જે આ રીતે (આ શ્રમણસંમેલનમાં) ભાગ લે છે તે ઠીક નથી. મર્યાદા બહાર તમે ચાલે છે. “મારે વિનંતિ કરવી છેથડી વાત કરવી છે--આમ કરે અને તેમ કરે” એ મુજબ તમે હરવખત કર્યા કરે તે ચગ્ય થતું નથી. કેશુભાઈમર્યાદા બહારની હોય તે હું અહિંથી ચાલ્યો જાઉં. પં પ્રેમવિવ-અમારે અભિપ્રાય એ છે કે તમારી વાત આ સંમેલનમાં શ્રોતા તરીકે ભાગ લેવાની હેય તમારે જે વાત જણાવવી હોય તે તે એકીવખતે કહી જ ને ! પ્રથમના દિવસે નામ લખાયેલ, બીજા દિવસે તમારું નિવેદન થયું અને બીજા નામો લખાણુ! “તમે “સૂરિવરે જ બોલે તે તેને અર્થ એ થાય છે કે જેણે આ ચર્ચામાં પ્રથમથી છેલ્લે સુધી ભાગ લીધે છે, તેઓને દૂર કરવાની પ્રપંચ જાળના તમે ભેગા થયા હો એમ અમને લાગે છે. એક દિવસ ચર્ચા ચાલે ને બીજે દિવસે તે તમારી વિનતિ હોય જ એ શું ગ્ય છે? “સૂરિવર જ કરે તે દર્શનવિજયજી ત્રિપુટી, હંસ સાગરજીમ વગેરે આમાં ભાગ ન લે કે શું? “આચાર્યો જ ભાગ લે એમાં વધારે પડતું તમે કહે છે. કેશુભાઈ–મેં જ્યારથી વિનતિ કરી છે ત્યારથી સૂરિઓની વચ્ચે જ અગર તેમના તરફથી નીમાયેલા જવાબદાર પ્રતિનિધિઓ અગર જેના (પ્રતિનિધિ) ઉપસ્થિત ન હોય તેવાઓના જવાબદારની વચ્ચે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પાંચમા દિવસની કાર્યવાહી ૬૫ આ ચર્ચાની જરૂર છે. મારી અહિં` બેસવાની જરૂર એટલા જ માટે છે કે-મે' જે જવાબદારી ભેગા કરવાની લીધેલ છે તે અદા કરવા હું વચ્ચે બેસું છું. મારા ઉપર આક્ષેપ છે કે–તમે કોઈના ભરમાવ્યા જ મેલે છે, આ વાત ખોટી છે. કોઈના કીધા પ્રમાણે હું કદી કાંઈ ખેલતા જ નથી. આજ સુધી કાઈનું મે' સાંભળ્યું નથી. ખીજાઓને કાઢવાની વાત પાયા વગરની છે. મારી તે વાત નથી. મારી વાત તે આચાય પાસે નાના સાધુએની શી મર્યાદા છે ? વિનય-વિવેક સાચવવા ઘટે. માટા આચાર્ચી સામે કેવી રીતે વાત રજુ કરવી ઘટે ? આપ બધા વિદ્વાન્ ત્યાગી સાધુએ અમારા ગૃહસ્થા જેટલી શિસ્ત ન દાખવે તે ઠીક નથી. અમે સંસારીએમાં પણ વિડલાની નાનાએ આમન્યા . સાચવે છે, તે આપ તેા ત્યાગી છે. આપના ખીજા કોઈ સવાલ હાય તા જવાબ આપુ. સભામાંથી કોઈ એ પૂછ્યુ કે–સ'મેલનના કા ક્રમની પશુ જવાબદારી તમારી છે ? કેશુભાઈ-માપ આચાય ભગવાને કાર્યક્રમ ગોઠવવાના છે. સભામાંથી કોઈ એ પૂછ્યું કે આ આચાર્યાંનું સ ંમેલન કહા છે કે-મુનિસ`મેલન ? કેશુભાઈ-ભમારા નિવેદન-વિનતિપત્રમાં મુનિસ`મેલન ગૌણ છે, તિથિચર્ચોની છણાવટ સૂરિઓમાં જ થવી ઘટે. રામસૂરિજીD.-તમારે બીજી જે કાંઈ કહેવું હેાય તે હજીપણુ કહી દે. કેશુભાઇ–ન'નસૂરિજીને, તમે કાલે મારા ઉપર - રામચંદ્રસૂરિએ ભૂલ કરી ' હાવાની વાત મને ઉદ્દેશીને જે કહી-‘તેમણે જે ભૂલ કરી તે મે' કબુલી હાય' એવું કહ્યું પણ તે ખાખત મેં કાં હા કીધી હતી ? નંદનસૂર્ચ્છિ-ના નથી કીધી. હવે તમે એટલું તેમની પાસે કબૂલ કરાવા કે–૧૯૯૨થી આ આચરણા કરી તે ભૂલ કરી. પ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી કેશુભાઈ-તે વાત ખરામર, પણ તેમ કરી ચર્ચાના દ્વાર બંધ કરી છે તે ઠીક નથી. નંદનસૂરિજી–અમે ચર્ચાના દ્વાર બ`ધ કર્યાં નથી. તેએ ૧૯૯૨ પહેલાંની આચરણામાં આવી જાય, પછી જ આગળ વિચારણા થાય. કોઈ માણસ શાસ્ત્રવિરૂદ્ધ વત્ત'ન દાખવે, કાટ-પાટલુન પહેરે ને પછી કહેા કે આને શાસ્ત્રના ખાધ હોય તા બતાવા ! તા તે ઉચિત છે ? ગઈ કાલે મે જે જે વાત કરી તેમાં હા કહી, તે તે વખતે જ તેમાં જે અધુરૂ રહ્યું હાય તે તમે મને જણાવ્યું હોત તે હું વખતે જ ખેલત. તેમ નહિં કરતાં કાલે દેઢમણીયુ શું કામ ધૂણાવ્યુ? (અર્થાત્ કાલે ‘હા એ હા’ શું કામ કહી ? કાલે જ ‘ના’ કહી દેવા) જીભ કેમ ન હુલાવી ? તે }} કેશુભાઇ–એમાં અમારે ખુલાસાની જરૂર નથી. જ્યારે એ (રામચંદ્રસૂરિજી) ખુલાસા કરવા માંગે તે તે ન સાંભળીએ એમાં એ ગુન્હેગાર નંદનસૂરિજી–મે' ગુન્હેગાર કીધાં છે ? કેશુભાઈ-માપે નથી કીધા, મે કીધા છે; પરંતુ એની વાત સાંભળ્યા પછી ગુન્હેગાર ઠરાવીએ તેા ઠીક. ન'દનસૂરિજી–માચરણા ન કરી હાત તે ચર્ચાના દ્વાર ખુલ્લા રહેત. તિથિની વાત બંધ કયાં રહે છે? કલ્યાણુક વગેરેની વાત ઉભી જ છે. કોઈ ગમે તેમ વર્તે, પૂનમની પક્ષી કરી નાખે, એરપ્લેનમાં ઉડવાની વાત અમલમાં મૂકી દે અને પછી ચર્ચાની માંગણી કરે તે શું ઉચિત છે ? કેશુભાઈ-આપે એમ કહી દેવું ઘટે કે તમે ભૂલ કરી છે.’ એ વાતનો ખુલાસો તે વખતે ( સ૦ ૧૯૯૨માં ) તેમણે કરવા જરૂરના હતા. ન'દનસૂરિજી-તમારે.... હસસામ-મારી વિન'તિ છે કે-શેઠ કેશુભાઈ તરફથી વારવાર જે વક્તવ્ય થાય છે કે-મીજા સાધુએને ખેલવાના અધિકાર For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ * પાંચમા દિવસની કાર્યવાહી કે ક૭ રહેતું નથી, માત્ર સાંભળવાને અધિકાર રહે છે. તે સાધુઓને બલવાને અધિકાર છે કે-બધા સૂરિઓને જ અધિકાર છે? આચાર્યો ખુલાસે આપવા કૃપા કરે. હું પૂછું છું કે-એમાં શ્રમણોનું સન્માન જળવાય છે? મને લાગે છે કે તેમાં શ્રમણનું સન્માન જળવાતું નથી. શેઠ કેશુભાઈ કહે છે તે સાચું જણાતું હોય તે આપ બધા સૂરિએ અમને ઓર્ડર આપે કેઅહિંથી ચાલ્યા જાઓ અમારા મેઢાં ઉપર તાળાં મારીને બેસાડવાને શું અર્થ? આ ચર્ચા માટે સૂરિવરો જ કામના છે એમ કેશુભાઈની વાતને સાર વારંવાર આવે છે, એ શોચનીય નથી જણાતું? સંમેલન જે સૂરિવરને જ કરવાનું હોય તે અમારું આવું વારંવાર ઉઘાડું અપમાન સહન કરીને અહિં બેસી રહેવાની સ્થિતિમાં અમે શમણે માનતા નથી. જે આવી જ સ્થિતિ નભાવવી હોય તે શ્રમણે એ પણ વિચારી લેવું રહે છે. શાસનની ધગશના લીધે અમે પણ અહિં આવ્યા છીએ. શ્રમણ સંઘનું આ રીતે વારંવાર અપમાન થાય તે શેચનીય લેખાવું જોઈએ. રામસૂરિજી-કેશુભાઈને, તમે જે કહે છે તે અંગે આ વસ્તુ તમે તમારી અંગત રીતે રજુ કરે છે કે-૭૧ની કમીટી અથવા ૧૧ની કમીટી તરફથી ? નંદન રિજી-કેશુભાઈ અંગતરીતે કહે છે. શ્રમણે આવ્યા છે તે રોજનગરના સંઘવતી આવ્યા નથી, નગરશેઠના કહેવાથી નથી આવ્યા; સં. ૧૯૦ના સંમેલન વખતે નગરશેઠે જેમ ઠરાવ કર્યો હતે તેવું સંઘવતી આમંત્રણ નથી અપાયું. આણંદજી કલ્યાણજીની પેઢીએ આમંત્રણ આપ્યું નથી, તેમણે પણ કઈ ઠરાવ કરીને આમંત્રણ નથી આપ્યું ! ૭૧ની કમિટિના નામે પણ આમંત્રણ નથી આપ્યું! પત્ર પિતાના જ નામથી લખ્યા છે. ૧૧ની કમિટિના આમ ત્રણથી પણ આપણે અહિં મળ્યા નથી ! માત્ર કેશુભાઈની સરળતાધગશથી આપણે આવ્યા છીએ. કેમ કેશવલાલભાઈ ! બરાબર ને? For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન કેશુભાઈઆપે કહ્યું તે બરાબર છે, તે પ્રમાણે જ છે. સુંદરમુનિજી-૭૧ની કમિટિનું આમંત્રણ નહિ? કેશુભાઈ–ના, મારા જ આમંત્રણથી પધાર્યા છે. નંદનસૂરિજી-એટલે કે-૭૧ની કમીટી કે-સંઘને આ બાબત કાંઈ જ કહેવાને અધિકાર નથી. અહિં કેશુભાઈને અધિકાર રહે છે. કેમ કેશુભાઈ! એમ જ ને? કેશુભાઈઆનંદનસૂરિજી મહારાજ જે કહે છે તે બરાબર છે. ખાનગી મંત્રણા. રામસૂરિ D.-આ ચર્ચામાં અવિવેક જેવું થયું છે, તેમ તમે સાબિત કરી શકે છે કેશુભાઈ? જે આ રીતે તમારા તરફથી આક્ષેપાત્મક થશે તે આ વાત વિણસી જશે. અમે (કેમ વર્તવું? : તેની) બધા પરસ્પર વિચારણા કરીએ તે સુસંગત છે. તમે અવિવેક થાય છે એમ) કહે અને વારંવાર વિનતિઓ જ કર્યા કરે તે ઉચિત નથી. તેના માટે અમે વિચાર કરી લઈશું. અવિવેક કે અપમાન થાય તે કઈ વાર્તાલાપ જ કરતું નથી, છતાં તેવું બોલ્યા છે તે અસત્ય છે. નંદનસૂરિ-કાલે એવું તે શું અવિવેકી બેલવું થયું તે કેશુભાઈ જણાવે. મેં કહ્યું તે ઉપરથી કેશુભાઈ તપી તે ગયા, પણ સામેથી પાંચમને ક્ષય કર્યો હોવાના પુરાવા રજુ થયા છે? કાલે શાસ્ત્રોના પૂરાવા મૂક્યા, વડીલેના આદેશ, લેખે, પત્ર રજુ કરાયાં અને સાબિતી આપી તેથી તે બધાને આનન્દ આવ્યો છે. એમાં તમને અવિવેક શું લાગે? કઈ મહારાજે (કર્યો ?) કેણે શું કર્યું? તે સાબીત કરી આપે તે અમારા મુનિ મિચ્છામિ દુક્કડે આપે, અન્યથા કેશુભાઈ મિચ્છામિ દુક્કડં આપે. કેશુભાઈ કઈ બેલ્યા છે એમ મેં કહ્યું જ નથી. આચાર્યોને પૂછ્યા સિવાય જે બેલે તે અવિવેક લાગે છે. પંભાવિ. D.-અવિવેક અને વિવેક શું? કેશુભાઈ મને તેવું લાગ્યું તેથી મેં આપને તેવું કહ્યું. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ . પાંચમા દિવસની કાર્યવાહી પણ ૬૯ નંદન સરિ-જે બેલ્યા છે તે ૧૦૦ની કમિટિવાળા જ છે. કેશુભાઈ-૧૦૦ની કમિટિ નીમાઈ ત્યારે હું તને જ ક્યાં? નંદનસૂરિજી-તે ખુલાસો પ્રથમથી કરે તે ને? કે-મારા આમંત્રણ પ્રમાણે જ બોલવાનું છે. આચાર્યો જ બેલે અને બેસી શકશે.” તમે બીજે દિવસે ૧૦૦ની ને કેમ ન પાડેલ? હવે એકાંતરે વિનતિ કરવી પડે છે, તેમાં સમજવું શું? ૧૯૯૦માં જેમ કસ્તુરભાઈ વિવેક-વિનય સાચવતા તે રીતે તમારે વર્તવુ જોઈએ. તેને બદલે આમ કરે તેમ કરે એમ કર્યા જ કરે છે, તેમાં તે કાર્ય અટકાવે છે. સુંદરમુનિ-પુણ્યવિજયજી મહારાજે કહેલ કે-નાની કમિટિની વાત ચાલે છે ત્યાં કેશુભાઈ! તમે આવી વાત કાં મૂકે છે? - પં રાજેન્દ્રવિડ D. ગયા સંમેલનમાં સૂરિ સિવાયના કઈ બોલતા હતા કે? મને ખ્યાલ નથી તેથી પૂછું છું. હંસલામ-ગયા સંમેલનની ચારની કમીટીમાં-ચારમાં એક જ આચાર્ય હતા. પં રાજેન્દ્રવિત્ર D. –પદવીને માન છે કે વિદ્વત્તાને? - પુણ્યવિમ-આ વાત વધારાય નહિ તે ઠીક. હંસલામ-અમારે શું કરવું ? (સૂરિસંમેલન છે તે અમારે બેસવું કે ઉઠી જવું ) પુણ્યવિમક-એક કાનેથી બીજા કાને કાઢી નાખે. હંસલામ -મેં તે આચાર્યોને જ પૂછયું છે, આપ આચાર્ય છે? પુણ્યવિમ-ના. રામસૂરિજી D.-(હસવામાં) આ ગૃહકલેશનું નિમિત્ત થશે. હંસલામ-અમારે શું કરવું? વારંવાર આવું અપમાન સહન કરવાની તાકાત નથી. આ૫ આચાર્યો આજ્ઞા આપે, અમે ચાલ્યા જઈએ. નંદસૂરિજી-(રામચંદ્રસૂરિને ઉદ્દેશીને) ભવિષ્યને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. નહિ તે આપણી જેમ ગૃહકલેશ થાય, આ ગૃહકલેશના લીધે જ આવું થાય છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કી રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી પ્રતાપસૂરિજી જો “આચાર્યો જ કરે એ આગ્રહ સેવા હેય તે આચાર્યો જ નિર્ણય કરે. વર્તમાનમાં આચાર્યો છે તે મળીને જે નિર્ણય લાવશે તે બધાને માન્ય હશે ને? બીજા આચાર્યો બહાર છે તેઓને લેખિત જવાબ ન આવે...આપણે વિચાર કરી નિર્ણય કરીએ અને તે બીજાઓને મંજુર થશે? રામસૂરિજી D.-કેશુભાઈને કહેવા પ્રમાણે જે કરવામાં આવે તે એ રીતે લેવાશે તે નિર્ણય સર્વમાન્ય નહિ થાય. પ્રતાપસૂરિજી-ચકેશ્વરીદેવીને લાવીશું? રામસૂરિજી D -હા જ તે. પ્રતાપસૂરિજી-શેઠના ધ્યાનમાં લાવવા માટે કહું છું. જરૂર આચાર્યો વિચાર કરશે, પણ તેઓએ કરેલા નિર્ણયમાં બધા જ કબુલાત ન આપે તો? પછી પણ વિચારણા કરવી રહી ને? દર્શનવિ ત્રિપુટી-મંજુર ન થાય તે ઠીક વિરોધ થશે. રામસૂરિજીD –આ વાત પહેલેથી જ ઉપસ્થિત કેમ ન થઈ? પ્રથમ આ વિચારણા કરતાં શું વાંધો હો ? આચાર્યોએ જ વિચારણા કરવાની હતી તે તપાછશ્રમણ સંઘ કરવાની શી જરૂર હતી ? હંસસામ-(વળી ફરી) અમને તે મુક્ત કરે, રોજ અપમાન શું કામ સહન કરવાં? પ્રતાપસૂરિજી-સાધુને માન-અપમાન ન હોય. હંસસામ-અમારે તે માન-અપમાન છે જ, પ્રમત્ત છીએ. કેવળજ્ઞાન થયું નથી. પ્રતાપસૂરિજી-કેશુભાઈને ધ્યાન માટે તે વાત મૂકી છે. રામસુરિજીD-સમુદાયનીધ કરી ત્યારે સૂરિઓને જ નેધવા હતા ને! નેંધ થઈ તે વખતે બીજા પંન્યાસ–ઉપાધ્યાય-મુનિઓની ધ શા માટે લેવામાં આવી? જે સૂરિઓથી જ કામ લેવાનું હતું તે વળી જે વાત તેમ જ છે તે આ અન્ય મુનિઓને બેસવા કેમ દીધા છે? આચાર્યો સાથે બીજાઓને પણ આમંત્રણ કેમ અપાયાં છે? આમાં કાંઈ ભેદ તે નથી લાગતું ને? For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ F પાંચમા દિવસની કાર્યવાહી ક. ૭૧ નંદનસુરિજી-આ વાત સરળતાથી એમણે જાહેર નથી કરી. પ્રથમથી સમજાવવામાં નથી આવ્યું તેમાં કારણ તે હશે જ ને! ગુપ્તમંત્રણાઓ હશે, પણ હમણું આ વાત જાહેરમાં મૂકવામાં આવી. કેશુભાઈની ચેજના આ જ હતી એટલે પ્રથમથી જાહેર કર્યું નથી ! પાછળથી આમ વારંવાર વિનતિઓ કેમ મૂકાય છે? આપણને બધાને અંધારામાં રાખવામાં આવ્યા છે. કેશુભાઈ–મેં કયારે નવી વાત મૂકી છે? (હું તે વિનંતિ કરૂં, બાકી કરવાનું તે આપને જ છે.) નંદનસૂરિજી-અમારે શું કરવાનું હોય ? જો તમે કાંઈ કરી લાવ્યા છે તે લાવે સહી કરી આપે. બાકી તમારે તમારી પ્રમાણે જ કરાવવાનું હોય તે તે નહિ બને, કહેવાનું હોય તે કહી દે. પછી આગળ વિચારણાને અવકાશ રહેશે. “સૂરિએએ જ આ વાત કરવાની છે તે હવે મૂકાય છે. કાગળમાં જણાવ્યું નથી કેસૂરિઓ સિવાય બીજાને બેસવાનું નથી. કેશુભાઈ–મેં સૌની સમક્ષ પ્રથમથી જ આ વાત મૂકી હતી. મારા પત્રમાં તે વાત સ્પષ્ટ જ છે. કેશુભાઈએ પત્ર વાં-સર્વ સમુદાયના ગચ્છાધિપતિઓ અગર તેમના નીમેલા બીજા તેઓ મળી વાત વિચાર કરે” કેલાહલ પં રાજેન્દ્રવિ૦ D-ગચ્છાધિપતિએ અને તેમના નીમેલા જ બેસે ને? બીજા ન બેસે ને ? નંદસૂરિજી-(કેશુભાઈને ઉદ્દેશીને)-ના, તમારી વાત ખોટી છે. તમે એ એવું ક્યાં કીધું હતું કે આચાર્યો જ ચર્ચા કરે?” હવે જ રોજ રોજ નવું લાવ્યા કરે છે ! ગચ્છાધિપતિની વાત લખી છે તે તેથી તે જે જે ગચ્છાધિપતિ હાજર હોય કે જીવિત હોય તે જ બેસે ને? સિદ્ધિસૂરિ, પ્રેમસૂરિ, હર્ષસૂરિજી, માણેકસાગરસૂરિજી, રામસૂરિજી, ઉમંગસૂરિ, ન્યાયસૂરિ, શાંતિચંદ્રસૂરિ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ७२ Â રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી લબ્ધિસૂરિ, ઋદ્ધિસાગરસૂરિ, હિમાચલસૂરિ જ આવી શકે અને એસી વિચારણા કરી શકે. ગચ્છિાધિપતિએ જ આવે. અહિં અમે પણ ન આવીએ. હું, રામચંદ્રસૂરિ, મનહરસૂરિ, લમણસૂરિ, જ ંબુસૂરિ, એકારસૂરિ વિગેરે ન જ આવી શકે ! કારણ કે-તે દરેકના ગચ્છાધિપતિએ બેઠા જ છે. અને તમારે પણ તેએથી જ કામ લઈ લેવું વ્યાજખી લેખાય. રામસૂરિજી D.—પહેલાં જ ‘શ્રમસંધસંમેલન’એમ કેમ નક્કી કરવામાં આવ્યુ’ ? ‘આચાર્ય સંમેલન’ એવું નામ કેમ ન અપાયું? કેશુભાઈ-આચાર્યંને જ કહેવામાં આવ્યુ છે, ગચ્છાધિપતિએ જ મળીને નિર્ણય લાવે. ૫ રાજેન્દ્રવિ॰ D.-ખીજા નહિ ને ? જયારે ગચ્છાધિપતિઓની જ વાતો કરવામાં આવે છે તેા શ્રી સિદ્ધિસૂરિજી, ઉદયસૂરિજી, હુ સૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી, રામસૂરિજી વગેરે જ એસી શકશે. કાલાહલ....બાદ ૩-૧૫થી ન'દનસૂરિમ૦-કેશુભાઈની મ`ત્રણા, પરસ્પર સૂરિએ ની મંત્રણા. બાદ ૩-૩૭થી ચાલુ. રામચદ્રસૂરિ-મારૂ તે માનવુ એવુ છે કે-આપણામાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે વિચારવા જેવી છે. શેઠ કેશવલાલભાઈ એ જે ઉદ્દેશથી આપણને ખેલાવ્યા છે તે ધ્યેયને આગળ રાખીને દરેક વિચારણા કરવાની : તેમના ઉદ્દેશ એવા હાય જ નહિ કે-શ્રમણાનું અપમાન કરવાનું, પણ તેમની જવાબદારી છે. એક વસ્તુ તે આપણે સૌએ સમજી જ રાખવાની કે–સુશ્રાવક કેશવલાલભાઇએ જે પેાતાની સમજણથી અને મુસદ્દાથી ખેલાવ્યા છે. ચર્ચા કરવા, તે પ્રથમ રાખીને આગળ ચલાય તા કાર્યોંમાં સુગમતા રહેશે. (હૈયામાં તે) આ વાત ન જ ઉતરે તેવી છે. ઘણાને લાગી પણ આવે. સાથે સાથે થાડાઓએ જ મળીને નિર્ણય કરવા તેવા આશય સુશ્રાવક કેશવલાલભાઈના ન હેાય; પણુ કાર્ય'માં ઝડપી પ્રગતિ થાય તે હેતુથી જ તેમણે આમંત્રિતામાંથી ‘આચાર્યાં જ વિચારણા કરવા For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ F પાંચમા દિવસની કાર્યવાહી ; ૭૩ બેસે.” પરસ્પરની આમન્યા સચવાય, હૈયું ખોલીને વાત કરાય, અમારી ભૂલ હોય તે આપ વધુ કહી શકે ને આપની હોય તે નમ્રભાવે હું પણ વિનંતિ કરી શકું. માટે આપ લેક વિચાર કરે. મારે ઘણું ઘણું કહેવાનું છે. કલાકેના કલાકે ચાલ્યા જાય પણ આપણે જે વાત માટે નિર્ણય લાવવા સારૂ મળેલા છીએ તેની જ વિચારણા કરીએ. જ્યારે આપણે શાસ્ત્રના પાઠે જોઈશું ત્યારે ઘણું ઘણું જાણવાનું મળશે. (પરસ્પરની) ભૂલ સમજાશે. સત્ય વાત કઈ છે તેની ખાતરી થશે. શાસ્ત્રાધારે આપણે નિર્ણય લેવાને છે. શાસ્ત્રોને આગળ રાખીને વિચારણા કરવાની છે. ગઈકાલે જે કાંઈ બન્યું... આપણે જોઈએ છીએ કે-ઘણાથી કાર્ય જલદી ન પાર પડે. આપ લોકો તરફથી એ પ્રચાર થાય છે કે-કાંઈ પણ પુરાવા અમારા તરફથી રજુ કરાયા નથી, પણ તેમાં અમારા તરફથી કરાએલા પુરાવા સચોટ અને સત્ય જ છે. ટાઈમના અભાવે જ ૧૯૫૨-૬૧૮૯માં પાંચમ સંબંધી ક્ષય ન થયું હોય તેવા પુરાવા આપ લે કે તરફી થવા પામ્યા નથી. આપના તરફથી જે એક નિર્ણયને પ્રયાસ થઈ રહ્યો છે તેને અમે બીલકુલ યોગ્ય લેખતા નથી જ. રામસૂરિજી D.-આપ જે કહી રહ્યા છે, તેમાં એક દિવસે જે કાંઈ કાર્ય થાય ને બીજે દિવસે તેના પર પડેદ પાડવામાં આવે છે ! તે ગેરવ્યાજબી છે. આમાં કાંઈ મેલી વસ્તુ લાગે છે. અને તેની શોધ કરવી રહી. આપણામાં જે પરિસ્થિતિ કેશુભાઈના કહેવાથી ઉભી થઈ ગચ્છાધિપતિ વિગેરેનીઃ તેનાથી ઘણાને દુઃખ થાય એ પ્રસંગ છે. સાથે સાથે “છેડાને જ મળવું, સામુદાયિક વિચારણા ન કરવી, નાની સમિતિ ન નમવી” એ વિચાર હતે જ નહિ. હું પ્રથમથી કહેતે આવ્યું છું કે ઘણાથી કામ નહિ થાય. પણ તે બન્યું નથી ! ગઈકાલથી ચાલુ ચર્ચામાં પૂરાવા રજુ થતા હતા તે આજે અટકી ગએલ છે. ગઈકાલે ટાઈમ અધૂર રહેલ. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક ૧૯૫૨-૬૧માં પર્યુષણની પંચમીના ક્ષય માટે વિચાર કરેલો - હતે? કે આપણા પૂર્વ પુરુષોએ ક્ષય-વૃદ્ધિ કરેલ? પંચાંગાંતર માટે પૂછાયેલ. એક સંબંધી વિચારણા થવા માંડે તેને જે અવિવેક કહેવાય. આજે કરાયેલ કામ પર રેજેરોજ પડદે પડે તે ઠીક નથી. આ (એક દિવસ રીતસર કામ ચાલે ત્યાં વળતે જ દિવસથી આડી વાતે ચડાવી પદ નખાય એનો અર્થ શું?) આ રીતે કેટલા દિવસના ભેગે સંમેલનનું કાર્ય પૂર્ણ થશે? માટે સમિતિ નીમવી પડશે. તે વગર કાર્ય કરવાની દિશા નહિ જડે એ વાત ચોક્કસ છે. મેં પુણ્યવિજયજીમને કહેલ કે-નાની સમિતિ નીમવાની છે. પુણ્યવિ૦મ –નાની સમિતિમાં ગચ્છાધિપતિઓની વાત એ મેટીક આવશે, માટે સમિતિ અલગ કરવાની વાત રહેતી નથી ને? હવે તેઓ પરસ્પર વિચારણા કરીને નિર્ણય લાવે, તેવી જે વાત થઈ રહી છે, તે જ આગળ ચલાવે. રામસૂરિજી D.-(રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને) જે કચવાટ ઉભું કર ન હોય તે આવી વાતે અટકવી ઘટે. રામચંદ્રસૂરિ–અમારે ત્યાં વાતાવરણ એક જ છે, ત્યારે આપને ત્યાં ઘણાં છે. નંદનસૂરિજી-આ વાત ઉપર પડદે પડાય છે, એમ નહિ? જાણી જોઈને આમ કરાય છે. (રામચંદ્રસૂરિએ) પ્રથમ દિને પણ મારા મંતવ્ય પછી તેમણે ઇચ્છિત વાત કરી પડદો પાડેલ, ગઈકાલે ચર્ચા ચાલી, પાંચમના ક્ષય માટે એક પણ પૂરા ન આપેલ. આજે એ વાત ઉપર પડેદ પાડે છે ! એકાંતરે આવું બનાવવામાં તેમનું (રામચંદ્રસૂરિનું) ધ્યેય શું છે? તે જ સમજાતું નથી. - રામસુરિજી D.-ગઈકાલે અવિવેક અને અવિનય થયાની વાત મૂકાઈ તે તદ્દન અસત્ય કરી છે. ગ્ય નિર્ણય પણ કરી હતે. પાછું એ જ પુનરાવર્તન કેમ? આવી રીતે સમયવ્યાક્ષેપ શા માટે કરાય છે? For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ક પાંચમા દિવસની કાર્યવાહી ક ૭પ નંદનસૂરિજી-કેશુભાઈ વચ્ચે આડા કેમ આવે છે? તેઓ જ અથડામણ કરાવે છે. સબળ વાતાવરણ વગર ચર્ચા કેમ આગળ ચાલે? તેઓ જેમ કહે તેમ કરવાનું છે કે-શ્રમણસંમેલને નિર્ણય લાવવાનું છે? રોજ આવી રીતે પડદા કેમ પડાવાય છે? રામસૂરિજી D કેશુભાઈ સફળ બની શક્યા નથી. જગત સામે ખોટી વાત મૂકાય છે. પંરાજેન્દ્રવિડ D.-કાર્યને રોકવામાં શું લાભ? રામસૂરિજી D–રજ પડદા પાડવા હેય તે કામ બંધ કરે. આપણું બહાર બેટું દેખાય છે. લેકે પરિણામની આશા રાખી બેઠા છે. છતાં પરિણામ શું? ચર્ચાઓ તે જ થાય, ગરમાગરમ કદાચ થાય, તેમાં બોલવાને પ્રતિબંધ હોય તે તેને અર્થ શું? પરમદિને સમુદાયની વાત નેંધવામાં કેટલે ટાઈમ ગયે? આપણું સંમેલનમાં બેસનાર દરેક બેલી શકશે. પરસ્પરને વિનય વિવેક (ની વાત તેઓના વડિલે) વિચારી લેશે. “સૂરિએએ જ બેસવું અને બેલિવું એમ કહેવામાં તે તે સિવાયના સમગ્ર પ્રમાણેનું ઉઘાડું અપમાન છે. કેશુભાઈ(ઉભા થઈ હાથ જોડીને) આપ સાહેબને મારી વિનંતિ છે કે પુણ્યવિમર-(વચ્ચમાં જ) કેશુભાઈ! તમે બેસી જાવ, પ્રવચન ન કરે, મારી વિજ્ઞપ્તિ છે કે-કંઈ જ ન બોલે તે સારું - કેશુભાઈ–મારે બીજું કાંઈ જ નથી કહેવાનું, પણ અમને આપશ્રીઓ ગમે તે રીતે એકતા કરી આપે. અમારે બીજું કાંઈ જોઈતું નથી. મારા તરફથી કેઈને બેટું લાગ્યું હોય તે ક્ષમા માંગું છું. બધા શ્રમણ ભગવંતે-કાર્ય કરવું, પાર પાડવું, એકતા સ્થાપવી તે તે અમારી ફરજ છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી રામસૂરિજી D.-ગઈ કાલે જે અધૂરી વાત હતી તે ચાલવી જોઈએ, અગર ગચ્છાધિપતિએ વાળી વાત એગ્ય લાગે તે તે ચલાવે. રામચંદ્રસૂરિ એકવાર નિર્ણય કરે કે-સમિતિ નીમવી કે શું કરવું? બાકી સુશ્રાવક કેશવલાલભાઈને આશય ખરાબ ન હતે. ગચ્છાધિપતિ એટલે આચાર્યો. તેમણે અાગ્ય જેવું જોયું તેથી કહેવાને સમય આવ્યો. તેને કહેવાનો આશય તદ્દન જુદો જ છે.' રામસૂરિજી D.-શું તેમને આશય ગચ્છાધિપતિનાં સંમે લનને છે? લક્ષ્મણસૂરિ-આપણે કામ લેવાનું છે એ વાત છેડી દે. પ્રતાપરિજી-આપણે દૂરદૂરથી આવ્યા છીએ અને જવાનું પણ દૂર છે. માટે એકતાથી નકકી કરે. મારી વિનતિ છે કે એકતા આવે તેમ કરે. પંરાજેન્દ્રવિડ D –શ્રીસંઘ ભેગા થાય ત્યાં પરસ્પર વાર્તા લાપ સહુ કરે. નાના કહી ન શકે, ભાગ ન લઈ શકે, અભિપ્રાય પણ બતાવી ન શકે ને? અને બતાવે તેમાં અવિવેક થાય ને? તે તે અવિવેક તે આચાર્યોને પણ દેખાશે. નાના આચાર્ય મહારાજે મેટા આચાર્ય મહારાજને વાત ન કરે શું ? તફાવત એટલે જ કેતેઓ જ્ઞાન દ્વારા વાત કરે એટલે અવિવેક જણાય નહિ, એમ જ ને? આથી પરસ્પર વાત કરવાની વાતમાં અવિવેકની વાત તે ન રહીને? (“મેટા સામે નાના બોલે તેને અવિવેક કહું છું તે કેશુ ભાઈને કથન બદલ આ કહેવામાં આવેલ છે.) - હવે તે ૧૦૦ની કમિટિ પણ નીમાઈ ગઈ છે ને? અને તેમાં જેને ચર્ચાને પૂરે ખ્યાલ ન હોય તેવા સગીરવયનાને પણ કમિ ટિમાં લેવાય છે કે? (સામાપક્ષે-કેટલાક સગીરવયવાળાના નામે પણ દાખલ કરાવ્યા હતા તે બદલ) પછી તેમાં જ્ઞાનથી વાત કરવાની વાત પણ ટકતી નથી કે ? કમિટિમાં તેવા નાના શા માટે? રામસુરિજી D.-આ આચાર્ય સંમેલન? કે-વૃદ્ધસંમેલન? For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ - પાંચમા દિવસની કાર્યવાહી ; ૭૭ કે શ્રમણ સંમેલન? કે-ગચ્છાધિપતિ સંમેલન? તે વાત પ્રથમ નકકી કરે હવે પાંચમની ક્ષય-વૃદ્ધિની ચાલુ વાતને અંત લાવે. શામાં તે નથી, વડિલેની પરંપરામાં તે વાત બની નથી. જે પૂરાવા રજુ કરાયા, (તેઓ તરફથી) તે વિચારણામાં જ હતા તે રજુ કરાયા છે આચરણાના નહિ માટે સં. ૧૯૯૨થી જે આચરણ કરાઈ છે તે યોગ્ય નહિ હોવાથી તેને પ્રથમ છેડી દેવાય તે જ ચર્ચા આગળ ચાલે. રામચંદ્રસૂરિતિથિની વિચારણા શાસ્ત્રાધારે કરીને નિર્ણય કરે છે તે એકલી ભાશુ૦૫ની વાત કરીને કેમ અટકી જવાય છે? બાર પવીની ચર્ચા કરવી જ નહિ, આ મુદ્દા પર આખી ગરબડ ઉભી થઈ. બાર પર્વ માટે શા માટે ચર્ચા કરવી નહિ? તે કર્યા વિના ભાશુપની ચર્ચા થઈ શકે જ નહિ. ભાશુપને ક્ષય કઈ શાસ્ત્રો કે શાસ્ત્રવિરુદ્ધ પરંપરાથી ન જ થાય તે ચર્ચા શમી જાય. બીજી વાત બંધ થાય. બારતિથિની ચર્ચા કરવી છે એમ નિર્ણય થાય તે કામ હમણું શરૂ થાય. માટે એમ કહેવું છે. બાર પર્વતિથિ અંગે તમે ફેરફાર ન કરે કે-બેટું ન માને ત્યાં સુધી ચચ નહિ થાય. એવું હશે ત્યાં સુધી સમિતિ નહિ નીમાય. કામ શરૂ નહિ થાય. જે એમ નક્કી થાય કે આ પરંપરા અવિચ્છિન્ન હોય તો તે માટે ચર્ચા હાય જ નહિ, પણ કદાચ એમ સંગવશાત્ થયું હોય તે તે પર મદાર બાંધવાની ન હેય. ભાવશુ ૫ માટે “અમુક બોલે તે પ્રમાણે તે ઠીક નથી. પાંચમને ક્ષય કર્યો છે એવા પૂર્વાચાર્યોને અમારા પાસે ઘણા પૂરાવા છે. ૪-૫ ભેળાં કર્યાના પણ સેંકડે દાખલા મેજુદ છે. “વૃદ્ધિ પણ થઈ શકે છે તેવા પણ દાખલાઓ છે. પૂ.દાનસૂરિઝમના પુસ્તકથી પણ પાંચમને ક્ષય સાબિત થાય છે. પ્રાચીનકાળમાં લખાણ ઓછાં થતાં: એવી પદ્ધતિ ઘણાની છે કે-લખતા નથી. કેઈપણ આચાર્ય મેં For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; કહે તે માનવી જ નહિં એ વાત ઠીક નથી. (સિદ્ધિસૂરિઝમ કહે. છે કે-મેં ભાશુપને ક્ષય કર્યો હતે” એવી સામાપક્ષની વાતના ઉત્તરમાં કહેવાયેલ કેમેંઢાની વાત સંમેલનમાં ન ચાલે, તેમને કેઈ લેખિત પૂરા હોય તે વાત મનાય” આ શબ્દ ઉપર તેઓએ તે વાત કહી છે.) માટે કહેવાનું એ છે કે બાર તિથિની ક્ષય-વૃદ્ધિ ન જ થાય એ વાત બરાબર નથી. શાસ્ત્રોમાં ક્ષયવૃદ્ધિ આવે છે તેના માટે શાસ્ત્રીય નિયમ છે કે-તિથિક્ષય-વૃદ્ધિ કાયમ રાખી આરાધના માટે નિયમન કર્યું, ઘણું કાળ સુધી ચાલ્યું-વચ્ચે ખંડનમંડન થયું. હેન્ડબલ ...જ્યારે ખ્યાલ ન આવ્યું ત્યાં સુધી એમ જ ચાલ્યું. જ્યાં કરનારા હતા તેમાં અનેક ગીતાર્થે મહાપુરુષ છે. જ્યારે જ્યારે મળાય એવું હતું નહિ ત્યારે ત્યારે એવા ફેરફારો થયા છે. પણ જ્યારે પ્રસંગ આવ્યા ત્યારે સમજણ પડી કે-આ આપણે ખેટું કરી રહ્યા છીએ માટે સુધારણાની આવશ્યકતા છે તેની ચર્ચા કરાય જ નહિ તે તે સંગત નથી. આવી આચરણ કરનાર પણ ગીતાર્થ હતા. છતાં (બેટી લાગે તે) ભેગા બેસીને શાસ્ત્રોક્ત રીતે જે નિર્ણય થશે તે માનવે પડશે જ. ભૂતકાળને યાદ ના કરતાં ભાવિ માટે એગ્ય આચાર્યોની સમિતિ નિમાય તે ઠીક નહિ. મેલી રમત માટે કહેતા હે કે-કેશુભાઈ શું કહેવાનું છે એ અમને ખબર નથી. શ્રમણ-મુનિઓ જ્યારે શબ્દ ઉચ્ચારે ત્યારે ત્યારે એવું ન કહેવાય કે આવું બેલાય. રામસૂરિજી D...મેં હેતુપુરસ્સર કહ્યું છે. રામચંદ્રસૂરિ-કેશુભાઈ માટે તમે કહ્યું હોય તે તમે જાણે. બાકી પક્ષ માટે કહેતા હે તે અંત આવવાને જ નથી. ઘણાને એમ લાગ્યું છે કે-વ્યાજબી નથી તેવું કર્યું એમ કહેવાથી શું વળે? માટે મારી સલાહ છે કે-કેશુભાઈએ જેના માટે આપણને ભેગા કર્યા છે તે કામ આપણે એગ્ય નિર્ણય કરી તપાગચ્છને મોટે ભાગ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પાંચમા દિવસની કાર્યવાહી ; આરાધનાની વ્યવસ્થા કરે. નાના મેટાની વાતે ગમે તે કહેવાય. શસ્ત્રોની આપ-લે થશે. કેઈને એ આગ્રહ નથી કે-શાસ્ત્રસિદ્ધ વાતને ન માનવી. પકડી રાખવાને આગ્રહ કોઈને હેય નહિ. નંદનસૂરિજી-આખી વસ્તુ રૂપાંતર થાય છે. મારા મંતવ્યમાંઆરાધનામાં બારપર્વની ક્ષય-વૃદ્ધિ થતી નથી, તેથી તે ચર્ચાને વિષય થઈ ન શકે એ વાત સ્પષ્ટ છતાં તેના ઉપર તેમણે (રામ ચંદ્રસૂરિએ) કહ્યું કે “ઘણાએ (વચ્ચે જ રામચંદ્રસૂરિજીએ કહ્યું કે“ઘણાએ નહિ, “કેટલાકે) ભાશુ પો ક્ષય કર્યો હતે.” તે પ્રશ્ન છે કે-“ગંભીરવિજયજી મહારાજે ભાવ શુo૫ને ક્ષય કહ્યો હતે કે કર્યો હતે?’ ‘હા’ કે ‘ના’ કહે કર્યો હતો એ કઈ પૂરા આપવા માંગતા હો તે આપ. રામચંદ્રસૂરિ-કહ્યો હત, કર્યો નથી. નંદનસરિજી-મેં ‘હા’ કે ‘ના’ કહે એમ કહેલ છે. રામચંદ્રસૂરિ-કઈ વાતમાં હા કે ના ન પણ કહેવાય. નંદસૂરિજી-તેમણે પાંચમને ક્ષય કર્યો હતો કે નહિ ? એ જ પૂછું છું. - રામચંદ્રસૂરિપદયાવિજયજીની પડી બતાવીને જુઓ - આમાં “પાંચમને ચેાથમાં સમાવેશ કરવાનું લખેલ છે. રામસૂરિજી D-નંદનસૂરિજીમનું વક્તવ્ય પૂરું થાય પછી બીજું રજુ કરાય તે તે ઠીક ગણાય. નંદસૂરિજી-દયાવિજયજીના તે પુસ્તકને તે પછી મંગલવિજયજીએ બહાર પાડેલા પુસ્તકમાં અર્થ બતાવ્યો છે, છતાં તે લખા થી પાંચમને ક્ષય કર્યો હોવાનું કહે છે તે વ્યાજબી છે? મહેન્દ્રસૂરિજી-અમે તે તે વખતે છઠને ક્ષય કર્યો છે. નંદનસૂરિજીએ-૧૫-૧-૮લ્માં સહુએ છઠને જ ક્ષય કર્યો છે એ નક્કી થાય છે.” એમ કહીને વિવિધ પ્રશ્નોત્તર વીર શાસનપત્ર વગેરેમાં દાનસૂરિજીમનાં લખાણે રજુ કરી કહ્યું કે–તેમણે પણ છઠને ક્ષય કર્યો હતે. “સિદ્ધિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક; હતે” એમ કહે છે, તે પણ સત્ય નથી. તમારી પાસે તે બાબતમાં તેમના વચન સિવાય કોઈ લેખિત પૂરાવે છે? રામચંદ્રસુરિ-તેવા વયોવૃદ્ધ અને બુઝર્ગ પુરુષનું વચન માન્ય નહિ? નંદનસૂરિજી-સિદ્ધિસૂરિજી વયેવૃદ્ધ-વડિલ એ બધું ખરૂં પરંતુ તેઓ અત્યારે પક્ષકાર ગણાય. તેમનું વચન અત્યારે સર્વ માન્ય ન ગણાય. દાનસૂરિજીમ, તેમના નિવેદનમાં સાફ લખે છે કેશિષ્ટજનેએ છઠને ક્ષય કર્યો હતો તે શ્રી સિદ્ધિસૂરિજી તેમાં (શિષ્ટજનમાં) ના લેખાવતા હો તેવું કેણ માની શકે તેમ છે? દાનસૂરિજીનું નિવેદન સાફ જણાવે છે કે-૧લ્પ-૬૧-૮લ્માં તે તે સૌએ છઠને ક્ષય કર્યો હતો અને ભાશુ પાંચમને અખંડ રાખી હતી.” આમ છતાં શ્રી સિદ્ધિસૂરિજીએ તે તે વખતે ભાશુપને ક્ષય કર્યો હતે.” એમ કહે છે તે તે વખતે તેઓનું પણ તેવું નિવેદન બહાર પડવું જોઈએ ને? પડયું હોય તે બતાવે. તે તે બતાવતા નથી! તેથી નક્કી થાય છે કે પાંચમના ક્ષયની વાત નિમૂળ , અને તે તમારે કબૂલ કરવું જોઈએ. એમ કહી “પર્વતિથિનિર્ણયમાંથી આશ્રી વલ્લભસૂરિજીમનું નિવેદન વાંચી સંભળાવ્યું, અને કહ્યું કેઆટલું સ્પષ્ટીકરણ છે. માટે પાંચમને ક્ષય સિદ્ધિસૂરિજીએ પણ નથી કર્યો એ નક્કી છે આ નિવેદનને અર્થ, તેનીચે પડીમાં કલ્યાણ વિજયજી વગેરે લખે છે. શું? તે અહિં વાંચી સંભળાવ્યું. ઉલટી વાત રજુ કરી ! પાંચમને ક્ષય કર્યો તેના માટે પૂરાવા નથી, છતાં પ્રચાર કે કરાય છે? ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ. મારી તે એક વાત છે કે પાંચમને કેઈએ ક્ષય કર્યો નથી. સિદ્ધિસૂરિજીની વાત મૌખિક હેવાથી પૂરા ન લેખાય. સં. ૧૨ પહેલાં તેમની પણ આચરણ તે ચાલુ પરંપરા પ્રમાણે જ હતી, તે તેમના કાગળથી જણાય છે. (જે પત્ર, પ. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ 1 પાંચમા દિવસની કાર્યવાહી ક ૮૧ તિથિચર્ચાસંગ્રહ' નામની ચોપડીમાંથી વાંચી સંભળાવ્યું હતું.) ૧૯ર પહેલાં અત્યારની તેઓની ચાલે છે તે આચરણા હતી જ નહિ, અને જે કાંઈ બન્યું છે તે ૧૯૨ પછી જ બન્યું છે તે સ્વીકારવું જોઈએ. આ શ્રી વિજયકમલસૂરિજી, મુનિશ્રી હંસવિજયજી વગેરેએ ૧લ્પરમાં છઠને જ ક્ષય કર્યો હતે, આ શ્રી નેમિસૂરિજીમ, આ શ્રી નીતિસૂરિજી, આ૦ શ્રી વલ્લભસૂરિજી, આ૦ શ્રી સિદ્ધિસૂરિજી, આ૦ શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી વગેરેએ ૧૯૮લ્માં પણું ભાશુદને જ ક્ષય કર્યો હતે. જબૂસૂરિ તે પુસ્તકનું નામ શું છે? નંદનસૂરિ પર્વતિથિચર્ચાસંગ્રહ.. કેજે કલ્યાણવિજયજીએ બહાર પાડેલ છે. છેલ્લા ૪૦ વર્ષમાં ત્રણ વખત ભાવશુપને ક્ષય આ હેવા છતાં તે દરેકે છઠને જ ક્ષય માન્ય છે અને કર્યો છે. હંસસામ-એ કલ્યાણવિજયજી કેના? નંદનસૂરિજી-આશ્રી સિદ્ધિસૂરિજીના શિષ્ય. રામચંદ્રસૂરિ-પાંચમને ક્ષય કર્યો છે કે નહિ?તે ચર્ચા શરૂ થાય ત્યાં બાર તિથિની ચર્ચા કરીએ. પાંચમની વાત એમાં આવી જાય છે. કાલની આપની ચર્ચા અધૂરી છે તે પૂરી કરે. નંદનસૂરિજી-(મુનિ હંસસાગરજી મહારાજે આપેલ સં. ૧૭ ની “શાસન સુધાકરપત્રની ફાઈલમાંના અંક પહેલાના પેજ ૩ ઉપરનું ' લખાણ વાંચુ કે-) આશ્રીસિદ્ધિસૂરિજી મ. પિોતે જ સં. ૧લ્પ સુધી બેલતા હતા કે “જેનેએ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ માનવા જેવું કઈ દિવસ ન બને! બેલાય પણ નહિ, પછી વર્તાય તે કેમ? એ વાતમાં હું પડતું નથી. પૂછવું હોય તે દક્ષિણવાળા(રામચંદ્રસૂરિ)ને પૂછો. કારણકે–તેણે ન મત કાવ્યો છે. જેને નવું કરવું હોય તે બે અગીયારશ, બે પૂનમ અને સાતમ આઠમ ભેળાં લખે ને બેલે.” એ મુજબનું લખાણ વાંચી સંભળાવ્યા બાદ કહ્યું કે આ હંસસાગરજીની આપેલી ફાઈલ છે. હું આમાં કાંઈ જાણતા For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી નથી. મારી આમાં જવાબદારી નથી. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું જ કે—આ નવીન મત સ. ૧૯૯૨ થી જ નીકળેલ છે. અને વા વૃદ્ધ આચાર્ય સિદ્ધિસૂરિજી પણ આમાં સંમત ન હતા. તેમને આ નવીન માગ રૂચતા ન હતા, તે વાત ચેાસ થાય છે.’ રામચ'દ્રસૂરિ-દરેક નિવેદના સાચા હોય છે તેમ માની લેવાની જરૂર નથી. આવી આવી વાતા તા ઘણી છપાણી છે. એવા લેખા ઘણા છપાવ્યા છે કે—જેના જવામા નથી અપાણા. ક્રયાવિજયજીને લેખ જ બતાવી આપે છે કે-૧૨ પવી'માં ક્ષય–વૃદ્ધિ આવે છે. યાવિજયજીનું પુસ્તક કયારે બહાર પડયું' તે આમાં લખ્યું નથી, પણ આના આધારે એમ કહી શકાય કે-માશ્રી નીતિસૂરિજીએ સં૦ ૧૯૮૯માં ૪-૫ ભેગાં કર્યાં હતાં, અને ૧૯૯૨ની મંગલ વિની ચાપડીમાં કહેવાય છે કે-પના ક્ષયને બદલે રૃને ક્ષય કર્યો હતા તે સત્ય નથી જ. પણ પાંચમના ક્ષય કાયમ રાખ્યા હતા. એથી આગળ ૧૯૯૨માં તેઓએ એમ જાહેર કરેલ કે-એ પાંચમ હાય તા ચેાથ ઉભી રાખવી.' ત્યારપછી ઘણા પ્રસંગે....હું નથી લેતા, વાત છે. ૮૯માં તા તેઓએ ૪-૫ ભેળાં કર્યાં હતાં. એમને સમુદાય ના પાડતા હોય તા અમારૂ શું ચાલે ? નંદનસૂરિજી-આા૦શ્રી નીતિસૂરિજીએ ૪-૫ ભેળાં કર્યાં' હતાં, તે શા ઉપરથી કડા છે? રામચંદ્રસૂરિ–૧૯૫૨ની સાલના ૫૦ પ્રતાપવિજયજીને પત્ર મતાન્યા. ‘પાંચમનું કૃત્ય ચાથમાં થાય’એ દયાવિજયજીની પુસ્તિકા પરથી કહું છું. સિદ્ધિસૂરિજી મહારાજે પણ તે વખતે ક્ષય કર્યાં હતા. યાવિજયજીની પુસ્તિકા પરથી નીતિસૂરિજી મહારાજે પણ પાંચમને ક્ષય કર્યાં હતા એમ કહી શકુ છું. ૫'૦ પ્રતાપવિ॰ મહારાજે પણ કર્યાં હતા, એમ તેમના પત્ર ઉપરથી કહી શકુ છું. પ૨ થી ૯૨ સુધીમાં ખીજા કાઈએ પાંચમના ક્ષય ન કર્યાં તેટલા માત્રથી (પ. તિથિના ક્ષય થાય) તે વાત શાસ્રસિદ્ધ નથી એમ ન કહેવાય. નંદનસૂરિજી-એ ઉપરથી (જ) અમે એમ નથી કહેતા કે– For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ 1 કા પાંચમા દિવસની કાર્યવાહી પર ૮૨ તે વાત શારસિદ્ધ નથી. (અમે તે સેંકડો વર્ષોથી ચાલુ છે કેઆરાધનામાં પર્વતિથિને ક્ષય ન થાય, એમ કહીએ છીએ. છતાં) તમે તેઓએ કર્યો છે એ વાત કહે છે તે ઠીક નથી. પં.રાજેન્દ્રવિડ D. (ડહેલાવાળા)–૧૫ર પછીની વાતે આપણી સામે ઉભી કરવામાં આવે છે, અને શ્રી સિદ્ધિસૂરિજીની વાત કહે છે તે પણ મૌખિક જ! પણ તમે શ્રી આત્મારામજીમ ને પત્ર અને શ્રી દાનસૂરિજીમ વગેરેના પૂરાવા કેમ માનતા નથી? અને (જે આચરણારૂપે નથી, માત્ર) વિચારણારૂપે છે તે દયાવિજયજીની પુસ્તિકાને જ માનવાનું કહે છે એ શું? રામસૂરિજી D. (ડહેલાવાળા)- ૧૨ પછી તે તમે પક્ષકાર થયા. તે પહેલાંનાં તમારી પાસે કોઈ સત્ય પૂરાવા નથી અને શ્રી સિદ્ધિસૂરિજીમનાં નામે જે કહે છે તે પણ મૌખિક જ! તેઓ પક્ષકાર હેવાથી તેમનું મૌખિક સત્ય ન મનાય. પ્રાચીન આચરણ માનવાની આજે જે ના કહે છે, તે તે તમારા બધા જ વડિલેએ અને તમે પણ આચરી હેવા છતાં ના કહે છે તેનું શું? - મહેન્દ્રસૂરિજી-(સં. ૧૯૮ન્ના શ્રાવણ વદમાં બહાર પડેલી પત્રિકા, કે-જે હમણું વાંચવામાં આવી તેમાં) છઠના ક્ષયમાં નીતિ. સૂરિજીનું નામ દાખલ છે કે? રામચંદ્રસૂરિ–અમે (દયાવિની) પુસ્તિકાને વધુ માન આપીએ છીએ. ' મહેન્દ્રસૂરિએ પુસ્તિકા કરતાં આ તેની પછી) બીજ (મંગળ વિની) પુસ્તિકા બહાર પડી તે પ્રમાણ નહિ? - રામચંદ્રસૂરિઆ તમારી (મંગળવિવાળી) બીજી પુસ્તિકા ૯૨ પછી પડી. બે પાંચમ (નહિ માનીને) પક્ષકાર થયા પછી (બહાર પડી છે, માટે) પ્રમાણ ન ગણાય. નંદનસૂરિજી-(૦૨ પછી બહાર પડી એટલે) આ ચેપડી પ્રમાણ ન ગણાય, એમ કહે છે ? રામચંદ્રસૂરિ-હું ન માનું For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક - નંદનસુરિજ-તમે જે એક ચેપડીનું પ્રમાણ આપે છે, તેનું જ સ્પષ્ટીકરણ કરતી એ બીજી ચેપડીને પ્રમાણ કેમ ન માને? રામચંદ્રસૂરિ-(પક્ષકાર બન્યા હેવાના કારણે જો)સિદ્ધિસૂરિજીની વાત પ્રમાણ ન કહેવાય તે આ પક્ષકાર બન્યા પછીની પુસ્તિકા પ્રમાણુ કેમ? નંદરસૂરિજી-સિદ્ધિસૂરિજીની વાત મૌખિક છે. છપાએલી નથી. માટે એ પૂરા ન ગણાય. - રામચંદ્રસરિ-૧૯૯૨ પછી એવા પક્ષ પડી ગયા કે-પ્રમાણ તરીકે રજુ કરે તેટલું વજન આ (મંગલવિ૦ની) પુસ્તિકાનું ન હેઈ શકે હું પ્રમાણ તરીકે ન માનું, બીજા ભલે માને. નંદનસૂરિજી-તમારે તે ચેપડી આખી પ્રમાણ નથી, આ શ્રી નીતિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતો, એ તમારી વાતના આધારમાં) તમે આ (દયાવિની) પડી પ્રમાણ તરીકે મૂકે છે! પણ એ કઈ પૂરા આપતા નથી કે-૧૯૮લ્માં નીતિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતે.” પરસ્પર સંબણાઓ નંદનસૂરિજી-૧૯૮ન્ના વીરશાસનમાંનું દાનસૂરિજીમાનું નિવે દિન તે પણ પ્રમાણ નથી જ ને? તમે જ્યારે બીજી કોઈ જ બાબ તને સાચી માનતા નથી, અને દાદાને જ માનવા છે તે તેને પૂરા પણ મૌખિક જ હેવાથી સાચે ન ગણાય, એ ઉપરાંત તમારી પાસે દયાવિની આ ચોપડી સિવાયને કઈ પૂરાવે છે? રામચંદસરિ-આ સિવાય અમારી પાસે નથી જ. સિદ્ધિસૂરિજી મહારાજે કહ્યું તે સત્ય જ છે. એ મહાપુરુષ કહે તે કાંઈ અસત્ય ન જ કહે ને? નંદન રિજી–નીતિસૂરિમનું પણ નામ એમાં જ છે. “નીતિસૂરિએ કર્યો એ બીજે પૂરા નથી. રામચંદ્રસૂરિબને પક્ષોમાં રિવાજ સંભવિત છે. એક મહાપુરુષે પક્ષમાં પડ્યા પહેલાં કહેલી વાત માન્ય, પણ પછી અમાન્ય For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ક પાંચમા દિવસની કાર્યવાહી ૮૫ હર પછી સિદ્ધિસૂરિની વાત પ્રમાણ નહિ તેમ મંગલવિજયજીમની વાત પક્ષ પડયા પછી પ્રમાણે ન ગણાય. બન્ને પક્ષે ન્યાખ્ય નંદનસૂરિજી-૮લ્માં (પાંચમને ક્ષય) નથી કર્યો એ (દયાવિત્ર ની) પુસ્તિકાના આધારે નક્કી છે. રામસુરિજી D. ત્યારે આપ એમ કહે કે એ મહાપુરુષે વિચારણામાં હતા, પણ આચરણમાં તે નહિ જ. બારતિથિની આચરણામાં કેણ ઉતર્યું છે? વિચારણામાં ભલે પડયા. આચરણ સંબ ધીની વાત છે. જ્યારે આપે વિચારણાની વાત આચરણમાં મૂકી તે એગ્ય નથી જ. ઉદેવેન્દ્રસાર-હું નાનું હતું ત્યારે (બાપજીને ઘણે પરિ ચિત હતે.) સં. ૧લ્પની સાલ શાહપુરમાં મારું ચોમાસું હતું. ત્યાંથી પગથીઆના ઉપાશ્રયે શ્રાપ્શ૦૩ના દિવસે શ્રાવક દ્વારા પૂછાવ્યું કે-“ચેથ ઉદયાતને ન્હાને બે પાંચમ મનાય છે તેનું શું? બાપજીએ જણાવ્યું હતું કે આ બાબતમાં મને શું કામ સંડે છે? બે પાંચમ બે આઠમ માટે દક્ષિણવાળે (રામચંદ્રસૂરિ) જાણે. જેણે ન મત કાઢે છે તેને જ પૂછે ને? એ બધું એ જાણે.” આમાં બાપજીએ ૧૫ર-૬૧૮૯ અને ૨૦૦૪માં પાંચમને ક્ષય કર્યો હતે એ વાત કયાં રહી? - હંસસામ –(નંદસરિજી મહારાજે શાસન સુધાકરની ફાઈલ માંનું જે લખાણ વાંચ્યું હતું તે લખાણ) લ્પની સાલમાં અમારા - પૂજ્ય ગુરૂમહારાજે (ચંદ્રસાગરસૂરિજીએ) બાપજીના મુખેથી જાતે સાંભળ્યું હતું તે પિતાના હાથે લખેલ છે. એ લખાણ અને ઉ.મ. શ્રીની વાત મળતી આવે છે. રામચંદ્રસૂરિ-૯૨ પછીની વાત એક પક્ષ માને, એક પક્ષ ન માને. ૧૫ર પહેલાં બાર તિથિની ક્ષય વૃદ્ધિ માટે ભિન્ન આચરણ હતી, ૧૫ર પહેલાંની તે વાત જે સિદ્ધ થઈ જાય તે માનવા તૈયાર છે ને? પર થી રને ગળે જ પકડી લઈ એક વાત કેમ કરાય છે? For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક અમે એમ કહીએ છીએ કે-જે પરંપરા એક યાવત્ પાંચ-દશ સુધી ચાલી હાય, (છતાં) શાસ્ત્રથી વિરુદ્ધ છે (એમ) સાબિત થાય તે તે હેય છે. આ વાત મારી મહત્વની છેઃ ૧૫રથી રને ગાળે પકડવામાં આવેલ છે, (તે વ્યાજબી નથી: કે-) જે વખતે લૌકિક ટીપણાં વધુ ચાલ્યાં છે. લૌકિકટીપણામાં જે તિથિએ બતાવાય છે અને તેને ઘણીવાર આપણે અને આપણા પૂર્વપુરુષે અનુસર્યા છે. માટે (અમે અનુસરીએ તેમાં) અમે ગેરવ્યાજબી કરી રહ્યા છીએ એમ ન કહેવું જોઈએ. જાંતિને કારણે કંઈ ગરખેડ થવા પામી હેય તે કારણથી ગેરવ્યાજબી (વસ્તુને વ્યાજબી ન લેવી જોઈએ.) હજુ આપણી પાસે ઘણી વાતે છે, બારપર્વની ચર્ચાનાં દ્વાર બંધ કરાયાં છે, ને તેને માટે જે પહડ રાખવામાં આવી છે તેમાં મારી નંદનસૂરિજી-૧રથી ૯૨ સુધીની પકડ છે એમ નથી, “પાંચમને ક્ષય ૧૫ર થી લરમાં કેટલાકે કરેલ. એમ તમે ઉપસ્થિત કરેલ છે) માટે એ વાત કરીએ છીએ.) ૯૨ પછીથી જે આચરણ કરાઈ છે તે શાસ્ત્રોક્ત નથી. રામચંદ્રસૂરિ-સિદ્ધિસૂરિજી માટેની વાત (માન્ય ન થાય ?) રામસૂરિજી D.-લખાણ નથી (માટે)તે માન્ય ન થાય તેમની દ્વારા ૧૯૨ પહેલાં જાહેરાત કેમ કરાઈ નહિ? રામચંદ્રસૂરિ-માન્ય આચાર્યોની વાત વગર લખાણ મનાય છે. રામસૂરિજી D.-૮૯ સુધીની વાતમાં જાહેર કેમ ન કર્યું? લમણુસૂરિ-પણ ૧લ્પર પહેલાંની સાબિતિ મળે તે પ્રમાણ ભૂત માને કે નહિ? રામસૂરિજી D-પરસ્પર છે. આપને પ્રમાણ લાગે તે અમને ય પ્રમાણુ. નંદસૂરિજી-૮૯ત્ની ચેપડી....આ વાત પતી જાય છે. - રામચંદ્રસૂરિનાની સમિતિ પાંચ દસ મીનીટમાં થાય તે વધુ સારું. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ મૈં પાંચમા દિવસની કાર્યવાહી શમસૂરિજી D.—મા વાત પતી જાય છે....એ વાત અમા પક્ષ સ્વીકારતા નથી. પરસ્પર મંત્રણાઓ. ૫૦ રાજેન્દ્રવિ॰ D.—હવે આપણે સામાન્ય વાત કર્યાં કરીશું તે પાર નહિં આવે, માટે મૂળ વાત ઉપર આવેા. આચરણા અને વિચા ણામાંથી આ વાત આવી છે. તે બાજુથી જે કાંઈ કહેવાયું છે તેમાં મારી (સમજણ પ્રમાણે ) વિચારણા ( ની વાર્તાને આચરણા રૂપે ) રજુ કરીને કહેવાયું છે!) તા આચરણા અને વિચારણા શાસનમાં (એકરૂપે મતાવાએલ નથી, જુદારૂપે) બતાવાએલ છે. વિચારણામાં મતભેદ, શાસ્રા પણ હાઈ શકે. આપણે જોઈ એ છીએ કે-પૂર્વના મહાપુરુષામાં ઘણીવાર વિચારણામાં મતભેદો અનેક ઉદ્ભવ્યા છે. પેાતાની માન્યતા બતાવાઈ છે પણ કોઈ ઠેકાણે વિચારણા, આચરણમાં મૂકાઈ હાય તેવા દાખલા જોવા મળતા નથી. જયારે અહિં તે જે વિચારણા તેમણે ૯૨માં કરી તે કોઈ નેય પૂછ્યા વિના સ૦૧૯૯૨માં તે સીધી જ આચરણામાં મૂકી દીધી ! તે આચરણા ૯૨ પહેલાં તે હતી જ નહિ. ખાર પતિથિની ક્ષયવૃદ્ધિ થઈ નથી, તેમાં આચાર્ય મ (રામચંદ્રસૂરિજીએ) કહેલ કે-થએલ........ ८७ વિચારણામાં તા વિજયદાનસૂરિજી, વલ્લભસૂરિજી........વગેરેમાં હશે. ગભીરવિમ, પ્રતાપવિ॰મહારાજે વિચારણા કરી છે. પણ કાઈએ આચરણામાં ભાળ્યુ॰પના ક્ષય કર્યું જ નથી. તેના પત્રામાં–દસ્તાવેજોમાં કોઈપણ સ્થળે ૫ ના ક્ષય આવ્યા હાય તેવા દાખલા પણ મળ્યા નથી, આ વાત ( તેઓના) દસ્તાવેજી પત્ર સાબિત કરી આપે છે. ) ( કોઈ એ ) ભા૦૩૦૫ના ક્ષય ( કર્યાં એ વાતની સાબિતિ ) માટે દસ્તાવેજી કોઇપણ પત્ર વગેરે ૧૯૫૨થી ૧૯૯૨ સુધીના શ્રમણુસંધને મળેલ નથી. (પાંચમના ક્ષય) નથી કર્યાં, એના તા દસ્તાવેજી પત્ર મળ્યા છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક કારરિ-સિદ્ધિસૂરિજી મહારાજે ૧૫ર વગેરેમાં પાંચમને ક્ષય કર્યો છે કે-કરવાના છીએ, એવું નિવેદન ૯૨ પહેલાનું રજુ કરાય તે આપ માનશે કે નહિ? નંદનસૂરિજી-રજુ કરે. કારસૂરિ-કાલે વાત, વિચાર કરીને આપીશ.' નંદસૂરિજી-આપી જ દે ને! વિચારની શી જરૂર? જોઈ લેવાશે...... કારસૂરિ-દાનસૂરિજીએ નિવેદન કર્યું તે ઉપરથી આચરણા કરી એમ મનાય તે ૯૨ પહેલાં પાંચમના ક્ષય માટેનું નિવેદન (મળે તે તેના)થી “આચરણ કરી છે” એમ સાબિત થાય તે આપસહુને માનવું જ પડશે. કર પ્રથમનું હું નિવેદન મૂકું. તે નીતિસૂરિજીમનું ૯૨ પ્રથમનું નિવેદન, (નીતિસૂરિમની આજ્ઞાથી દયાવિએ બહાર પાડેલી બૂક આધાર તરીકે રજુ કરેલ. કે-જે આધારને-શ્રમણસંમેલને એકીમતે ખોટો ઠરાવેલ. તેને પુરાવા તરીકે રજુ કરવાની આ વાત કરે છે.) નંદનસરિઝ-(આ સિવાય) હવે જે હશે તે (તમારા) પૂરા વાઓ આવતી કાલ ઉપર (રા.) ૪–૩૫ સર્વમંગલ. દિવસ ૬-શુ૮ રવિવાર | ગઈ કાલની કારસૂરિજીની દલીલ જે દાનસૂરિજી મહારાજના નિવેદન પરથી એમણે છઠને ક્ષય કર્યો છે, એમ સાબિત થાય છે તે હું ૧૯૨ પહેલાનું સિદ્ધિ સરિઝમનું નિવેદન રજુ કરીશ, જે પરથી પાંચમને ક્ષય તેમણે કર્યાનું સાબિત થઈ શકશે ને?” For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ | | છઠ્ઠા દિવસની કાર્યવાહી ૮૯ (આ પછી આજે તેમનું વલણ કેવું છે? તે વાચક પિતે નક્કી કરી લે.) ૧૨-૩૦ મીનીટે બધાની ઉપસ્થિતિ. ૧૨-૩૭ મીનીટે પૂ. ઉદયસૂરિજીમાનું મંગલાચરણ. મૌન વાતાવરણ ૧૨-૫૦ સુધી...પછી કાર્યવાહી ચાલુ થઈ પુણ્યવિમ-કાલે જે વાત ચાલતી હતી તે ચલાવાય. રામચંદ્રસૂરિકાલે ક્યાં અટકયું હતું? પુણ્યવિભ૦-સિદ્ધિસૂરિજીમનું નિવેદન રજુ કરવાનું કારરિ-ગઈકાલે મેં એમ કહેલ કે વિજયનીતિસૂરિમનું પ્રમાણ રજુ કર્યું. સિદ્ધિસૂરિમનું પ્રમાણ રજુ કર્યું. (??) તે બંને પ્રમાણે (તેઓએ પાંચમને ક્ષય કર્યો છે, એમ કહે છે. ૧લ્પરથી ૯૨ વચ્ચેને ગાળે નક્કી કરવામાં આવ્યું છે, તેમાં મારે વિરોધ છે. એક પક્ષ જે ગાળે નક્કી કરે તે માટે જવાબ આપવા સામા પક્ષ બંધાએલ નથી. છતાં આ વિરોધ ઉભો રાખી અમે જે બે પુરાવા રજુ કર્યા તે તેડાય નહિં ત્યાં સુધી સિદ્ધ છે. નંદનસરિજી-મારી સમજણ પ્રમાણે છેલ્લી વાત (ગઈકાલે) એ કહેલ કે-૯૨ પહેલાનું સિદ્ધિસૂરિજીનું નિવેદન અમે (એટલે તમે) રજુ કરીશું કે-પાંચમને ક્ષય સાબીત થાય.” (તે તે નિવેદન રજુ કરવું જોઈએ.) ૧૫ર અને ૯૨ વરચેને (ગાળા સંબંધમાં કહ્યું તે તે) ગાળે અમે ઉપસ્થિત નથી કર્યો, પણ તમારા તરફથી એ વાત આવી છે કે કેટલાકએ (તે ગાળામાં) પાંચમને ક્ષય કર્યો છે” બાર તિથિ માટે ક્ષયની વાત (પણ એ જ ગાળામાં) રજુ તમે કરી છે. | મારી સમજણ પ્રમાણે-દાનસૂરિજીને ખુલાસે સ્પષ્ટ જણાવે છે કે-શ્રી સિદ્ધિસૂરિજીએ પણ) છઠને ક્ષય કર્યો હતે, (એ વાત) For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી વિવાદાસ્પદ ન હતી. આ ખુલાસા અમે એટલા માટે રજુ કર્યાં છે કેસિદ્ધિસૂરિજીએ પાંચમના ક્ષય કરેલ (એમ કહેા છે. તા) તે માટે તમારે કાઈ ૯૨ પહેલાનુ (શ્રી સિદ્ધિસૂરિજીનું) નિવેદન રજુ કરવું ઘટે. દાનસૂરિજી મહારાજે છડના ક્ષય કરેલ કે નહિ ? તેમાં સંશય જ ન હતા અને નથી. માટે સિદ્ધિસૂરિમની વાત માટે (જ દાનસૂરિજીના) તે ખુલાસે વાંચેલ : ૯૦ કારસૂરિ–દાનસૂરિમના ખુલાસાને તમે–સિદ્ધિસૂરિમહારાજે પાંચમના ક્ષય નહિ' કરેલ તે માટે રજી કરેલ તે વાત ખરાબર ને ? નંદનસૂરિજી–હા. આંકારસૂરિ–સિદ્ધિસૂરિએ પાંચમના ક્ષય ન્હાતા કર્યાં તેના પૂરાવા તરીકે દાનસુરિના શબ્દો શિષ્ટજના આ પ્રમાણે કરવાના છે' મૂકયા (તે શબ્દો ઉપરથી જ) સિદ્ધિસૂરિએ પાંચમને ક્ષય કર્યાં ન હતા, એમ કહેા છે ને? દાનસૂરિજીએ જે નિવેદ્યન બહાર પાડયું તે (માંના ‘કરવાના છે' એ શબ્દો) ઉપરથી તેમણે (છઠના તે ક્ષયની) આચરણા (કરી એમ) આપ કેમ નક્કી કહી શકે ? નંદનસૂરિજીએ દાનસૂરિજીના તે એ ખુલાસા વાંચ્ચા. એકમાં શિષ્ટજના' શબ્દો છે, અને એકમાં નામ છે તે અન્ને ખુલાસા નીચે પ્રમાણેઃ— (૧) પર્વાધિરાજ શ્રી પર્યુષણા પત્રના નિય. પૂજય પાદું સકૅલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીદ્ભિજયદાનસજી મહારાજે કરેલું સ્પષ્ટીકરણ આગામી શ્રી પયુંષણાપને અંગે ઘણા અમારે અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. ૨૧ એકટેમ્બર ૧૯૩૨ને રાજ આ વિષેના એક પ્રશ્નોત્તર અમે જણાવી ચૂકયા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૩ના અંકમાં શ્રી વીરશાસનપત્રે તેના ઉતારા ફરીથી પ્રગટ કર્યાં હતા. આ પછી જે કાંઈ ઉહાપાતુ થયે છે. તેના ઉપર ખારીક ધ્યાન આપતાં અમને જણાયું છે કે— For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ | છઠ્ઠા દિવસની કાર્યવાહી ; ૯૧ શ્રી સંઘના વિચારશીલ વૃદ્ધો અમારી સાથે એકમત છે. જિજ્ઞાસુ એની જાણ માટે અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે આ રહ્યા – વર્તમાન ૧૯૮૯ના વર્ષમાં ચંડપંચાંગમાં ભાદરવા શુદિ પાંચ મને ક્ષય લખે છે, અને બીજાં પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદ છઠને ક્ષય લખે છે. આ પ્રમાણે સંવત ૧૫૨ તથા ૧૯૬૧માં પણ હતું. અને તે સમયે શિષ્ટજનોએ છઠને ક્ષય અંગીકાર કરીને સુદી એથની સંવત્સરી આરાધી હતી, તે અનુસાર આ વખતે પણ શ્રાવણ વદ બારસને શુક્રવારે અઈધર તથા ભાદરવા શુદ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ ઉજવવું જોઈએ. (વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ સંવત ૧૯૮૯ શ્રા. વ. ૭, શુક્રવાર પૂ. ૫૮૫) (ર) શ્રી પર્યુષણ પર્વને અંગે આ વર્ષે શ્રાવણ વદ અમાસને દિવસે ગ્રહણહેવાથી તેમજ ચંડપંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોવાથી, સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ ફેલાઈ છે. પરંતુ આજના અંકમાં અમે પૂ.પા. વિજયદાનસૂરીશ્વરજી મહારાજને બીજો ખુલાસો પ્રગટ કરીએ છીએ. શાસ્ત્રાનુસારી પૂજ્ય શ્રમ અને શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગો શ્રી આગામી પર્યુષણમાં નીચે મુજબ વર્તવું એમ પૂ. સુવિહિત આચાર્ય દેવે ફરમાવે છે – શ્રાવણ વદ બીજી બારસ, શુક્રવાર, પર્વાધિરાજને પ્રથમ દિવસ શ્રાવણ વદ અમાવાસ્યા, સોમવાર, શ્રીકલ્પસૂત્રવાંચન શરૂ. ભાદરવા સુદ એકમ, મંગળવાર, શ્રી મહાવીર જન્મવાંચન, ભાદરવા સુદ ચતુથી, શુક્રવાર, શ્રીસંવત્સરી મહાપર્વ. ભાદરવા સુદ છઠ, રવિવાર, ક્ષયતિથિ. આ સંબંધમાં ઘણે ઉહાપોહ થએલે હાઈને અજ્ઞાન આત્માઓ ઉન્માર્ગે દેરાઈ જાય નહિ, તે માટે આ ખુલાસો કર્યો છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨ H રાજનગર્ શ્રમણુ સંમેલનની કાĆવાહી સ —વધુમાં— અમદાવાદમાં બીરાજતા પૂપા૰વિજયસિદ્ધિસૂરીશ્વરજીમહારાજ, પૂ॰પા॰ વિજયનીતિસૂરીશ્વરજીમહારાજ, પૂપા વિજમેધસૂરી શ્વરજીમહારાજ, પૂષા ઉપાધ્યાય શ્રી મનેહરવિજયજીમ૦, ૫૦ પા૦૦ શ્રી વિજ્ઞાનવિજયજીમ॰ અને પૂષા૦૦ શ્રી પ્રેમવિજયજીમ॰, ભાવનગરમાં બીરાજતા પૂષા વિજયનેમિસૂરીશ્વરજીમ॰, ખંભાતમાં ખીરાજતા પૂ॰પા૦ વિજયદાનસૂરીશ્વરજીમ॰ પાટણુમાં બીરાજતા પૂ॰પા૰ વિજયલબ્ધિસૂરીશ્વરજીમ॰, રતલામમાં ખીરાજતા પૂ૦૫૫૦ વિજયદશનસૂરીશ્વરજીમ૦, રાધનપુરમાં મીરાજતા પૂ॰પા॰ વિજયકનકસૂરીશ્વરજીમ અને પૂ॰પા૦ વિજયભદ્રસૂરીશ્વરજી મ॰, મુ`બઈમાં બીરાજતા પૂ॰પા૦૫૦ ભક્તિવિજયજીમ॰, પાઢી. તાણામાં ખીરાજતા ડહેલાવાળા પૂપા૦૫૦ શ્રી ધમ'વિજયજીમ॰, કપડવંજમાં બીરાજતા પૂ॰પા૦ પન્યાસશ્રી કુમુદવિજયજીમ॰ આફ્રિ ઉપર પ્રમાણે જ ચાલુ વર્ષોંના પર્વાધિરાજની આરાધના કરવા– કરાવવાના છે. ( વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ શ્રા૦ વદ ૬ (૭)) આંકારસૂરિાનસૂરિજીએ સિદ્ધિસૂરિજીમહારાજનું નામ પણ લખેલ છે ? તેમણે એટલું જ લખેલ છે કે-‘ કરવાના છે.' એમ લખેલ છે. ન’દનસૂરિજીમહારાજે-‘પવ‘તિથિનિશુ'ય'ના‘પ્રાકથન'ના પેજ ૮-૯ અને ૧૦ ઉપર છપાએલા તે (ઉપરના) અન્ને લખાણા (ફરી) વાંચી સ`ભળાવ્યા. એમણે ૧૯૮૯ માટે ભલે સ્પષ્ટ ન હેાય, પણ ૧૯૫૨-૧૧ માટે સ્પષ્ટ શું લખ્યું ? · શિષ્ટજનાએ છઠના ક્ષય અંગીકાર કરેલ છે.’ દાનસૂરિજીએ શિષ્ટજનામાં તેઓને (સિદ્ધિસૂરિને) નથી ગણ્યા, એમ કહેવા માગેા છે? For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ મૈં છઠ્ઠા દિવસની કાર્ય`વાહી ૯૩ કારસૂરિ—જેમાં ભૂતકાળ લખ્યા તેમાં સિદ્ધિસૂરિજીનું નામ નથી, ‘કરવાના છે’ તેમાં સિદ્ધિસૂમનું નામ નથી. (છે.) એ પાંચ કરવાના હાય તા શિષ્ટજન કહેવાય. આ ઉપરથી સિદ્ધિસૂરિ મહારાજે કયુ” એ પૂરાવા આપની પાસે નથી. (એમ સામા પક્ષ કહે છે ખરા, પણ ‘પાંચમના ક્ષય કર્યું છે' તેવા એક પણ પૂરાવા માપી શકતા જ નથી. N.S. ) ‘૪૨નાના છે' એ પૂરાવા ન કહેવાય. નદનસૂરિજી-(જે કરવાના છે' એ શબ્દોથી ‘*’ એમ તમે ન માનતા હૈ। તે) ૧૯૮૯માં (છઠના ક્ષયમાં) અમે બધા હતા, એ વાત હવે માન્ય નથી ને ? કારસૂરિ અમે બાપજી મહારાજ પાસે સાંભળેલું, જોએલું તે આપ પ્રમાણ નથી માનતા, સિદ્ધિસૂરિજી મહારાજ કરવાના છે’ (એમ લખ્યું) એટલું જ નક્કી. (તેથી તેમણે છઠના ક્ષય કર્યાં છે એ નક્કી ન કરે.) કરનાર જુદા છે, લખનાર જુદા છે. લખનાર પેાતાની માન્યતા મુજમ લખી નાખે તેથી કરનારે કર્યુ” એમ શા પરથી (માની લેવાય ) ? નંદનસૂરિજી-કરનાર...દાનસૂરિમહારાજ હતા અને લખનાર આકારસૂરિ-વ્યક્તિએ જીદ્દી હતીને ! કહીને-પ્રતાપવિજયજી મહારાજના પત્ર વાંચ્ચેા. પશુ તે જ છે. રામસૂરિજી D.—વિષયાંતર થાય છે. એકારસૂરિ–સાબીત કરી આપે. પુણ્યવિમ-શાંત રહે. કારસૂરિ- માર્ગાનુસારીએ ૪૪૫ ભેગા કરી આરાધના કરવી જોઈએ’ (એમ પત્રમાં લખ્યું છે, તે ઉપરથી તેમણે) આચ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૪ રાજનગર શ્રમણુ સ ંમેલનની કાર્યવાહી રણામાં નથી મૂકયું, એમ કહેા છે. અને દાનસૂરિમના નિવેદન (માંના કરવાના છે' એ શબ્દો) પરથી સિદ્ધિસૂરિમહારાજે કયુ એમ માના છે તેા પ્રતાપવિજયજી મહારાજે પણ કર્યુ, એમ કેમ Top ન મનાય ? ન દનસુરિજી–જૈનધમ પ્રકાશમાં કુવરજી આણુજીના ૧૯૫૨ . - (માં)ના જે લેખ બહાર પડેલ તેમાં ગ ંભીરવિજયજીમના વિચારા હતા, (માચરણા ન હતી.) કર્યું" ન હતું. દાનસૂરિજીના નિવેદન પરથી એમ લાગે છે કે-સિદ્ધિસૂરિજીએ છના ક્ષય કર્યાં હતા. આજે પક્ષલેથી કદાચ કબૂલાય નહિ, છતાં તમે એમ કહેતા હૈ। કે- પૂરાવા છઠના ક્ષય માટે નથી, તે આમહ....(નથી). એંકારસૂરિ–સિદ્ધિસૂરિજી મહારાજે (છઠના ક્ષયની) આચરણા કરી તેના પૂરાવામાં આ ખુલાસા મૂકાયેલ છે. આપે એમ બતાવેલ કે-સિદ્ધિસૂરિમહારાજે (પાંચમના ક્ષયની) આચરણા નથી કરી, એ માટે આ પ્રમાણુ રજુ કર્યુ છે, એ જે પ્રમાણ માના તે પ્રતાપ વિમના પત્ર કેમ પ્રમાણ નહિ ? .. ન’દનસૂરિજી–કુંવરજીભાઈ ના લેખ છે કે-આચરણા નથી કરી. કારસૂરિ–ગભીરવિ૦૫૦ના પત્રમાં-પ્રતાપવિમ॰ નથી કરવાના એવું કાંઈ છે કે ? નદનસૂરિજી-પ્રતાપવિ૦૨૦ પાંચમના ક્ષયના વિચારના હતા એમ તેમાં કહ્યું છે ? કારસૂરિ–સિદ્ધિસૂરિમહારાજે પાંચમના ક્ષય (કરેલ છે તે તેમના વચનથી નક્કી છે.) રામસૂરિજી D.-વિષયાન્તર જવાય છે. ૫રાજેન્દ્રવિ॰ D.આપણે વિચારણા (કરે તે)ના વાંધા નથી, દસ્તાવેજી પૂરાવા જોઈએ, પાંચમના ક્ષય કર્યાં એ માટેના દસ્તાવેજી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ - છઠ્ઠા દિવસની કાર્યવાહી : ૯૫ પૂરા જોઈએ. વિચારણા માટે ભલે (એમ કહ્યું, પણ) આચરણ તે પ્રમાણે કરેલ નથી. (અને કરી હોય તે તે દસ્તાવેજી પુરાવે બતાવે જોઈએ.) રામચંદ્રસૂરિ-આપણે બધાને બોલવાની છૂટ છે? નંદનસૂરિજી-તમે આ પૂરા ન માનતા હે તે કંઈ નહિ, અમારે આગ્રહ નથી. એ ખુલાસા પરથી (સિદ્ધિસૂરિજીએ) છઠને ક્ષય કર્યો હતો, એ વાત ન માને તે કાંઈ નહિ. કારસૂરિ આપે જે મુકયું છે, તેમાં ફરવાની જરૂર નથી. નંદનસૂરિજી–તમે સ્વીકારે છે કે દાનસૂરિના ખુલાસાથી સિદ્ધિસૂરિએ છઠને ક્ષય કર્યો હતે એ સાબીત થાય છે. (નથી જ સ્વીકારતા, એટલે એ વાત આગ્રહ પર છેડી દઈએ છીએ તેમાં ફરી જવાની વાત ક્યાં રહી?) કારરિઅમે આપનું (આ પ્રમાણ) બેટું છે એમ નથી કહેતા. નંદસૂરિજી-આ પ્રમાણ મૂકયું છે તે બેઠું છે એમ નથી કહેતા, અને છઠને ક્ષય કર્યો છે, એ વાત સ્વીકારતા પણ નથી ! તેને અર્થ શો ? કારરિ-દલીલ ખાતર માની લઈએ, (કે-પ્રમાણ સાચું છે.) નંદરસૂરિજી-ના, એમ નહિ. (છઠને ક્ષય કર્યો જ છે એમ ચક્કસ હેય તે માને.) એંકારમૂરિ-દાનસૂરિજીમના તે ખુલાસાથી સિદ્ધિસૂરિમહારાજે છઠને ક્ષય કર્યો છે, એમ આપ માનતા હે તે પણ માની લઉં છું. નંદસૂરિજી-હું માનું કે ન માનું (તેનું તમારે શું પ્રજન? તમે શું માને છે ? તે જણાવે.) કારરિ-હું માની લઉં છું કે-આ પ્રમાણ બરાબર છે.” For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Hi રાજનગર્ શ્રમણુ સંમેલનની કાય`વાહી સામાપક્ષમાં-ગબડે. ધમ સાગરછગણિ–મહિ` નાંધ કરી àા કે–દાનસૂરિજીના ખુલાસાથી ‘શ્રીસિદ્ધિસૂરિજીએ છના ક્ષય કર્યાં હતા' એ તેમને માન્ય છે. (૪-૬ મુનિરાજો પણ એ પ્રમાણે એટલી ઉઠયા ખાદ–) છું નોંધ:-“આપના પ્રમાણથી માની લઉં' છુ કે-સિદ્ધિ સૂરિ મહારાજે દાનસૂરિમહારાજની રીતિએજ આરાધના કરી હતી; અર્થાત્ ૧૯૮૯માં ભાન્ગુ૦૬ના ક્ષય કર્યાં હતા.’’ પુણ્યવિભહું ઈચ્છું છું કે-છેવટે નાની સમિતિ નીમાય તે વિચારપરામશ સારો થાય. ખરી રીતે આટલા બધાની વચમાં આવા પ્રશ્નોની છણાવટ સારી નથી. મુનિ કે સૂરિ જે ચાગ્ય ડાય તે મારા નિવેદનમાં શાબ્દિક ન પકડશેા. ૬ ગઈકાલે જરા ઢાળાણુ થયું પણ સમિતિ ન થઈ. કોઈને દોષ દેવાની જરૂર નથી. (આ શબ્દો ગઈ કાલે પાંચમના ક્ષય કેાઈ એ કર્યાં નથી” તે વાત સિદ્ધ થઈ ગયા બાદ એકારસૂરિજી તરફથી જે ડાળાણુ થએલ તેના માટે છે.) આ સમિતિ નીમવાની જરૂર માટે કાલે વિનતિ કરી (હતી.) આ બધા પ્રશ્નોની છણાવટ માટે નાની સમિતિ નીમવામાં બધી મઝા માવે. બધી ચર્ચા પદ્ધતિસર ક્રમશઃ થાય તે બીજાને પણ સાંભળવાની મજા પડે. આંકારસૂરિ કાલે આપણે કમિટિની વિચારણા માટે વાત ચાલેલ, પણ....આપણે એક વાત ખાકી છે. આ પ્રશ્ન શ્રમણુસંઘ વચ્ચે છેડાણો છે તે પૂરા થઈ જાય પછી સમિતિ નીમાય તે ઠીક લેખાશે. પુણ્યવિશ્વ-એ બરાબર છે. આ ા મેં` માત્ર સૂચન ( કર્યુ છે. ) હસસામ-કારસૂરિજીએ જે વાત કરી તે વાત હું પણ ઈચ્છું છું. ચાલુ પ્રશ્નના ખુલાસા માગ્યા પછી જ સમિતિ નીમવાની વાત. હમણાં તે આ વાતને પૂર્ણ કરી લે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ । છઠ્ઠા દિવસની કાર્યવાહી ! એકારસૂરિ–દાનસૂરિજીમના લખ્યા પરથી સિદ્ધિસૂરિમહારાજે છાના ક્ષય કર્યાં એમ તમે માના, અને વયોવૃદ્ધ શ્રીસિદ્ધિ સૂરિજીમ॰ના મુખના ખુલાસા ન માને ત્યાં શું ઉપાય ! અમારા તરફથી તેા ખુલાસા અપાઈ ગયા છે. ન'દનસૂરિજી-આ ખુલાસા પરથી (શ્રીસિદ્ધિસૂરિએ છઠના ક્ષય) નથી કર્યાં, એમ તમે ઠેરાવી શકયા નથી, અને તેમણે પાંચમના ક્ષય કર્યાં હતા તેવા એકપણ પુરાવા તમારા તરફથી અપાયા નથી ! જ્યારે છાનો ક્ષય કર્યાં હાવાના પૂરાવા અમે ઘણા રજુ કર્યાં છે. કારસૂરિ-સિદ્ધિસૂરિ મહારાજે નથી કર્યાં, એ વાત ( હું તેમના વચનથી કહું છું. બાકી) આપના ખુલાસાને પૂરાવારૂપે ન માની શકાય. ૭ ન દનસૂરિજી-પાંચમના ક્ષય કર્યાં હતા એવા પૂરાવા નથી. નથી કર્યાં એવી પરપરામાન્ય (બીના છે.) છઠના ક્ષય કર્યાં હતા એમ દાનસૂરિજીના નિવેદનથી લાગે છેઃ છતાં એકાદ વ્યક્તિ તરફથી થયેલ (છે, એમ કહેા છે, તે ચેાગ્ય નથી. પૂરાવા રજુ કર્યો છે) તે ન મનાય તે કાંઈ નહિ. કારસૂરિ-માપ એ રજી નથી કરી શકતા કે-શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમના ક્ષય ન્હાતા કર્યાં. ન'દનસુરિજી—તેમણે ‘પાંચમના ક્ષય કર્યાં હતા' એમ તમારે જ પ્રાવા આપવા જોઈ એ, છતાં તમા એક પણ પૂરાવા આપી શકતા નથી. રામસૂરિજી D.-સ’૦ ૧૯૮૯ સુધી તા આવી ચર્ચા જ ન્હાતી ઉત્પન્ન થઇ. સાગરજી મહારાજ સિવાય સિદ્ધિસૂરિજી વગેરે સહુએ છઠ્યના ક્ષય કર્યાં હતા. ત્યાં સુધી એવી કોઈ વ્યક્તિ સંઘમાં નથી નીકળી કે–જેણે પાંચમના ક્ષયને અપનાવેલ હાય. કારસૂરિ-ત્રીજના ક્ષયની વાત થઈ ત્યારે અટકાવેલ કે સંવત્સરીની ચર્ચા વખતે વાત ! 10 For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૮ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; એક મુનિ-(સામા ગ્રુપમાંથી): નંદરસૂરિજીમહારાજ બેસે છે ત્યાં (વચ્ચે) રામસૂરિ કેમ બેલે છે? બે જણ ચર્ચા કરતા હોય ત્યારે કઈ વચમાં ન બોલે તે ચોખવટ થએલી છે.) [ આ શબ્દોના જવાબ તરીકે સામાપક્ષના સાધુઓ પણ બની વાતચિતમાં વચ્ચે વચ્ચે બોલવા લાગ્યા હતા તેને કેમ ન રોકયાં? એમ શાસનપક્ષ તરફથી હવાલે નાખવામાં આવતાં-] ગરમાગરમી. રામસૂરિજી D.–આમ જે ઉશ્કેરાટ કરે છે તે ચર્ચા જ શા માટે? સમેટી લે ! પ્રેમસૂરિજી-વચ્ચે બેલવાની બધા તેમના સાધુએ)ને ના પાડી. કારરિ-વડિલે તરફ અનિચ્છનીય શબ્દો છતાં અમે વધે નથી ઉઠાવતાં, છતાં એક નાને સાધુ બોલે તેમાં ચર્ચા સમેટી લેવાની વાત કેમ કરાય છે? રામસુરિજી D.–ચર્ચા કરવી હોય તે આવી અયોગ્ય પુષ્ટિ ન કરવી. નંદનસૂરિજીએ વાંચેલ લેખ પરથી ૧લ્બર-૬૧ સુધીના તમારા જ પૂરાવાથી સાબીત છે કે-છઠને ક્ષય કર્યો હતે; પરંતુ કેઈએ પાંચમને ક્ષય કર્યો નથીછતાં કર્યો કહે છે તે લેખિત પ્રમાણ આપે. કોઈએ પાંચમને ક્ષય કર્યો હતે તે (વાત) સિદ્ધ કરી નથી શક્યા. સં. ૧૨ થી જ આવું કહેવાઈ રહ્યું છે. ૧૯૨ થી ઉત્પન્ન કરેલ વસ્તુ, તે પહેલાં કેઈને જણાવવામાં કેમ ન આવી? કારસૂરિ-પાંચમને ક્ષય નથી થયે તેનું પ્રમાણ શું? બતાવવું જોઈએ. રામસુરિજીએ-વીરશાસનની ૧૯૮૯ત્ની ફાઈલમાંથી પાંચમને નહિ, પરંતુ છઠને ક્ષય થયું હતું, એમ વાંચી સંભળાવ્યું. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ 5 છઠ્ઠા દિવસની કાર્યવાહી ! ૯૯ હસસામહારાજે-આત્મારામજીમના પત્ર, અન્યાન્ય પત્રા, પત્રિકાઓ અને છાપા વાંચી બતાવ્યા. ૫’વિકાસવિ૰એ-વીરશાસન વાંચી સ’ભળાવ્યું. કારસરિ-સિદ્ધિસૂરિમ॰ તરફથી (તેમનું, વચન, એ પૂરાવા છે.) પ્રતાપવિજયજીમના પત્રમાંનું લખાણ પાંચમને ક્ષય કર્યાં હાવાનું ધ્વનિત કરે છે. રામસૂરિજી D.-વીરશાસન પત્રમાંના લખાણ પરથી સૌએ છઠના ક્ષય કર્યાં હાવાનું નક્કી થાય છે. પ્રેમસૂરિ–સિદ્ધિસૂરિજીની નાંધ લ્યા (તેમના) સિવાય પાંચમના ક્ષય કાઇએ કર્યું નથી. રામસૂરિજી D.—પવ ના ક્ષય ખામતમાં તમારા તરફથી પૂરાવા રજી કરાયા નથી, તેા પહેલી તકે રજુ થવા જોઈ એ. ૧૯૫૨ થી ૯૨ સુધીના ગાળામાં કઈ એ પવ'તિથિની ક્ષય-વૃદ્ધિ કરી નથી, તે વાત નક્કી કરી છે. તમારા પૂર્વ પક્ષ શું છે ? તે જ સમજાતા નથી ! પાંચમના ક્ષય કર્યો છે' એમ જે કહેવું થાય છે તે કોઈના ઉપર કહેવું થાય છે. વાસ્તવિક તા–પાંચમને ક્ષય થયે જ નથી. પાંચમના ક્ષય કર્યાં તે વાત જ પૂરવાર નથી. જ આરાધનામાં પતિથિની ક્ષય-વૃદ્ધિ થાય છે' એમ ૧૯૯૨ સુધી પૂર્વ પક્ષે (સામા પક્ષે) કહ્યું નથી. ૧૯૫૨ થી ૯૨ના વચલા ગાળામાં પવ તિથિની ક્ષય-વૃદ્ધિ થઈ નથી, તે વાત આ પક્ષ તરફથી કહેવામાં આવેલ છે. મારૂં કહેવાનું એ છે કે-પર-૬૧-૮૯માં કાઈ એ પાંચમના ક્ષય નથી કર્યાં. પાંચમા ક્ષય સિદ્ધિસૂરિએ કર્યાં હતા તે તમે સાબીત કરી શકયા નથી. (સાબીત કરી શકતા પણ નથી.) આપણી પરપરામાં (કાઈ એ) ક્ષય-વૃદ્ધિ કરી નથી. હું કાઈ એ કરી છે' એમ ખતાવી શકે છે? લૌકિક પંચાંગમાં પદ્યતિથિની ક્ષયવૃદ્ધિ હાય તા આરાધનામાં તેની પૂર્વાંની ક્ષયવૃદ્ધિ કરવી, એ તે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન પ્રાચીનતર આચરણ છે. પૂર્વના અનેક પૂજ્ય મહાપુરુષોએ આચરેલી તે અવિચ્છિન્ન પ્રણાલિકામાં ફેરફાર કરનારા અત્યારના આપણે કેશુ? કારરિ-પં શ્રી ગંભીરવિજયજી મહારાજ પણ ૪/૫ ભેળાં કહે છે કે? પંરાજેદ્રવિડ D-વિષયાંતર કેમ થવાય છે? આચરણા વાળાની વાત ચાલે છે. વિચારણની વાત આચરણામાં કોઈને પણ પૂછયા વગર મૂકાઈ તે ગ્ય છે? કારસૂરિ–મારી વાત સમજ્યા નથી. પર-૧-૮લ્માં પાંચ મને ક્ષય કેઈએ નથી કર્યો, તે તે માને છે ને? - પં રાજેન્દ્રવિડ D –અત્યાર સુધી શાસ્ત્રીય જે શુદ્ધ પરંપરા ચાલી આવે છે તે બારપવીમાં કેઈએ ક્ષય-વૃદ્ધિ કરી છે? કરી હેય તે પ્રમાણ આપે. કારસૂરિ-આપશ્રી તરફથી એમ કહેવું છે કે-૧૫ર થી ૯૨ સુધીમાં ૧૨ પર્વમાં ક્ષયવૃદ્ધિ થઈ નથી. તે કહેવું છે ને ? પં રાજેન્દ્રવિડ D –હા, એ જ કહેવું છે કે-૧ર પવીમાં ક્ષય-વૃદ્ધિ કરાઈ જ નથી. નંદસૂરિજી-અમારી માન્યતામાં ને પૂર્વમહાપુરુષોથી ચાલી આવતી અવિચ્છિન્ન શાસ્ત્રીય શુદ્ધ પરંપરામાં બારપવની ક્ષયવૃદ્ધિ કરાઈ નથી. છતાં તમે થઈ શકે છે એમ કહે છે, અને એ માટે એક પણ પૂરાવે તે આપતા જ નથી ! કારસૂરિ–આપની પરંપરામાં થયો છે તે ગંભીરવિ મનાં લખાણદ્વારા) આપે જ બતાવેલ ને? (અહિં રામચંદ્રસૂરિજીએ કારસૂરિની સામે રહેજ જોઈને તથા શેઠ કેશુભાઈ તરફ સિમત કરીને ધીમા અવાજે કહેલ કે-ઠીક પૂછાય છે! પછે.) નંદસૂરિજી-એ વિચારણાની વાત છે કે આચરણની લૌકિક પંચાંગમાં ભલે પાંચમને ક્ષય હોય, પણ આપણા દેવસૂરતપા For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬ છઠ્ઠા દિવસની કાર્યવાહી ૧૦૧ ગચ્છની સામાચારી પ્રમાણે અને વિડલાથી ચાલી આવતી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે આરાધનામાં તા પૂર્વ'ની અપતિથિના ક્ષય કરીને પાંચમ પવ તિથિને અખડ જ રાખવામાં આવે છે. કારસૂરિ એ વાત બદલ આપ શું સાબિતિ આપે! છે ? સસામ૦-૧૯૫૨ની આ પત્રિકા જ તે વાતની સાબિતિમાં ખસ થશે. કે જેના લેખક સાંકલચંદ હડીશ`ગ સિદ્ધારથ છે. (એમ કહી તે પત્રિકા, શ્રમણુસમેલનમાં વાંચી સંભળાવી હતી.) રામચદ્રસૂરિ-એ પત્રિકા તમને કાણે મેાકલાવી ? કયાંથી માકલાવી ? હંસસામએ પ્રશ્નો સ્થાને છે ? છતાં આપ તેવુંય પૂછી શકા છે. તા તેનેા તેવાજ જવાબ સાંભળે! કે-આપે જ મેાકલાવી. અને તે કયાંથી મેાકલાવી ? તે આપે જ કહેવું રહે. ખાકી ખરી વાત એ છે કે–૧૯૫૨ના શ્રી આત્મારામજીમના પત્રની સાથે મારા ઉપર તે પત્રિકા ભરૂચથી આવેલ છે. અને મારા પાસે તે પૂરાવા પશુ છે. ૧૯૫૨ની આ પત્રિકા સાફ જણાવે છે કે-તે વખતે સુનિ જીતવિ, મુનિસિદ્ધિવિ૦, ૫૦આણુવિ, મુનિ નાનચંદજી, મુનિ શાંતિવિ॰, સુનિકપૂર, રાધનપુર સ ંઘસમસ્ત વગેરે અનેકાએ ત્રીજના ક્ષય કર્યાં હતા, તેમજ ખીજાએએ છાના ક્ષય કર્યાં હતા, પરંતુ પાંચમના ક્ષય કેાઈ એ પણ કર્યાં જ નથી. કારસૂરિ—(હુ'સસામ સામે લાંબે હાથ કરીને ) જરા જોવા આપે. હ'સસામ—શેઠ કેશુભાઈ દ્વારા જોવા આપું. તેમની જવાબ દારીથી પાછી આપવાની શરતે જ (આથી શેઠ કેશવલાલભાઈ એ પત્રિકા હાથમાં લઈને એકારસૂરિને જોવા આપી.) હે...સા...હે...સ. કારસરિ-પત્રિકામાં તારીખ-વાર નથી, કયારની માનવી રામચદ્રસૂરિ–આવી પત્રિકાઓને વજુદ કેમ અપાય ? તારીખ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ 1 + ૧૦૨ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; વિનાની વસ્તુ પૂરાવારૂપે કેમ માની શકાય ? (ઈત્યાદિ કહી પત્રિકા હાથમાં રાખી કેશુભાઈને હસીને કહેવા લાગ્યા) છે કાંઈ? (તેવામાં) લક્ષણસૂરિ–આજે તેવા જુના કાગળ ઉપર છપાવીને તે વખતની લગતી વાતે મૂકીને કેમ ન પ્રચારી શકાય? હંસલામ-પત્રિકા પાછી આપ, પછી સૌને જવાબ આપું છું. (પત્રિકા પાછી આપી.) તારીખ દેખાવા લાગ્યા. (તે તારીખ છપાએલી હતી નહિ. આથી પત્રિકાની વિગત જોવા લાગ્યાત્યાં સામેથી પ્રશ્ન થયે કે-) કેમ વાર લાગી? હંસરામ-પત્રિકામાં તારીખ નથી તે વાત સાચી છે; પરંતુ તેમાં છપાએલે તે વખતને મુંબઈને પ્રેમ છે, તે વખતની ભાષા છે, તે વખતે જે જે ગામે સાધુઓ હતા તેની વાત છે, પ્રસિદ્ધ કર્તા તે વખતના છે, તે પ્રસંગની સર્વ વિગત છે અને કાગળ પણ પૂરવાર કરી આપે છે કે-હું ૧લ્પરને છુંઆમ છતાં તમે જ્યારે કહી શકે છે કે આજે કઈ તેવી બનાવટ ન કરે તેની શી ખાત્રી ?” ત્યારે હું કહું છું કે જે આ બનાવટી તમે કેઈપણ સાક્ષર આદિથી સાબિત કરી આપે કે તે વખતની આ પત્રિકા નથી જ, અથવા એ પ્રમાણે આ સંમેલનમાં બેઠેલા સર્વ શ્રમણ ભગવંતેને ખાત્રી કરાવી આપે તે તમારે મત હું સ્વી. કારી લઉં ! આ મારી ચેલેંજ છે. સ્વીકારવા તૈયાર છે?” આ પછી કઈ તે ચેલેંજ સ્વીકારી ન શકયું! સૌએ મીન ધારણ કર્યું. કારસૂરિ-બીજી વાત કરતાં પત્રિકામાં તિથિ તારીખ છે? હંસામ-મંગલવિ૦ (દયાવિ૦)ની બહાર પાડેલી પુસ્તિકામાં સંવત કે તારીખ છે? જે નથી જ, તે પછી આ પત્રિકામાં જે બનાવટી હોવાની શંકા આપે કરી તે શંકા તે પત્રિકા (પુસ્તિકા)માં કેમ ન કરી? તેને બદલે તે પુસ્તિકાને તે આપે આપના મતની પુષ્ટિમાં પૂરાવારૂપે પણ ધરી દીધી!! એમ કેમ? તે પુસ્તિકા બના વટી નહિ હોય તેની શી ખાત્રી? ઉત્તર છે? હેય તે આપ. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ; છઠ્ઠા દિવસની કાર્યવાહી ૧૦૦ એંકારસૂરિ, રામચંદ્રસૂરિ, ચારિત્રવિજય વગેરે તે પુસ્તિકાને ઉથલાવી ઉથલાવીને જોવા લાગ્યા, પણ તારીખ-તિથિ-વાર કાંઈ જ ન મળ્યું. સામેપક્ષ-બધા જ સાથે-નથી. નથી. નથી. તેમાં પણ તિથિ તારીખ કાંઈ જ નથી? હસાહસ. (સામી પાટીમાં સ્તબ્ધતા) (ઠીક થયું. બન્ને બાજુથી હવાલા સરખા પડ્યા ! નીકળ્યા !) કારસૂરિ-ઉભા રહે... મહેન્દ્રસૂરિજી મહારાજ ! આ દયાવિમવાળી) ચેપડી જ્યારે છપાઈ તે સમયે આપ બધા સાથે હતાને? આપ આમાં જાણે છે ને ? (મહેન્દ્રસૂરિજી મહારાજે વાત હસી કાઢવાથી) કારસૂરિ-જે હેય તે જવાબ આપે (વચમાં-) પંભાનુવિ૦ D-વાત અને ચર્ચા આપ અને હંસસાગરજીમ વચ્ચેની છે, તેમાં અને વચ્ચે ક્યાં નાખે છે? આપ જ પરસ્પર સમજી લે ને? વાત તમારી બેની વચ્ચે ચાલે અને જુબાની અમારી! આ ક્યને ન્યાય? માફ કરજો સાહેબ હસાહસ. હંસ સામવ-પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ' નામનું પુસ્તક હાથમાં લઈને કહ્યું કે" તમે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખાએલા લખાણને અવલબીને “આત્મારામજી મહારાજે ૧૫રમાં પાંચમને ક્ષય જણાવ્યો હતે” એમ પ્રચારે છે, તે તે લખાણને કયા આધારે સાચું માને છે? તેવું લખાણ આ સં. ૧૯૮૧ની આવૃત્તિની જ પ્રસ્તાવનામાં . કેમ? સંવત ૧૫ર-પ૩ અને ૬૧માં છપાએલી ત્રીજી આવૃત્તિ સુધી તે તે પુસ્તકની પ્રસ્તાવનામાં તેવું લખાણ છે જ નહિ ! તેનું શું કારણ? અને આ ૧૮૧ની આવૃત્તિમાં જ તે લખાણ કયાંથી For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ । રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી આવ્યું ? કોણે એ લખ્યુ` ? (લેખકને જાણું છું છતાં કૃત્રિમ કલેશ ઉભા થવાના ભય હૈ।વાથી) એ હુ' કહેવા ઇચ્છતા નથી; પરંતુ એ લખાણને હરવખત આગળ કરી છે તે તમે તે લખાણના લેખકને જાણતા નથી અને તેમનુ નામ જણાવતા નથી કે છે શું ? વળી તે પુસ્તકની પહેલી આવૃત્તિ તા ૧૯૫૨માં બહાર પડી હૈાવા છતાં સ. ૧૯૮૧માં બહાર પડેલી (આ ચેાથી) આવૃત્તિ ઉપર વ્હેલી આવૃત્તિ’ એમ કેમ છપાયું ? કેણે એવું જુદું` છપાવ્યું? આ કહેવાતી પહેલી આવૃત્તિ, વીરસમાજદ્વારા વીરશાસન પ્રેસમાં જ છપાએલ છે કે ? આ પ્રસ્તાવનામાં લખ્યું છે કે- તે વખતે શ્રી સિદ્ધિસૂરિજી છાણી, ચામાસુ` હતા, અનેાપભાઈએ ત્યાં જઈને હીરપ્રશ્ન સેનપ્રશ્નના પાઠા બતાવી તેમના મનનું પણ સમાધાન કર્યુ” એના અથ એ સ્પષ્ટ છે કે—સં૦ ૧૯૫૨ના જેઠ શુદ્ઘ પના (અમે જે મૂળ પત્ર પ્રસિદ્ધ કરેલ છે, તે) પત્રમાં શ્રી આત્મારામજી મહારાજે જે છઠ્ઠના ક્ષય કરવા ઠીક છે' એમ જણાવ્યું છે તે વાતને શ્રી સિદ્ધિસૂરિજીએ પણ સ્વીકારી.” આમ છતાં તે વખતે તેમણે પાંચમના ક્ષય કર્યાં હતા, એમ કહેા છે. તેા શ્રી સિદ્ધિસૂરિજી પાસેથી પ્રથમ તે વાતની ચાખવટ (કરાવી) આપેા. સ’૦ ૧૯૮૧ની પહેલી આવૃત્તિ તરીકે લેખાવાએલ તે પ્રશ્નોત્તર રત્નચિંતામણિની પ્રસ્તાવનાના તે લખાણુને શ્રી જ'ખૂસૂરિએ તા પેાતાની તિથિ સાહિત્યદપણ' નામની પુસ્તિકાના પેજ ૧૫ ઉપર શ્રી આત્મારામજીમ૰ના પત્ર (તરીકે) જ લેખાવી દીધેલ છે, તે જરાય સાચું છે ? આપ તથા આપના ગુરૂ આદિ કહેા છે કે-સ’૦ ૧૯૫૨માં શ્રી સિદ્ધિસૂરિજીએ એકલાએ જ પાંચમના ક્ષય કર્યાં હતા, જ્યારે મા શ્રી જ ધ્રૂસૂરિજીએ તે પુસ્તિકાના પેજ ૧૬ ઉપર “તે સાક્ષ સમસ્તસંઘે ભા॰ શુ૦ પને ક્ષય માન્ય રાખી ભા॰ શુ॰ ૪ની સંવત્સરી કરી હતી.” એ મુજબ છપાવીને પરની સાલમાં સમસ્તસÛ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ક છઠ્ઠા દિવસની કાર્યવાહી મા ૧૦૫ ભાશુ પને ક્ષય કરેલ એમ પ્રચાયું છે, તે તે પણ સાચું છે કે શું? શું ખુલાસે આપે છે? જુઓ શ્રી જંબુસૂરિજીની તે પુસ્તિકા આ રહીઃ વાંચે તે લખાણ (એમ કહી તે પુસ્તિકા શ્રી રામચંદ્રસૂરિજીને આપતાં તે બાબત તેમને પૂછે એમ જવાબ આપી તે પુસ્તિકા હાથમાં પણ ઝાલી નહિ. એટલે તે પુસ્તિકા કારસૂરિજીને આપવા જતાં બતે પુસ્તકની જવાબદારી અમારી નથી, એમની છે, માટે સાચું બેટું એમને પૂછે !” અર્થાત કોઈએ પણ તે પુસ્તિકાની જવાબદારી ન લીધી !!! આથી શ્રમણસંઘ તાજુબીમાં ગરકાવ થઈ ગએલ) કારસૂરિ-(પ્રશ્નોત્તર રત્નચિંતામણિની પ્રસ્તાવનામાંને તે પરે વાંચીને) આ લખાણથી શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો હતે, એ સિદ્ધ થાય છે. હસસાભ આપે ફરમાવ્યું કે-સિદ્ધિસૂરિજીમહારાજે પાંચ મને ક્ષય કર્યો હતે, એ સિદ્ધ થાય છે તે તેની પ્રથમ ત્રીજના ક્ષયની જ માન્યતા હતી, એ તે તમે પણ કબૂલ કર્યું જ ગણાયને? અન્યથા તેઓની કઈ ભિન્ન માન્યતા હતી કે જેથી તેઓનું હીરપ્રશ્ન આદિથી સમાધાન કરવું પડયું ? પ્રથમ તેઓની બીજી જ માન્યતા હતી એમ ન સ્વીકારે તે સમાધાન ક્યારે કરવું પડે? આથી “સમાધાન કર્યું એ શબ્દને અર્થ એ જ છે કે-શ્રી આત્મા રામજીના પત્રથી એ વાત સ્પષ્ટ છે કે-પાંચમને ક્ષય ન થાય અને છઠને ક્ષય કરો.” એ જ વાત અનુપચંદભાઈએ શ્રીસિદ્ધિ સૂરિજીને સમજાવી. આ સ્થિતિમાં “શ્રીસિદ્ધિસૂરિજીએ તે વખતે પાંચમને ક્ષય કર્યો હતો એ વાત સિદ્ધ થાય છે કે નિમૂળ લેખાય છે? કારસૂરિ-સં. ૧૫રમાં આત્મારામજી મહારાજે જ અનુપચંદ મલકચંદને પિતાના પત્રમાં પાંચમને ક્ષય કરે, તેમ જણાવેલ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક છે. અને પાંચમની કરણી ચેથમાં આવી જ જાય છે. હરિપ્રશ્નસેનપ્રશ્ન પાનું ૧૮ વાંચ્યું. છાણમુકામે યેવૃદ્ધ સિદ્ધિસૂરિજીમહારાજે પાંચમને ક્ષય કર્યો હતે. પંવિકાસવિકારસૂરિજી મહારાજે જે આત્મારામજી મહારાજના પત્રની વાત કરી તે તદ્દન અસત્ય જ છે. કારણ કેમહારાજજીએ અનુપચંદ મલકચંદને કાગળ લખેલે, તેમાં પૂછાવેલું કે-આ સાલમાં પાંચમને ક્ષય આવે છે તે શું કરવું?” પણ પ્રત્યુત્તર આવે તે પહેલાં તે તેમને સ્વર્ગવાસ થઈ જવા પામ્યું હતું. મહારાજજીએ કદિ પાંચમના ક્ષયમાં સંમતિ આપી નથી. હંસસામ-શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમનો ક્ષય કર્યો છે, તે લેખિત પ્રમાણથી રજુ થવું જોઈએ. અત્યાર સુધી મૌખિક જ પૂરાવાઓ જે રજુ કરાયા છે તે પૂરાવારૂપે ન જ ગણાય. શ્રી સિદ્ધિસૂરિ સિવાય અન્ય વ્યક્તિઓએ છઠને ક્ષય કર્યો હત” તેમ કહેતા છે તે સિદ્ધિસૂરિએ પાંચમને ક્ષય કર્યો હતો તે સમાધાનરૂપે લેખિત પૂરા આપે. રામચરિ -પર-૧-૮ઢ્યાં અમે પાંચમનો ક્ષય કર્યો હતે તેમ નથી. માત્ર શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો હતે. અને તે વાત અમે તેઓશ્રીનાં વચનને જ આધારે કહીએ છીએ. કારણ કે-પરમાં મારા જન્મ પણ હેતે, ૧માં ન્હાને હવે, લ્માં સ્વતંત્રપણે કાંઈ જાણવા પ્રયાસ કર્યો હતો, પણ અમારા એ વડિલમહાપુરુષ (સિદ્ધિસૂરિજી)ને કહેવાથી સત્ય માનવું જોઈએ, એમ અમારું માનવું છે. તે મહાપુરુષ અસત્ય કહેતા જ નથી. કહેવાને તેમને કઈ સ્વાર્થ નથી. અને કઈ પણ વાતને આચરવા કરતાં જાહેરમાં લખવું એ મહાન ભયંકર ગુન્હો છે. હંસલામ-રામચંદ્રસૂરિજી એ વાત કબૂલ કરે છે કે૧૯૫૨-૬૧-૮લ્માં શ્રી સિદ્ધિસૂરિજી સિવાય બધાએ છઠને ક્ષય કર્યો છે. એથી પણ સિદ્ધ છે કે-૧૫રમાં છાણમુકામે અપ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ | | છઠ્ઠા દિવસની કાર્યવાહી ; ૧૦૭ ચંદભાઈ વગેરેએ શ્રીસિદ્ધિસૂરિજીમને ત્રીજના ક્ષયની માન્યતામાંથી ફેરવીને છઠને ક્ષય જ મનાવ્યું હતું. શ્રી આત્મારામજીમની માન્યતાને બધાક એ પાંચમને ક્ષય, અનેપચંદભાઈએ શ્રીસિદ્ધિસૂરિઝમને મના હેય અને તેને સમાધાન કર્યું” એમ લખાયું હેય એમ કેઈપણ સમજુજન તે માની શકે જ નહિ. તમારા પક્ષે “તિથિ સાહિત્યદર્પણ' આદિમાં શ્રી આત્મારામજીમના નામે ૧૯૮૧ની તે પ્રસ્તાવનામાં લખાએલ લખાણને પકડીને જે કેઈએ ફેલાવ્યું છે કે-પર-૬૧-દલ્માં અમેએ પાંચમને ક્ષય કર્યો હતો. તેઓને અમે કહ્યું છે અને આજે પણ કહીએ છીએ કે તેઓનું એ બધું કહેવું પિતાના જ મહાપુરૂષને બેટા કહેવા માટેનું છે.” રામચંદ્રસૂરિ-૧૯૫૨-૬૧ અને ૮લ્માં “પ્રાયઃ મોટે ભાગ છઠને ક્ષય કરવાનું છે એમ જે કેઈએ કહ્યું કે અમે કહ્યું, તેના ઉપરથી “શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પણ છઠને ક્ષય કર્યો હતો એમ કહેવું તે જ મહાપુરુષને બેટા કહેવા માટે છે. આ વસ્તુ જ્યાં ત્યાં લખાણમાં આવે છે તે ઠીક નથી. હું તે આચરણ કરતાં વિચારણાને વધારે ગણું છું. આજે શબ્દોની પકડાપકડી થાય છે. કોઈ ગ્રંથમાં નહિ મળે કે-અમે આપ્યું છે. આ બાબતમાં જલદી નિકાલ લાવવા માટે પુણ્યવિજયજીએ સમિતિ નીમવાની જે વાત કરી તેની રચના થાય તે અમારે વધે નથી, માન્ય છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે અમારા વિડિલ સાક્ષાત્ અહિં જ બીરાજમાન છે. તેઓને જ પૂછી લઈએ કે-પર-૬૧માં આપશ્રીએ પાંચમને ક્ષય કર્યો હતો કે નહિ?” તેઓ હા પાડે તે પ્રમાણુ ગણાશે ને? તે મહાપુરુષને અસત્ય બલવાનું પ્રજન પણ શું હોય? તેઓશ્રી કહે છે કે-ચેથ પાંચમ ભેળાં કરેલાં છે. પં.રાજેન્દ્રવિAD—તેઓ હાલ પક્ષકાર હોવાથી તેઓ કહે તે પ્રમાણિત ન માની શકાય, લેખિત પૂરા આપે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; રામચંદ્રસૂરિ-દયાવિની પુસ્તિકામાં લખાયેલ છે તે ઉપરથી નીતિસૂરિજીએ ચોથ પાંચમ ભેળાં કરેલ, શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમના ક્ષય માટે સાથ આપેલ છે, બુદ્ધિસાગરજીએ પણ પિતાને પત્રમાં “પાંચમને ક્ષય, ૬૮માં જેઠ વદ બીજ બે શનિ-રવિ, અશાડ શુદ બીજ છે, આ શુદ ૧૪ ગુરૂ-શુક્ર અને ક્ષય પણ સ્વીકારેલ છે. આ બધું તેમના છપાએલા “પત્રસદુપદેશ નામના , પુસ્તકના ત્રીજા ભાગમાં છે. જોઈ લેવું. એક મુનિ-(વચ્ચમાં જ) “આ બાબત તેમના સમુદાયના આચાર્ય જવાબ આપશે, પણ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ તેવી આચરણ કદીયે કરી હેય, તેવું કઈ જ જાણતું નથી. કદાચ તેવી બાબત વિચારણામાં હેઈ પણ શકે, પરંતુ તે ઉપરથી તેઓ તે પ્રમાણેની આચરણમાં હતા, એમ કેમ કહી શકાય? તમેએ તે આચરણમાં મૂકયું છે !” રામચંદ્રસૂરિ-(ચાલુ-) આત્મારામજી મહારાજની શતાબ્દિ હતી, તે સમયે આત્માનંદ પ્રકાશમાં ચિત્ર શુદ ૧/૨ એમ ભેળાં લખાયાં છે, પાટણમાં કાંતિવિજયજી હતાશ્રી ઝવેરસાગરજી મહારાજે “એકમ જ ભેલી કરણ” એમ પત્રમાં જણાવેલ હતું તે પ્રસિદ્ધ પણ થએલ છે! - પંદભાનુવિ D—આ બધા શાસ્ત્રીય પુરાવા છે? આચી. વાતેના આ પૂરાવાઓ છે ? ઉકૈલાસસા-અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી બુદ્ધિસાગરસૂરિજી માના નામે પર્વતિથિના ક્ષય-વૃદ્ધિ કરવાને આરોપ કરવામાં આવેલ છે તે સદંતર અસત્ય છે. પત્રસદુપદેશમાં લખાયેલ તિથિઓ તે લૌકિક ડાયરીમાંની છે આરાધના માટેની નથી. આ શ્રી અંબૂ સૂરિજીએ આવી વાત પહેલાં અમારા પં૦ સુબોધસાગરજીને કરેલ તે વખતે તેઓને પંન્યાસશ્રીએ ઉપર મુજબને ખુલાસે કરી દીધેલ છે. છતાં અહિં તે વાત ઉપસ્થિત કેમ કરાય છે? શ્રીમદ્ બુદ્ધિ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ i છઠ્ઠા દિવસની કાર્યવાહી ક ૧૦૯ સાગરસૂરિજીએ બે બીજ, બે આઠમ, બે ચૌદશ વગેરે કદિ કર્યું નથી અને તે કદિ કયાંય ઉપદેશ પણ આપ્યો નથી. (વૈષ્ણની છપાએલી લૌકિક ડાયરી હતી તેના પાના ફાડીને તે જ) લૌકિક ડાયરીમાં શ્રીમદ્ પાત્ર લખતા હતા તે જ પગે પત્રસદુપદેશમાં છપાએલા છે. આરાધનામાં તેઓ તપાગચ્છની શાસ્ત્રીય પરંપરા પ્રમાણે જ કરતા હતા. હંસસાટમ -(રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને) આપે પ્રથમ એમ સ્પષ્ટ કહેલ કે શ્રી દયવિજયજીની પુસ્તિકા અને શ્રી સિદ્ધિસૂરિજીની મૌખિક વાત એ બે સિવાય મારી પાસે બીજા કોઈ પૂરાવા નથી.” એ ઉપરથી હવે આ વિશેષ પૂરાવાઓ રજુ કરે છે તે પુરાવાઓને આપ પણ બેટા જ સમજે છે અને સાચા તરીકે રજુ કરે છે એમ સમજવામાં અમે ભૂલ માનતા નથી. એક મુનિએ કારસૂરિજીના કહેવા ઉપરથી સિદ્ધ થાય છે કે શ્રી સિદ્ધિસૂરિએ છઠને ક્ષય કર્યો હતો, પણ પાંચમને નહિ.” તેથી શ્રી સિદ્ધિસૂરિજીને મૌખિક પૂરા પણ અસત્ય કરે છે. એ જ રીતે શ્રીદાનસૂરિમના ખુલાસા ઉપરથી પણ તેઓશ્રીએ છઠને ક્ષય કર્યો હતે, એ નક્કી છે. રામચંદ્રસૂરિઆ વસ્તુ જ્યાં ત્યાં લખાણમાં વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે, પણ આચરણ કરતાં લખાણુદ્વારા વસ્તુની રજુઆત તે વધારે ગુન્હ છે. અમે પૂરાવા રજુ કર્યા છે તેમાં બધા પ્રશ્નો આવી જાય છે. ૧૯૫૨-૬-૮માં આ શ્રીસિદ્ધિસૂરિજી મહારાજ પાંચમના ક્ષય વખતે ચેથ–પાંચમ ભેળાં કરતા આવ્યા છે. અને તે મુજબ ઘણાએ કર્યું છે. તેણે કર્યું? પૂછાય છે તે જેણે નથી કર્યો? એ પણ પ્રશ્ન છે ને! કેટલાકે પાંચમને અને કેટલાકે છઠને ક્ષય કર્યો. પાંચમને ક્ષય કરનાર સાક્ષાત બેઠા છે, પૂછેઃ અને તે કહે તે ન માનવું હોય તે માનવું એ આગ્રહ નથી. કોઈ કહે કે આચરે તે શાસસિદ્ધ કરે તે સ્વીકારવામાં વાંધે For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નથી. “પાંચમને ક્ષય કેઈએ કર્યો નથી, પૂરાવા નથી, સાબિતી નથી” એવું કહેવાય તે ઠીક નથી. સમિતિ નીમ્યા પછી બાર પર્વતિથિમાં ક્ષય-વૃદ્ધિ મનાતી નથી, લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જેણે જેણે વિચારણામાં દર્શાવેલી છે તેઓ પોતે પણ આરાધનામાં તે તે પ્રમાણે જ માનતા હતા. એ વગેરે રૂપ જે શાસનની પ્રણાલિકા કહેવાય છે તે જે શાસ્ત્રથી સિદ્ધ થશે તે માનવા બંધાએલા છીએ. આ બાબત અમારે ઘણું કહેવાનું છે-શાસ્ત્રોને બતાવવાં છે–સમજાવવા છે; પણ જ્યારે આપણે બેસીશું. સાચી વસ્તુને વસ્તુરૂપે સમજશું ત્યારે ખ્યાલ આવશે. (ગરબો) મારી વાત સાંભળી લે. આપ સાંભળવાય માંગતા નથી? હંસલામ-આ કાંઈ વ્યાખ્યાન નથી. પ્રશ્નોના ઉત્તરો આપવા પૂરતું જ લક્ષ રાખે તે જરૂર સહુ કેઈ સાંભળશે. વ્યાખ્યાનમાં પ્રશ્નોને તે ઉત્તર હેતું જ નથી. વિષયને લગતું અને ટૂંકમાં જ કહેવાનું રાખે. વિષય ભૂલવાડવા જેવું થાય છે એમ સહુને લાગે છે, માટે તે આ ગરબડ છે. રામચંદ્રસૂરિ-હું આપના તરફથી ચાલતા-ચર્ચાના વિષયમાં નથી બે, માટે મારું બોલવું પૂરું ન થાય ત્યાં સુધી શાંતિથી સાંભળે. હંસસામ-પણ કેટલું લાંબુ હોઈ શકે? છતાં હજુ પણ આપને બેલવું જ હોય તે અમે બોલવામાં આથી પણ અધિક સમય લેશું. જે સાંભળતાં થાકી જશે. રામચંદ્રસૂરિ-ઘણી જ ખુશીની વાત. હું સાંભળીશ, બધું જ સાંભળીશ. હંસસામ-તે તે વાંધો નથી. બેલે જે બેલિવું હોય તે! રામચંદ્રસૂરિ-પ્રશ્નોત્તરરત્નચિંતામણીની પ્રસ્તાવના કોણે લખી? વગેરે પૂછાયું; પરંતુ તેમાં અમારા પરમપુરુષ આત્મારામજી મહા For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ a h છઠ્ઠા દિવસની કાર્યવાહી ; ૧૧૧ રાજે “પાંચમને ક્ષય કરવાનું જણાવ્યું છે તે વસ્તુ ઉપર ધ્યાન દેવાની આવશ્યકતા છે. વગેરે. હંસસામ-તે આત્મારામજીમને પત્ર છે કે તેઓના નામે કેઈએ ચડાવી દીધેલું બનાવટી લખાણ છે? જે તે પત્ર જ આત્મારામજીમને છે તે ઉપર-૧ અને ૮૯માં તે મુજબ તમે કેમ ન વસ્ય? એ લખાણ પ્રશ્નોત્તર રત્નચિંતામણિની ૧લ્પરની પહેલી આવૃત્તિમાં નથી, ૧૯૫૩ની બીજી આવૃત્તિમાં નથી, ૧૯૬૧ની ત્રીજી આવૃત્તિમાં નથી, અને સં૦૧૯૮૧માં બહાર પડેલી તે ચોથી આવૃત્તિમાં ક્યાંથી આવ્યું તેમજ તે ચોથી આવૃત્તિને “પહેલી આવૃત્તિ નામ કેણે આપ્યું ? વરસમાજ દ્વારા વીરશાસન પત્રની એફીસ તરફથી એ ચોથી આવૃત્તિ, “પ્રથમ આવૃત્તિ” નામ ધારણ કરીને પ્રસિદ્ધ થએલ છે તે તે ખુલ્લું જ છે ને? ૧૯રથી કરેલી ૧૨ તિથિની ગરબડ સંબંધીની ચર્ચા પહેલાં પર-૧ અને ૮માં જે એક આ પંચમી સંબંધમાં જ મતભેદ હતું. તેની ચર્ચા કરે ને? એ ચર્ચાને કેમ છેડે છે? શ્રી આત્મારામજીમના જે પત્રનાં નામે પર-૬૧-૮ઢ્યાં છઠને ક્ષય કર્યો છે, જે પત્રને ૨૧ સુધી તે પ્રસિદ્ધિમાં જ આવવા દીધે નથી એમ ૧૧ની પ્રસિદ્ધ કરવામાં આવેલી પત્રિકા સાફ સાફ જણાવે છે. તેમજ તે પછી પણ જે પત્ર ૨૦૦૬માં અમને જરૂર ચથી પિષ્ટ દ્વારા ભાગ્યયેગે જ મળી આવવાનાં વેગે શાસન સુધાકર અને સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ પણ થઈ જવા પામેલ છે તે પત્ર જ શ્રી આત્મારામજીમને ખરે પત્ર છે, એમ જાણવા છતાં ગૃહસ્થીનાં નામે પ્રસિદ્ધ થએલી તે પ્રસ્તાવનામાં કઈ ભેદી માનવીએ આત્મારામજીમના નામે ચઢાવી દીધેલ તે બનાવટી લખાણને “શ્રી આત્મા રામજીમને પત્ર તરીકે ગણવામાં પિતાને પૂજેની વડાઈ કરતા છે, એમ આપ જ ક્યાં કહી શકે તેમ છે? ટૂંકમાં ૧લ્પર અને હરના ગાળા વચ્ચે પર્વતિથિની ક્ષય For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે વૃદ્ધિ આશ્રી સિદ્ધિસૂત્ર મહારાજે કરેલ છે, તે પૂરા રજુ થએલ નથી. શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો તેને પૂરા રજુ કરવામાં ન આવે-તે પૂરવાર કરવામાં ન આવે ત્યાં સુધી તેવું બોલાય નહિ, માટે તેઓને મૌખિકને બદલે લેખિત પૂરા જો સાચા હે તે રજુ કરે. ૪ કલાકે સર્વ મંગલ દિવસ સાતમ– ગુ૧૦ સોમવાર ૧૨-૭ મીનીટે પૂ૦ ઉદયસૂરિજીમનું મંગલાચરણ, ૧-નવકાર મહામંત્ર, ર-સદોદ હૃદગતનાસ્થતાન... ૩-યસ્ય જ્ઞાનમનંતવસ્તુવિષયં,૪-શ્રી ઈન્દ્રભૂતિ ગણવૃદ્ધિભૂત. પ-યજ્યાભિધાન મુનપિ સર્વે, મંગલં ભગવાન વીરે ૭-મંગલં શ્રીમદત, સિદ્ધાશ્ચ મંગલં મમમંગલ મુન નિત્ય, મંગલ જિનશાસનમાં ૮ બુધા ભજત તે શાંતરસે ..........ચેષાં હદિસ્થ ભગવાન, મંગલાયતને જિન છે પ્રતાપસૂરિજી–નંદનસૂરિજી મહારાજે છૂટ આપેલી છે કેમારી રાહ ન જેવી, કામ શરૂ કરી દેવું કલ્યાણપ્રવિત્ર અને પૂ૦ ઉદયસૂરિજીની મંત્રણા. કલ્યાણપ્રવિ-નંદસૂરિજી અને પુણ્યવિમાની મંત્રણા. રામસૂરિજી D.-મંગલાચરણ આપણું થઈ જ ગયું છે, કામ શરૂ કરે. રામચંદ્રસરિ-ગઈકાલે જે વાત અધૂરી હતી તે આજની કાર્યવાહીમાં આગળ ચલાવે. કાર્ય સહેલાઈથી પતે અને જલદિ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ | સાતમા દિવસની કાર્યવાહી ક ૧૧૭ કરવામાં આવે એ માટે અનુકૂળ સમિતિની રચના કરવામાં આવે તે જરૂરી છે. પુણ્યવિકમ -ગઈકાલે વિચારણા કરેલ કે આવતી કાલે એક એક સમિતિ નીમવી અને તે કાયમ માટે નક્કી કરવી, કયી રીતે સમિતિ નીમવી વ્યવસ્થા કેવી રીતે કરવી ? તેની વિચારણા કરવામાં આવે કે-જેથી આ બધા પ્રશ્નોને જલદી નીકાલ થાય. આ સંબંધમાં વિચારણા કરી નક્કી થાય તે વધુ સારું. કેવી રીતે નક્કી કરવી છે? મૌન શાંતિ પુણ્યવિમ-(ફરી વખત) કયી રીતે સમિતિ નક્કી કરવી? તે જણાવે એટલે નામે નોંધાય. - પં રાજેન્દ્રવિડ D.-સમિતિની રચના એવી રીતે કરવામાં આવે કે આપણું કાર્યની પદ્ધતિ સરળ બને. નાની રચાય તે કાર્ય જલદી પતે. શ્રમણ સંઘે જે ભેગો થયે છે તેની કાર્યવાહી એવી હેવી જોઈએ કે બહાર સારું લાગે. બહાર એવી છાપ ન પડે કે“શમણુસંધ આમ કેમ કરે છે? અથવા શ્રમણસંઘ ભેળે થયે અને કાંઈ ન કર્યું ?” પ્રથમ ૧૦૦ની સમિતિ થઈ પછી સર્વાનુ મતે સમુદાયવાર નક્કી કરવા માટે બે ત્રણ કલાક ઓળાયા, પછી પાછા મીડા પર કેમ આવ્યા? આમ પરિણામમાં શૂન્યતા ન આવે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સમુદાયવાર નામે નેધવા ઠીક લાગે છે. સમુદાયવાર બલ્બ લેવા. પ્રથમ જે ૧૦૦ની સમિતિ નીમાઈ હતી તેમાંથી નાની સમિતિ નીમણું તે ઠીક રહેશે. અને તેને જ કાર્ય સંપવામાં આવે તે સારૂં. તેમાં સુગમતા રહેશે અને કાર્ય જલદી પતશે. મારી આ વિનતિ પર ધ્યાન આપશો. સમિતિની રચના અને તે સંબંધી વિચારણા કરવા માટે નંદનસૂરિઝમ, પ્રતાપસૂરિજી મ, ધર્મસૂરિઝમ, પુણ્યવિજયજીમ આદિ અહિંથી, અને ત્યાંથી જે નામ આવે તે મળી બંને પક્ષે બેસે અને નીકાલ લાવે. પુન: મૌન શાંતિ. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. પુણ્યવિમાની પ્રતાપસૂરિ-નંદનસૂરિજી સાથે મંત્રણા. શાસનપક્ષમાં પરસ્પર મંત્રણાઓ. પુણ્યવિમ-જે ૧૦ની સમિતિ નીમી. પછી વિચાર થએલ કે-સમુદાયવાર નીમવી. તેમાં ૧૧ અને રરના નામે આવેલ. તે વાત અધૂરી રહી. | સમુદાયવાર સમિતિની રચના થઈ હોય તે તેમાંથી નાની સમિતિ થઈ જાય. રર અને ૧૧ સમુદાયે છે. તેના નામે નેધવા કે હજી નેંધાવા બાકી છે, તે સમુદાયનાં નામ વધાર્યા પછી નામે સેંધવા? વચ્ચે એક વાત નીકળી છે તે તે વાતથી પરસ્પર અસંતોષ ન રહે અને કાર્યની સફળતાપૂર્વક જલદી પતાવટ થઈ શકે. કેઈની સમજ એમ છે કે-“પ્રથમની કમિટિ વિસર્જન કરવી અને ત્યારપછી બીજી નાની સમિતિની નિમણુંક કરવી, કે જેથી વિચારણા કરવી સરલ બને.” તે પ્રથમની સમિતિ છે તેમની તેમ છે, એમ માનીને નાની સમિતિ કરવી કે કેમ? તે સંબંધી યોગ્ય વિચાર કરે ઘટે. આ માટે ચોગ્ય ખુલાસા કરી લેવા ઘટે. અને એ વાત નક્કી થયા બાદ કાર્ય આગળ ચાલી શકે નહિં તે નિશ્ચયાત્મક વિચારણા સિવાય રોજ મળીને ઉઠી જવું તેને કાંઈ અર્થ નહિ. આ બધી વસ્તુ ટુંકમાં પતાવી મુખ્ય મુદ્દા પર આવવું જોઈએ. સમુદાયેવારની વાત તે મૂકાઈ ગઈ છે કે-સંખ્યા બહુ મોટી થાય છે. ત્યાં ૨૨ ને બદલે ૪૫ થાય છે એમ કહીને વાત છૂટી ગઈ છે...આપણે ગઈકાલે સાંજે નાની સમિતિની વાત થઈ છે, તેવી સમિતિની રચના કરવામાં આવે તે વાંકે શું? રામસૂરિજી D.-કાંઈક નિર્ણય જ કરી લેવું જોઈએ. કયાં ખૂલનાઓ થઈ છે? તે બધું ચેકનું થવું જોઈએ. કયા ક્યા વિષે આપણે શરૂ કરીએ છીએ? કઈ કઈ પ્રકારે ચર્ચાએ છીએ? પાછી તે ચર્ચાને જ્યાં મૂકીએ છીએ?તે દરેક બાબતની નોંધ થતી જવી જોઈએ. કેશુભાઈ સાથે ચેખવટ થઈ છે કે- “આપણે સંમેલનની રોજની For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ માં સાતમા દિવસની કાર્યવાહી ; કાર્યવાહીની સંક્ષિપ્ત નેધ પુણ્યવિજયજીમ દ્વારા છાપામાં આપવામાં આવે તે ઠીક છે.” અન્યથા જગતને ખ્યાલ શો આવે? આપણી જે કાર્યવાહી થઈ ગઈ છે તેની પણ ટુંક સત્તાવાર નેંધ થવી જોઈએ. જે સમિતિ નીમવાની છે તેને શું કાર્ય સોંપવાનું તે વિચારણા પ્રથમ કરવી કે પછી અને સમિતિને નિયંય કયે લે? પ્રથમ ૧૦૦ની સમિતિ નીમી હતી. તે પછી સમુદાયવાર સમિતિ નીમવાની ચર્ચા નીકળી તેને પલટાવીને હવે વળી નાની સમિતિ નીમવાની વાત થાય છે. આમાં નિર્ણય કર્યો કે? જબૂસરિ-સમુદાયવાર નામોંધવામાં સંખ્યા વધી જાય છે, રામસુરિજી D-વધી જાય છે એ વાત બરાબર છે પરંતુ કે પણ સમુદાય બાકી ન રહેવું જોઈએ એ પણ હકીકત છે ને? રામચંદ્રસૂરિઆ વાત તે પડતી મૂકાઈ ગઈ છે ને? પં રાજેન્દ્રવિD–બહુમતિથી કામ લેવાનું નથી તે પછી સંખ્યા વધારે કે ઓછી તેની પંચાત શી? બધાને સંતોષ રહે કે-(અમે) બધા આવ્યા છીએ. જેટલા સમુદાયે છે તેમાંથી એક-બે લેવાય તે કામ સારું થાય. - જંબુસરિ-આપણે તે પરિણામ જોવાનું છે. સમિતિ વગર સમય વધી જાય. રામચંદ્રસૂરિ-ભલે વધી જાય. પણ જેમાટે એકત્રિત થયા છીએ તેને પાર પાડવું જ પડશે ને? કાર્ય કર્યા વિના આગળ શી રીતે વધાર્યા? પરાજેન્દ્રવિ. D– પછી લg સમિતિને આગ્રહ શું કામ? બહુમતિથી કાર્ય કરવામાં આવે તે પણ શું અડચણ? દરેક સ્થળે વેટ અને બહુમતિથી કાર્ય થાય છે. એક જણ-ના. આપણે બહુમતિથી કાર્ય કરવાનું હેય નહિ. રામચંદ્રસૂરિ તે નાની સમિતિ માટે વિચાર કરવામાં આવે અને તેની દ્વારા કાર્ય પતાવવામાં આવે. તેની વિચારણા કરીએ. પરસ્પર મંત્રણાઓ. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ - રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી ક - પુણ્યવિ મત-ગમે તે રીતે કરે, પણ એક વાત ચોક્કસ થવી જોઈએ. સમિતિ માટે ગઈકાલે જે વાત રજુ થયેલ છે તે નક્કી થઈ જવી જોઈએ. વિચારમાં દિવસે પસાર થાય એ ઠીક નથી. રેજ વિચારોને પડતા મૂકવા કરતાં છેલ્લામાં છેલ્લે નિર્ણય સમિતિ બાબત કરીને જ આપણે ઉઠીએ. ભલે ૬ વાગે. જ વાત કરીને જ છૂટા પડવું અને સમય એમ ને એમ ચાલ્યા જાય તે પરિણામ જે લાવવા ધારીએ છીએ તેમાં શું આવવાનું? દિવસ, કાર્યવાહી વિનાને શૂન્યત્વમાં ચાલ્યા જાય તે ગણાતું નથી. આજે જે સમિતિ નીમીએ, જે કાર્યક્ષમ હેય તે માટે નક્કી કરીને જ ઉઠવું ઘટે. એ પદ્ધતિએ જ આપણે કામ કરવું જોઈએ. આમ આવી (બાબતમાં) સમય વિતાવીએ તે ઠીક નહિ. નદનસૂરિધર્મસૂરિ-ત્રિપૂટીમની મંત્રણા. પ્રતાપસૂરિરામસૂરિધર્મસૂરિજીની મંત્રણા. પ્રતાપસૂરિજી-મારી વાત એ ઠીક લાગે તે– તપાગચ્છ શ્રમણસંઘે જે પહેલી સમિતિ પછી સમુદાયના નામે નેધાયા, મોટી સમિતિ નેધલે કે-સમુદાયવાર કરવામાં નડતરઅડચણ છે માટે હવે નાની નોંધાય છે.” એવી સત્તાવાર નેધ થયા પછી કામ આગળ ચાલે તે ઠીક ! સમિતિની બેંધણી માટે અને પર સ્પરની વિચારણા માટે મુનિશ્રી પુણ્યવિજયજીને કાર્ય સંપાય. સામાપક્ષે-રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિ વગેરેની પરસ્પર મંત્રણા. શાસનપક્ષે-રામસૂરિજી-પરાજેન્દ્રવિની મંત્રણા. પુણ્યવિકમ તથા નંદનસૂરિજીમની મંત્રણા પુણ્યવિમ-આ વસ્તુને ટુંકે કઈ માગ લેવાય તે સારું નેંધ કરવી વગેરેમાં માર્ગ બહુ લાંબો (થાય) છે. ૧૦૦ની સમિતિ જે શમણુસંઘે નક્કી કરી, તેણે વચ્ચે સમુદાયવાર નેધવા માંડી, બષા સમુદાયવાર મળી ૭૦ ઉપર થવા જાય છે. સમુદાય તરીકે એવી For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ 1 સાતમા દિવસની કાર્યવાહી ન ૧૧૭ નેધ કરે કે-જેથી કમિટિ નાની થાય અને તેથી કામની સુગમતા રહે, તેથી ૧૦૦ની કમિટિ, કામ સારું થાય તે માટે નાની સમિતિ નીમે, આ સંબંધી વિચારણા કરે કે આ વાત ઠીક છે? રામચંદ્રસૂરિ-સમુદાયની નેધ તે પ્રથમ થઈ ગઈ છે, તે તેમાંથી નાની સમિતિ નીમાય અને એ સમિતિમાં આચાર્ય અને તેના એકેક પ્રતિનિધિ દાખલ કરે. એમ કરવામાં વાર નહિ લાગે. બે કલાકનું જ કામ છે. રામસુરિજી D–૧૦૦ની સમિતિ નાની શી રીતે થાય? અને નાની થયા પછી તેમાં એકેક આચાર્ય અને તેને એકેક પ્રતિનિધિ દાખલ કરવામાં આવે તે સંખ્યા પણ મટી જ થવાની! એ રીતે સમિતિ નાની થાય જ નહિ. પુણ્યવિમ-તે ૧૦૦ની સમિતિને નાની બનાવીએ. રામસુરિજી D.-૧૦૦માં સમુદાયવાર તે છે જ નહિ, આ પક્ષના ૪૯ અને સામેથી ૫૧ છે! માટે સમુદાયવાર સમિતિ થવી જોઈએ. - પં રાજેન્દ્રવિડ D આમાં-સમુદાયવાર નેધવામાં કંઈ વાર થાય તેમ નથી. સમુદાયવારમાંથી બબ્બે આવી જાય, પછી આપણે કામ કરીએ. એમાં કેટલી વાર? બધાને સહકાર રહેશે. કેટલાય સમુદાયે ૧૦૦ની સમિતિમાં રહી જ ગયા છે. પુણ્યવિમ-રહી ગયા તે ઘણું છે. અનંતને પાર જ નથી. આપણે ટુંકે માગ લેવાનું છે. આપ બધા નક્કી કરી એક નિર્ણય કરે તે કાર્ય આગળ ચલાવાય. આ બાબતમાં ૧૦૦ની સમિતિ વધે તે નહિ લે ને? રામસુરિજી D–૧૦૦ની સમિતિને એમ નથી લાગતું કે૧૦ને કામ કરવું દુષ્કર છે! પુણ્યવિમર-૧૦૦ વાળા જ બોલીએ છીએ. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન નંદસૂરિજી-૧૦૦ની સમિતિ જ આ બધું કરે છે ને તે જ બોલે છે ને? પછી શું વાંધો? પ્રતાપસૂરિજી-૧૦૦માં આપણે છીએ, આપણામાં ૧૦૦ છે. આખા શમણુસંધ તરીકે પણ કરી શકીએ છીએ. અને તેમાં જે રહી જવા પામ્યા હશે તે બધા નેધાઈ જશે. ૫૫-૭ નામ છે તેમાં પ્રતિનિધિઓને પણ સમાવેશ થઈ જશે. પંભાનુવિ૦ D-પ્રતિનિધિ એકેક રાખવા છે કે બળે? પ્રતાપરિ–તે દિવસે વાત થએલ કે-આચાર્ય એક પિતે અને સાથે એક-બે પ્રતિનિધિ અને બહારગામ હોય તેના એક પ્રતિનિધિ ! તટસ્થ હેય તે એકેક ! ફેરફાર હેય તે સુધારશે. રામસૂરિજી D.-પ્રથમ જે વાત કાઢવામાં આવી હતી તે જ વાત પાછી આવી. આ રીતે નેધવા માંડશું તે કાય નહિ થાય. આપણામાં જ્યારે તમેટી સમિતિમાં) ૪નામે નોંધવામાં આવ્યા તે વખતે જ દરેક સમુદાયને સહકાર લેવું જરૂરી હતું. હવે અને તે લેખિત થવું જોઈએ. રામચંદ્રસૂરિ-સમુદાયવાર કરવાથી વાત સરળ નહિ થાય એમ લાગવાથી તે વાત પડતી મુકાયેલ. દરેક વાતની નેધ ન થાય. હજી તે સમિતિ જ નક્કી ન થઈ, એમાં આટલા બધા દિવસ ગયા. ૧૦૦ની સમિતિમાં કઈ બાકી રહેતું નથી. હવે સમુદાયવારમાં નવા નામે લેવાની શી જરૂર ? , પંભાનુવિ૦ D-સહકાર તે બધાને લેવું જ પડશે ને! - હંસલામ-જે ૧૦૦ની સમિતિ નીમવામાં આવી તેમાં ૧૦ આની જ વગર આવ્યા છે, ૬ આની સમુદાય તે બાકી છે. પંભાનુવિ D.-સંતેષ તે બધાને આપવાને. સહકાર લીધા વિના આવું સરસ કામ કેમ થાય? જે રીતે ધણી કરવાની વાતે ચાલે છે તે રીતે થાય તે કાંઈ વધે ખરે? એમ થાય તે સહકાર ન આપતા હોય તેણે પણ આ જ પડશે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ક સાતમા દિવસની કાર્યવાહી = ૧૧૯ રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ નીમતી વખતે જેને જે વાત રજુ કરવી હોય તે છૂટ હતી, તે વખતે જ બધા નામ આપવા હતા ને? હવે એ વાત કરી લેવાની શી જરૂર? સમુદાયવારની વાત પણ ઉચિત ન લાગવાથી તે વાત નીકળી તે દિવસે જ પડતી મૂકાઈ હતી. આમાં સહકાર કેઈને ગુમાવાને નથી. હંસલામ-એ દિવસે વાત પડતી મૂકાઈ ન હતી, પરંતુ જે નામે બાકી રહ્યા હોય તે નામે બીજા દિવસે નોંધવા” એ પ્રમાણે તે દિવસે સ્પષ્ટ બોલવામાં આવ્યું હતું ધર્મસૂરિજી-જે દિવસે સમિતિ નીમાણી તે દિવસે શરૂઆતમાં આ બાજુથી નામે લખવામાં આવ્યા હતા તેમાં ૪૨ સમુદાય છતાં જેમ બને તેમ સંકોચપૂર્વક લખવામાં આવેલ હોવાથી ૩૯ જ નામે લખાવેલ હતાં, તે પણ સામા પક્ષ તરફથી ૪૮ નામે લખાયાં હતાં ! પાછળથી બાકી રહી જતા સમુદાયમાંથી આ બાજુથી ૧૦ નામે ઉમેરાતાં ૪૯ થયા તે સામાપક્ષે ચેડા સમુદાયે (૧૧ જ સમુદાયે) છતાં વળી ૩ નામે વધારીને ૫૧ નામે આવેલ!! રામચંદ્રસૂરિ (પુણ્યવિ મને) ૩૯ નામ નક્કી કરાયા હતા, છતાં જ્યારે આપના તરફથી ૧૦ નામે વધ્યા પછી ન છૂટકે જ અમારા તરફથી નામે વધ્યા છે. અને તેમાં અમારે અમુકની સામે અમુક રાખવા જ પડે, એ કારણ હતું - પુણ્યવિમર્મને જે નામાવલી મળી તે છેલ્લી વારની જ મળી છે. પ૧ની મળી છે. પ્રથમની મેં નેધ નથી રાખી. નામ ઉમેરવામાં જ સમય વધારે ગયે. રામચંદ્રસૂરિ-અહિં ૪૯ થયા, એ મુજબ અમારે છેલ્લી જ આપવાની હતી. જબૂસરિ-પ્રથમ ૪૦ હતા અને પછી ૪૯ થયા છે. પંભાનવિ૦ D-ત્યાંથી પાછળથી ઉમેરવામાં આવ્યા તે સમ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ ર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે તુલાની કક્ષાએ જ ને? (વચ્ચે પંપ્રેમવિજયજીએ સમર્થન કર્યું કે-બરાબર છે.) અને તેવી ધારણા પ્રથમથી જ રખાઈ હશે? રામચંદ્રસૂરિ-હ. પરસ્પરમંત્રણ રામસૂરિજી D.-ત્યાં પક્ષની વાત છે, તે પ્રકારે અહિં પક્ષની વાત નથી. આતરફ પ્રાચીન પ્રણાલિકાને માનનારા ભિન્ન ભિન્ન સમુદાયે છે અને તે ઘણા છે. જ્યારે તમારા પક્ષે (તમેએ સહુને શ્રી મણિવિરામના સમુદાયના જણાવ્યા છે, એ હિસાબે) એક જ સમુદાય હેવા છતાં સમતુલ કક્ષાએ નામાવલી ? જે કે-આ તરફના સમુદાયે તે પ્રાચીન રહ્યા. તેને માન અપમાન શું? અહિં પ્રાચીન શબ્દપ્રયોગ શાબ્દિક નથી. રામચંદ્રસૂરિ–શાબ્દિક તે છે જ. અમે કહીએ કે અમારું પ્રાચીન છે. નંદસૂરિજી-સમિતિ જે ૧૦૦ની થઈ ગઈ છે તેમાંથી નાની કરવી છે. વચ્ચે જે સમુદાયવાર વાત ચાલી તે જરૂર ન લાગવાથી મેકુફ રખાઈ છે, એમ રાખીએ તે કેમ? રામસૂરિજી D–સમુદાયવાર નેધ થશે તે ઠીક રહેશે. નંદસૂરિજી-નવી સમિતિની વિચારણા કરે. ત્રિપુટીમ-પ્રથમની સમિતિ રાખી નથી, સમુદાયવાર પણ રાખી નથી, તે પછી નાની સમિતિ શી રીતે કરવી, તેની વિચાર ણામાં સમુદાયને) ખ્યાલ રખાય તે સારું અને તે જ પ્રમાણે લખવાં. અન્યથા સમુદાયે ધવાની પણ શું જરૂર? નંદસૂરિજી-સમુદાયની વાત પડતી મૂકી નવી સમિતિની વાત વિચારે ને! છીંક તે મંગલમય છે. પુણ્યવિમ-એવી છકે તે ઘણી થાય. છીંકને મંગલિક માનીને કાર્ય આગળ ચલાવીએ. મૂળ વાત ઉપર આવીએ તે સારું For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ નાર, - - - F સાતમા દિવસની કાર્યવાહી મા ૧૨૧ સમય કોઈનીય રાહ જોતું નથી. ત્યાંની જેમ અહિં અલગ અલગ નામે લખાયાં તે ૫૬ સમુદાયે થાય છે. અને તેથી સમુદાયવાર નામે લખવામાં સંખ્યા તે એવડી જ કે તેનાથી પણ વધવાની છે. માટે જે પ્રથમની ૧૦૦ની સમિતિમાંથી અલગ અલગ નામો લખાય અને તેમાંથી નાની સમિતિની રચના કરવામાં આવશે તે ઠીક રહેશે. સમુદાયવાર જ નામ લખવામાં રસ નહિ આવે-કાર્યમાં પ્રગતિ સધાશે નહિ. - રામચંદ્રસૂરિ-કાલે જે કહ્યું તે સમિતિની વાત બરાબર છે. સાધુસંખ્યા (નામ) લખવાથી શું વધારે ? પંરાજેન્દ્રવિ. D—એ વાત કાલે જ સ્વીકાર્ય બની હતી તે કાલે તે નામ નંધાઈ પણ ગયા હતા કે લાહલ, ત્રિપુટીમ-૫૬ સમુદાયે છે એમ યાદ રહે તેથી પણ નામ લખવા જરૂરી છે. નહિ તે સંમેલન વખતે આ બાજુ આટલા હતા, તે ખબર શી રીતે પડે? ખ્યાલ પણ શી રીતે આવે? જે કે–તેના પ્રતિનિધિ નક્કી કરવા વગેરેમાં સમય તે જશે. “પછી પાછી તે સમિતિ તે બંધ રાખવાની છે, પછી નાહક સમય કેમ બગાડ? ખાલી મગજમાં રાખે કે આટલા સમુદાયે છે તે ધ્યાનમાં રાખી નાની સમિતિ રાખવી એમ નક્કી કરે. સમુદાયની નેંધ કરી સમય . ' કાઢવાની શી જરૂર? ”એ વગેરે વાતે ઠીક છે, પરંતુ સમુદાયની યાદી માટે અને સૌની સમાધાન માટે નામે લખવા એ તે જરૂરી છે. - પ્રતાપસૂરિજી-પદ (સમુદાય)ની નેંધ લેવી. - રામચંદ્રસૂરિ-સમુદાયની ભાંજગડ ઠીક નથી. તે વાત પડતી મૂકાયેલ છે. આજે ફરી ચર્ચવી ઠીક નથી. સમુદાયની સંખ્યા લખો કે સાધુઓની સંખ્યા લખો તેમાં શું? એમાં શું ? ત્રિપુટીમા–બધાને ખ્યાલ રહે કે--આટલા હતા, અને સૌને સહકાર રહે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી સામાપક્ષેથી-બધાના નામે લખે તે સહકાર પૂરેપૂરે આવી રામસુરિજી D.-સમુદાયની ધ ટકાવી રાખી પછી બધા સાધુઓની સંખ્યા ભલે લખાય પછી તેમાંથી નાની સમિતિ નીમાય. રામચંદ્રસૂરિ-જે વાત ઉડી જાય છે-ઉડી ગઈ છે તેને યાદ કરવાની શી જરૂર? રામસૂરિજી મ–તે આખી વાત જ ઉડી જશે! એ બધાને મંજુર છે? રામચંદ્રસરિ-ઉડી જ ગઈ છે ને? બાકી શું છે? અત્યારસુધીની જે વાતે થઈ છે તે ક્યાં કાયમ રહી છે? તેમ આ વાત પણ પંરાજેન્દ્રવિD.-આમાં ઉડી ક્યાં ગઈ છે? વાત થાય છે ને પછી પડતી મૂકાય છે, વાત ઉપર પડદો પાડવામાં કેમ આવે છે? પ્રથમની વાતે આપની દષ્ટિએ કાયમ નથી ને? રામચંદ્રસૂરિ-એ વિચાર જ માંડીવાળ ને! સમુદાયની ધ કરવાથી શું? નામે જ ઘણું તેથી શું? ત્રિપુટીમ-વાત થાય અને પછી ટુંકનેધ થઈ જાય તેમાં વધા શે? મીનીટમાં વાત પતે, ભાવિમાં વ્યવહાર માટે સમુદાયનાં નામે પણ લખવા જોઈએ. ઈતિહાસરૂપે રહેશે. બીજાઓને કામ આવશે. રામચંદ્રસૂરિનાની સમિતિ બનાવીએ, એમ વાત થાય છે અને એ સાથે જ બધા સમુદાયનાં નામે નેધવાની પણ વાત થાય છે, તે સંગત શી રીતે ? એ તે ૧૦૦થીય વધારે સંખ્યા થઈ જાય, એમ પ્રથમ કહેવાયું છે. ત્રિપુટીમ-આ કારણે અમે તેમાંથી નાની સમિતિ નીમીએ એમ કહીએ છીએ. - રામચંદ્રસૂરિ-સમુદાયની વાત ટકી નહિ માટે તે તે મૂકાઈ ગઈ પછી તે ની તે વાત ફરી ફરી શું કામ? For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સાતમા દિવસની કાર્યવાહી કર ૧૨૩ પ્રતાપસૂરિજી-પ્રથમની જે સમિતિ નક્કી કરી નેંધવામાં આવેલ તેમ સમુદાયની સંખ્યા પણ નક્કી કરી નામે નેધી લેવાય તે ઠીક લાગે છે. રામચંદ્રસરિ-હાલ સુધીની બધી કાર્યવાહીની નોંધ કરવામાં આવી છે? ૧૦૦ સમિતિની વાત માત્ર નેંધાઈ છે. બાકી વાતે જ માત્ર થાય છે. બધા જ-હવેથી નેંધ રાખવામાં આવે તે શું વાંધો છે? આજથી રાખવી. પ્રતાપસૂરિજી-વાતે કરે છે તે પણ ૧૦૦માંના જ વાત કરે છે ને? રામચંદ્રસૂરિ-હવે પછીનાની સમિતિ થશે તે સારું કામ થશે. પ્રતાપસૂરિજી-અત્યાર સુધીની આપણી કાર્યવાહી સરસ થઈ છે. હવે પછી પણ સરસ થાય તેમ કરવાનું છે જઃ ભાગવત સપ્તાહની જેમ હજું તે આપણને આજે એક સપ્તાહ જ થયો છે ને? સાપ્તાહિક નેંધ થવી જોઈએ. રામચંદ્રસૂરિ–એમાં ઘણે વાંધો પડશે, બીજો એક સપ્તાહ જશે. કાર્ય આગળ નહિ ચાલે તે એવા સપ્તાહ તે ઘણા જશે ને? માટે આપણે સમુદાની નેંધની વાત જ મૂકી દે ને! નામે જ રખાય તેથી શું? પ્રતાપસરિજી-આપે પ્રથમ જ ના પાડવી હતી ને? હવે આ બાબતમાં આગ્રહ શું કામ? બેની-પાંચની સમિતિ ભલે થાય, પણ બધા સમુદાયની વાત આપણે કબુલાઈ કે કેમ? રામસુરિજી-પહેલે દિવસે આપણે ૧૧ નામે રજુ કરી શક્યા ! બીજે દિવસે અહિંથી ૨૨ નામે રજુ કરી શક્યા! આવી રીતે કાર્યવાહી આગળ શી રીતે ચાલી શકે? માટે સમુદાયવાર સમિતિને નિર્ણય પ્રથમ કરે પડશે. મોટા મોટા અધિપતિઓવાર જ નામે ગણીએ તે સમિતિ નીમવી પાલવે છે કે-કેમ? હજુ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી ઘણાં કામા એવા આવશે કે-જેની નોંધ રાખવી જ પડશે. આજે તા નોંધણીની વાત નક્કી કરીને જ ઉઠીએ તે સારૂ. પ્રતાપસૂરિજી-પહેલ્રાનાં સમયમાં નોંધણી માટે માસે રાકવા પડતા, પશુ આજે તે એવા મશીને શેષાયાં છે કે-તે મશીને શુશુાકાર-ગાકાર લાખેાના Rsિયાત્રા વગેરે નેધે છે અને મતાવે છે. રામચદ્રસૂરિ-પ્રથમથી જ સમુદાયવાર નીમવી એમ હતુ એટલે નામેા અપાયાં, અહિંથી ૧૧ આવ્યા તે બાજુથી ૨૨ આવ્યા. એટલે તે વાત હવે થવાની નથી. એટલે તે વાત ઠીક નથી. પક્ષલે છે માટે એટલી પણ સખ્યા લખાવવાના વિચાર કરવા પડયો, બાકી આમારા વિચાર અમારાં ૧૧ સમુદૃાય લખાવવાના ન હતા. અમારી દૃષ્ટિએ આવા પ્રકારની નોંધ ચેાગ્ય નથી. અમે ૧૧ સમુદૃાયવાળાને બદલે મણિવિમના એકના જ સમુદાયવાળા લેખાઇએ. પ્રેમસૂરિ.... વિક્રમ વિ............. *********** રામચદ્રસૂરિ-સમુદાયની વાતમાં તે મોટા મેટા ગચ્છા ધિપતિની જોડે પણ અમે આવી જઈ એ; પરંતુ તે વાત અનુચિત લાગવાથી પડતી મૂકાઈ જાય છે. પછી આજે ફરી એ જ વાત કેમ ? પ્રતાપસૂરિજી-‘મૂકાઈ જાય છે' એ નોંધવું કે-ના? રામચ'દ્રસૂરિ-એવું તેા ઘણું નાંધવાનું છે. પ્રતાપસૂરિજી–એવું તા બધુ લખવાનું મશીનાથી થાય, બાકી મુદ્દાની વાત તા નોંધાવી જોઈએ. રામસૂરિજી D.-નોંધ તા આવશ્યક છે. હસસા॰મ-પુણ્યવિમ૰! અહિંથી નોંધવાની શરૂઆત થઈ કે સામેથી શરૂઆત થઇ ? પ્રતાપસૂરિજી-અહિં (સામે)થી પ્રથમ નોંધાયા હતા. હંસસામ-એટલે સામાપક્ષથી નામેા પ્રથમ નાંધાયા અને તે પછી આપણા તરફથી નાંધાયા, એટલે રામચદ્રસૂરિ જે કહે For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ મૈં સાતમા દિવસની કાર્યવાહી ! ૧૨૫ છે કે‘સામાપક્ષે (શાસનપક્ષે) પ્રથમ નોંધાવ્યા માટે અમારે વધારે નોંધાયા અને માટી (સંખ્યા થઈ)' તે ખાટું ને? રામસૂરિજી D.-જીએ સમજફેર થઈ ને ? વાત આમ સમજ ફેર ન થાય માટે જ નેાંધાવવું જોઈ એ. રામચંદ્રસૂરિ-માવી નાંધા લઘુતાજનક છે. મારી વાત તે ગ્ય રીતે સમુદાયની વાત નોંધાવી જોઈતી હતી, ગચ્છાધિપતિ તરીકે લખા અમારા મણિવિદાદાના નામે પ્રેમસૂરિમનું એક નામ ! રામસુરિજી D.–સમુદાયભરના પ્રતિનિધિની તત્પરતા અમારી નથી એટલે જ આપ ૧૧ ને બદલે એક નામ લખાવા છે ને ? જે પ્રતિનિધિવાર લેવાની અમારી વાતના સ્વીકારની સ્થિતિમાં હાત તા માપ એક નામ ન લખાવત. રામચ`દ્રસૂરિ–ગમે તેટલા નામ આવે તેથી શું ? નાની સમિતિમાં પણ બધા નામેા ન આવે? આપણે તે સર્વાનુમતે કામ કરવાનું છે એટલે તા અમે પ્રથમથી જ બધા સસુદૃાયાનાં નામેાની વાત ઈષ્ટ નથી માનતા. કા તા આપણે સર્વાનુમતે જ કરવાનું છે. રામસૂરિજી D.—જો તે જ પ્રમાણેની ઉદાર ભાવના હોય તે સમતુલાની વાત કેમ પકડાય છે? · સમકક્ષાએ રાખવા રહેશેરહેવા જોઈ એ. ’ એવા આગ્રહ કેમ પકડાય છે ? 6 રામચંદ્રસૂરિ–અષા વ્યવસ્થાસર એલે કે ચાલે એવું નથી, સામેથી કોઈ ગમે તેમ ગમે તે ખેલે એવે ટાણે સામના માટે એવા પણુ નામ અમારે સામા પક્ષની નામાવલી જોતાં સૂકવા પડચાં, એટલે દેખાવ માટે આ બધુ' કરવું પડે છે. આ બધી વાત આમથી–એમથી થઈ વાત પહાડ જેવી થઈ જાય છે. સરળતાથી હાય તા નાની સમિતિની વાત જલદી ઉકલી જાય. કાલે નક્કી થયેલ અને આજે ફેરફાર નથી. રામચ'દ્રસૂરિ.. ........... For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ , રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી | રામસૂરિજી D–બબર કાર્યવાહી ચાલે એ માટે જ આ જના હતી ને? કાર્યમાં વિક્ષેપ પાડવા માટે તે નહિ ને? પરમ દિવસે જે વાત થઈ હતી, તેથી ઉલટી રીતે આજ રમાય છે. આ જે ૧૦૦માં ઘટાડ-વધારે ( એમાં) અમે વાંધો નથી લીધે. જંબૂસૂરિ-સમિતિ તે વિધિસર જ નેંધાઈ ગઈ છે ને? રામચંદ્રસૂરિ-સમિતિ ન નીમીએ કે ગમે તે, પણ અમારે અમારાં ૧૧ નામ કાઢી નાંખવાનાં છે. પ્રેમસૂરિ મારે ૧૧ નામ કાઢવાનાં છે, મારે સમુદાય લ. મંગલવિજય મારા ગુરૂભાઈ છે. સુમતિવિ-ભક્તિવિ મારી નિશ્રામાં છે. તે વગેરેને જુદા સમુદાય તરીકે લખાવીને શું મારી આબરૂ કાઢવી છે? અને એમ કરવામાં આવે તે બહાર ખોટું તે મારૂં જ દેખાવાનું કે? મારી વાત પાછી ખેંચી લઉં છું. ૧૧ સમુદાય લખાવાયા તે બદલ મારે મિચ્છામિદુક્કડં છે. મારો સમુદાય એક જ છે. ને માટે કેલાહલ . રામચંદ્રસૂરિ-એવી નેંધ થશે તે પરસ્પર મતભેદતા દઢ થશે, વિક્ષેપ વધશે, કંઈ પ્રેમ હશે તે પણ નહિ રહે. અને પરિ ણામમાં પરસ્પર કાપાકાપીમાં સમય પૂરો થઈ જશે. જયકીર્તિ–શ્રમણસંઘે ૧૦૦ની સમિતિ નીમવામાં પ્રસ્તાવ પૂર્વક વિચાર કરેલ. પણ સમુદાયવારની વાત કરાવપૂર્વક નથી થઈ તેથી સમુદાયવારની નેધ જરૂરી ન ગણાય. પ્રતાપસૂરિજી-સમુદાયવારની નેધ તે લેવી જોઈએ. અને તે ધણીમાં દરેક બાબતની નેંધ થવી જોઈએ. રામચંદ્રસૂરિ-તે કરે નોંધે બધી. રામસૂરિજી D.-આ તે એક દલીલ છે. એક વાત પકડી બીજી વાતે ઓળવી.... રામચંદ્રસૂરિ-વ્યાજબી નથી, ગેર વ્યાજબી છે. સમુદાયની વાત પડતી મૂકાયેલા For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ - સાતમા દિવસની કાર્યવાહી ; ૧૨૭ રામસૂરિજી D.–તે એવું લખે કે-પડતી મૂકાઈ છે! રામચંદ્રસૂરિ એવું કશું ન ધાય. જયકીનિપુણ્યવિજયજીમને સમુદાયના નામે નેધવાની વાત પ્રથમ કહેવામાં આવેલ, પણ હજુ સુધી તેમ થયું જણાતું નથી ! કારણકે-સમુદાયની વાત પડતી મૂકાયેલ. ફક્ત પ્રતાપસૂરિ મહારાજે બધાને સંતોષવા ખાતર નામ વંચાવેલ, આના પર કંઈ કામ આગળ ચાલતું નથી. નાહક આવી ઝીણી ઝીણી વાતમાં સમય શા માટે કાય? પ્રતાપસૂરિ આદિને ધણું સોંપી દેવાય તે કેમ?” એમ કોઈએ વચ્ચે બોલતાં “ઘણું બોલાયું. હવે બસ.” એમ કેઈએ કહ્યું, એટલે- ભાસ્કરવિ –એ કંઈ નિયમ છે કે-કેટલું બોલવું? અને કેટલે સમય? જયકીતિ કેવળ સંતેષ ખાતર ના બેલાયેલ, એ વાત પડતી જ મૂકાયેલ, પુણ્યવિરામ કહેલ. રામસૂરિજી D.-જ્યાં સુધી સમુદાયની ધ ન થાય ત્યાં સુધી કામ આગળ નહિ જ ચાલે એમ મારું માનવું છે. કામ ન કરી શકવાને લીધે આ વાત પડતી મુકાય છે. જયકીર્તિ-પુણ્યવિજયજીમને વિનતિ છે કે-આ વાત પડતી મૂકાયેલ કે નહિ? રામસૂરિજી D.-એમાં કણ ના પાડે છે? જયકીર્તાિ–એટલે આ વાત સિદ્ધ છે કે સમુદાયની વાત પડતી મૂકાઈ છે. લક્ષ્મણરિ-આપણે બધા એકમતવાળા થઈને સમિતિની વિચારણું કરીએ. પ્રથમ વિચારણ સમિતિની કરવી, એમ કાલે વાત હતી, તે તે જ પ્રથમ કરે ને! For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી | પરસ્પર સંબણાઓ લક્ષ્મણુસૂરિ-પિતાના પક્ષને બધી વાત કરે છે. આપણે મૌન રહેવું. રવિવિમલ-( ઉભા થઈને) મારી એમ વિનંતિ છે કે-૧૦ ગીતાર્થ આ બાજુથી અને ૧૦ ગીતાર્થ તે બાજુથી બેસીને વિચારણા કરે તે જલદી પતી જાય. જયકીર્તિ ) ભાસ્કરવિ ! એ વાતને અમારે ટેકે છે. સમર્થન છે. ૫. ભાવિ P.) પુણ્યવિ-રામચંદ્રસૂરિઓકારસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણા. પુણ્યવિ-નંદનસૂરિ-પ્રતાપસૂરિજીની મંત્રણા. મંત્રણાઓ ઘણી , રામસૂરિજી – મેં સમુદાયની ધણીની વાત કરી પછી કામ કરવા માટેની વાત મૂકેલ, તેમાં વાંધો શું આવે છે? રામચંદ્રસૂરિ તરફથી જે આટલે આગ્રહ સેવાય છે તે શા માટે? આમ બનતું રહે ત્યાં સુધી કાર્ય આગળ ચલાવવામાં મજા શી રીતે આવે? જબૂસરિ–અમારો પક્ષ આગ્રહ સેવે છે અને તમારો પક્ષ નહિ? “આગ્રહ’ શબ્દ વધુ પડતે હેવાથી ગ્ય નથી ગણાતે, પાછો ખેંચાવો જોઈએ. પુણ્યવિમ-એ શબ્દ હું પાછો ખેંચું છું રામસૂરિજી ઈ-સામી બાજુથી રામચંદ્રસૂરિ વગેરે ના પાડવાને જ આગ્રહ રાખે છે માટે હું તે સમુદાયવારની વાત જતી લક્ષ્મણરિ-બહુ સારું કર્યું. પ્રતાપસૂરિજી-પાછી ખેંચવાની ન હોય, દરેકને પિતાપિતાની વાત મૂકવાની છૂટ હેય છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ મૈં સાતમા દિવસની કાર્યવાહી - ૧૨૯ પુણ્યવિમ-હવે આપણે કઈ રીતે સમિતિની રચના કરવી છે ? તે આપ બે જણા વિચાર કરી લે તે કાય' આગળ ચાલી શાશે. આ તરફથી અમુક વ્યક્તિએ લેવાય અને ડેલી તરફથી અમુક વ્યક્તિઓ લઈને સમિતિની નિર્ણયાત્મક વિચારણા કરી લેવાય તા ઠીક લાગે છે. લક્ષ્મણસૂરિ–સમિતિ કેટલાની નીમવી? તે નક્કી કરવું પડશે ને! નંદનસૂરિજી મહારાજ બહાર પધાર્યાં? પ્રતાપસૂરિજીતે કહી ગયા છે કે-કામ ચાલુ રાખો. પુણ્યવિમ-નામ નાંધાવા. કઈ રીતે નીમવી છે ? જે ઉભયપક્ષની તૈયારી હૈાય તા તે પ્રમાણે સમિતિ નીમાય, અને બીજી રીતે કરવી ઢાય તેા તેમ કરવા વિચારણા કરશે. આ તરફથી અમુક, કેવી રીતે નિયત કરવી ? વાટ લેવાના? નથી લેવાના તા નક્કી છે.... મને કાઈ કહે તમે પૂછી લાવા કે આ તરફથી કેટલા ? તેા મને એ કહે તે સામા પક્ષેથી કેટલા ? એ પ્રશ્ન મને પૂછે એટલે સમિતિ કેવી રીતે કરવી? (રામચ ંદ્રસૂરિને ઉદ્દેશીને) આપ ખેલા કે-આપની તૈયારી કેવી ? આપણી ઉભયની તૈયારી જાણવી જોઇશે. એ પ્રશ્ન આપણી સામે છે. બીજો પણ એક પ્રકાર છે કે-કેશુભાઈ એ. જેમને જેમને ગામ ત્રણ કર્યાં છે તેમાંથી જ પસંદ કરવા હાય તા તેમ કરી શકાય. લક્ષ્મણસૂરિ-ના-ના, એવું કઈ નહિ. આ આમ'ત્રતાનું સંમેલન નથી. શ્રમણસ'ઘમાંથી જ પસંદ કરવાના છે. એવું કેશુભાઈનું અંગત આમંત્રણ યાદ કરવાનું નથી. પુણ્યવિમ-ના-ના, એવું અંગત આપણે કાંઈ યાદ નથી કરતા. હમણાં તે શ્રમણુસંધમાંથી નોંધાય તેટલા નાંધીયે, અને છેવટે તા નાની સમિતિ કરવી જ પડશે. કેવી રીતે પસંદ કરવા તે ચર્ચાદ્વારા નક્કી કરી લઈએ તેા નીકાલ જલદી આવે. દિવસે નકામા પસાર થાય તે ઠીક નથી. ગઈકાલે પ્રથમ જે પદ્ધતિએ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી (એકારસૂરિજી તરફથી) ચર્ચા થઈ તે રીતે નક્કી થવું મુશ્કેલ છે. માટે ચર્ચાની પદ્ધતિ પણ નક્કી કરવી પડશે. સમિતિ વિના વિસા લંબાશે અને પરિણામમાં શૂન્યતા જ આવવાની. માટે મારી વિચારણા અને તક' પ્રમાણે વ્હેલી તકે સમિતિની પસંદગી—વિચારણા અને નિણયાત્મકતા થવી જોઈ એ તે ચર્ચામાંથી તારવણુ નીકળશે. ચર્ચા કરતાં વિચારણા પરામશ વધુ ઠીક રહેશે. તા આ સમિતિ માટે કેમ કરવુ? એટલી વાત તેા ચાસ છે કે—આજે જ મા સમિતિનું નક્કી થઈ જાય તા સારૂ. મંત્રણાઓ. મૌન : ૨-૨૫થી : ૨-૫૭ થી શરૂ. ૫.ભાનુવિ૰ D.-gષ સૂરિજીમ૰ને પુણ્યવિજયજી મહારાજે પૂછ્યું કે–સમિતિ કેવી રીતે નીમવી ? કારણકે-ઘરડા ગાડા માળે,’ તે હષ સૂરિજીએ કહ્યું કે-“અત્યાર સુધીમાં એવા મારા અનુભવ છે. પૂર્વ પર પરાથી મારા કાને ઘરડાના અવાજ છે કે-તિથિ કહેવાના રીવાજ ડહેલેથીજ છે.’ એ વાત સ્વીકારવામાં આવે તે ખખી ઘડભાંજ મટી જાય.” આ વાતમાં કોઈના વિશેષ હોય કે—આ રીતે ન હતુંલેથી તિથિ ન્હાતી કહેવાતી તા પોતાના વિરોધ કહી શકે છે. ૧૩૦ (વચ્ચે સભામાંથી કાઈ એ કહ્યું-કમિટિની વાતમાં ‘લેથી તિથિ કહેવાની' વાત કયાંથી આવી?) વિષયાંતર થઈ જાય છે. છતાં આ તા શ્રી હષસૂરિજીમના વિચારો માત્ર રજુ કરૂ છું. છતાં પણ સમિતિની રચનાની વાતને તે ખાષક ન થાય તે રીતે સમુદાયવાર કામ થતું ઢાય તે સરલયથી સરલભાવે એ વાતના નિણ ય કરી લેવા ઘટે. પરસ્પર સહકાર પણ આવવા જ જોઈ એ. આા૦ રામસૂરિજીએ જેમ સરળતાથી સમુદાયની વાત રજુ કરી હતી તેમ ક્રુષ'સૂરિજીએ મા વાત સરળતાથી સૂકી છે. હષ સૂરિ–ભાનુવિની મંત્રણા, લાવણ્યર પણ ભેગા. પુણ્યવિમ૦ તથા રામચંદ્રસૂરિની મંત્રણા, પુણ્યવિન્દનસૂરિ–ધમ સૂરિ-ત્રિપુટી-વિકાસવિ૦ની મત્રણા, વિ-વિષ-મં-ત્ર-ણા- * ....હા.........લ * ૩-૧૦ થી ચાલુ. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૧ 4 સાતમા દિવસની કાર્યવાહી પુણ્યવિમ॰-વિચારણા કરીને સમિતિ રચવામાં આવે તે કાય` આગળ ચાલી શકે. ત્રિપુટીમ-મા શ્રમસ'મેલન મળેલ છે. નાના મેાટા દરેક સમુદાયને સાથે રાખીને સંતેષ અષાય તા દરેકમાંથી દરેક માન્ય પુરુષા આવી જાય અને સમિતિ બનાવાય તેા ઠીક. જે સમિતિ નીમવામાં આવે તેને વિષયવિચારિણી મનાવાય તેમ થવું જોઈ એ. સંખ્યા ઓછી-વધારે થાય પણ (દરેકને સ ંતેાષ રહે.) આટલા દિવસ થયા પણ આપણે સમિતિ પણ ન નીમી શકીએ તા મશ્કરીરૂપે ભાગવતસપ્તાહ' જેવા શબ્દો સાંભળવા પડશે. કોઈ પ્રશ્ન ઉઠે તાજ્ઞાનીઓએ તેડ કાઢવા પડે. આજ સાંજ સુધી નિશ્ચય કરીને જ ઉઠવુ, ચદ્રોદયસા૦-એએ સેન્ટ્રલ પર ગાડી ઉભી રહે; પછુ.... લચમાં ગાડીનું એન્જીન ઠંડું પડી ગયું! હવે ગાડી કયાં ઉભી રહે ! સ્ટેશન યુ... આવ્યું ? કાઈ નહિ ! તેમ આટલા દિવસે પણ સમિતિ નીમવારૂપ ાપણું એન્જીન ઠંડું પડી ગયું છે! ગાડી ત્યાંની ત્યાં છે! સ્ટેશન ન આવે તે તે શુ` કહેવાય ? આજના કલ્યાણુકના દિવસે આટલુ તા કલ્યાણકારી કરીને જ પઢવુ જોઇએ. શમચદ્રસૂરિ-(ત્રિપુટી સામે જોઇને) તમે શું કહ્યું તે ખરાખર સમજાયું નથી. ત્રિપુટીમ૰-પોતપોતાના સમુદાયની બધાને મમતા હોય જ અને તેથી સમુદાયની વાત સ્થાને છે. સવ' સમુદાયે ન લેવાય તે ભેદ રહે જ છે અને તે ભવિષ્યમાં વાંધા ગણાશે જ. સમજીને એ ચાર રહેશે તા વિચારવા જેવુ નહિ રહે કેમ નામેા લખવાં ? કેમ ન લખવાં ? કાને કોને રાખવા? તે વિચારણા કરીને કાય કરો. રામચંદ્રસૂરિ-ભષા જે એકમત ઢાય તા સમુદાયની ભિન્ન તાની વાત કેમ ? ત્રિપુટીમ-તા પછી એ-ચાર-શની વાત કેમ ? For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; | રામચંદ્રસૂરિ-સમુદાયની વાત ફરીથી કેમ? બે પક્ષ છે તે સમસંખ્યક ના રહે તે કેમ? ત્રિપુટીમ-આપ નામે રજુ કરે, તે ઉપર વિચારણા થાય. રામચંદ્રસૂરિ-અને બાજુથી ૧૦-૧૦ કરે કે પાંચ-પાંચ કરે. પંરાજેદ્રવિડ D.-અહિં બે પક્ષ જેવું કાંઈ નથી) પ્રણાલિકાની આરાધના કરનાર ઘણું ઘણું સમુદાયો છે. પક્ષ જેવું કંઈ નથી. માટે તમારે એક પક્ષ અને અહિંને એક પક્ષ એમ બે પક્ષ જેવું કંઈ ગણવું નહિ. ત્રિપુટીમ-કેશુભાઈએ જે આમંત્રણ કર્યું છે તે પરથી સમુદાયે જુદા જુદા દેખાય છે. પ્રતાપસૂરિજી-આમ તે વાતે જ ચાલે છે અને ચાલ્યા જ કરશે પણ નંદનસૂરિજી મહારાજને રસ્તે કાઢવા માટે વિનતિ કરૂં છું કે આપ કહે, માર્ગદર્શન આપે. સમસંખ્યામાં અમારું મન માનતું નથી, છતાં નિષેધ નથી. નંદનસૂરિજી-આ બાજુ ડેલાવાળા, પાંજરાપોળ, લવારની પાળ, ભઠ્ઠીની બારી, સાગરને ઉપાશ્રય, દેવશાને પાડે વગેરે ભિન્ન ભિન્ન સમુદાયે હેવાથી સમુદાયવાર જ નામે રખાશે તે અનુકૂળ રહેશે. રામસૂરિજી D.-સર્વાનુમતે કાર્ય કરવાનું હોય છે ત્યારે અમુક જ સમુદાયે લેવા તે એગ્ય નથી. નંદસૂરિજી-ધ્યાનમાં રાખવાનું છે કે-આ સમિતિ, વિષયવિચારણાની છે. કંઈ છેવટના નિર્ણય માટે નથી. કારરિ-સમિતિની નિમણુક કેવી રીતે થાય? કાર્ય શું કરશે? તે ચોખવટ થવી જરૂરી છે. નંદનરિજી-૧૦૦ની સમિતિની પછી આ સમિતિ અહિંથી ૪ સામેથી ૨ એ રીતે નીમાય, એ રીતે કરવું જોઈએ કે જેથી બધાનું સચવાય, For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ 1 સાતમા દિવસની કાર્યવાહી ક. ૧૩૩ રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ કે જે સર્વાનુમતે નિર્ણય માટે નીમાઈ છે તે તે ઉભી જ રહે છે ને? નંદસૂરિજી-આ નાની સમિતિ વિચાર કરી તે ૧૦૦ને સેપે. કાલે વાત થયેલ છે. રામચંદ્રસૂરિ–૧૦૦ની કમિટિ ઉભી રહી. તે પ્રથમ એ વાત હતી કે તે વિસર્જિત થઈ હવે એ ઉભી રહી છે. કારરિ-૧૦૦ની સમિતિની કાંઈ કાર્યવાહી નથી ને? નંદસૂરિજી-આપણું તપગચ્છ મણસંઘે ૧૦૦ની સમિતિ નીમી, એ ૧૦૦ની સમિતિમાંથી વિષયવિચારણા માટે એક નાની સમિતિ નીમે છે તેમાં કેવી રીતે પસંદગી હોવી જોઈએ?” એ વગેરે વિચારણામને લાગે છે કે-મુનિસંમેલન અથવા જે આમંત્રણ પ્રમાણે કરવાની હોય તે-મુખ્ય મુખ્ય આચાર્યો અને પ્રતિનિધિઓને રાખી નાની સમિતિ નીમાય. કારણે એકના બદલે બીજા કોઈને કલાય તે આવી શકે ફેરફારની છૂટ સાથે. સમિતિમાં કોઈ કારણે ગેરહાજરી ન રહેવી જોઈએ. સિદ્ધિસૂરિ પિતે કે પિતાના આચાર્યો-મુનિઓમાંથી એક, પ્રેમસૂરિ પિતે કે પિતાના આચાર્યો-મુનિઓમાંથી એક લબ્ધિસૂરિ પતે કે પિતાના આચાર્યો-મુનિએમાંથી એક નામાવલી. ૧ હદયસૂરિજીમળ, ૨ હર્ષસૂરિજીમ, ૩ ઋદ્ધિસાગરસૂરિજીમ ૪ પ્રતાપસૂરિજી, ૫ માણિજ્યસાગરસૂરિજી, ૬ ભક્તિસૂરિજી, ૭ કુમુદસૂરિજી, ૮ ઉમંગસૂરિજી, ન્યાયસૂરિજી, ૧૦ હિમાચલસૂરિજી, ૧૧ રંગવિમલસૂરિજી, ૧૨ મેઘસૂરિજી, ૧૩ રામસૂરિજી, ૧૪ ઈન્દ્રસૂરિજી, ૧૫ પં શાંતિવિજયજી, ૧૬ પંકહરમુનિજી, ૧૭ પુણ્ય વિજયજી, ૧૮ દર્શનવિ ત્રિપુટી. વિગેરે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન આમાં તમામ સમુદાયના મુખ્ય મુખ્ય આચાર્યો અને અમદાવાતના મુખ્ય મુખ્ય ઉપાશ્રયે આવી જાય છે. દેવસૂર તપાગચ્છના બધા આવી જાય છે. કેશુભાઈને સંમેલનમાં આપણને બોલાવવાને જે હોશ હતું તે પણ સચવાય છે. | સર્વાનુમતે નિર્ણય કરવાનું છે તે પછી સંખ્યા માટે આગ્રહ ન કરે. આવી સમિતિ નીમારશે તે એકમતે નિર્ણય થાય તે પ્રકારે સમિતિથી કાર્ય પતશે. આ સમિતિ, વિષયવિચારિણી સમિતિ તરીકે જ રહેશે. પ્રથમની સમિતિ કાયમ રહેશે. બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરવાની પ્રણાલિકા સંબંધી ચર્ચા ન કરવાની વાત આ સમિતિમાં ઉભી રહેશે. ચર્ચા કરવાની વાતમાં બધા મુનિએ શાંતિથી સાંભળી શકે. તમામને અપર્વ વાત સાંભળવાને અવસર ખૂંચવી લે તે મને વ્યાજબી નથી લાગતું. બીજી એક વાત છે. મને કાલની ચર્ચા અંગે જે દુઃખ થયું છે તે બાબત મારે કહેવાનું છે. રામચંદસરિ–તેવું તે માટે પણ ઘણું ઘણું કહેવાનું છે, પરંતુ એવું કહેવા બેસીશુ તે આ સમિતિની વાત રભે પડશે. નંદસૂરિજી-મારે કહેવાનું છે કહી દઉ. રામચંદ્રસૂરિપછી મારે પણ કહેવું પડશે. નંદન રિજી-કંઈ વધે નહિ, ખુશીથી સાંભળીશ. રામચંદ્રસૂરિ-પ્રથમ વાત થએલ કે-તપાગચ્છમાણસ ૧૦૦ ની સમિતિ નીમી, તે નાની સમિતિ ન નીમી શકે. અને આજે એ ૧૦૦ની જ સમિતિ આ નાની સમિતિ નીમે છે. એ વાત આજે કરી ઉપસ્થિત થાય છે. તે દિવસે શમણસંઘ જ આ સમિતિ નીમે છે, એમ કહેવાયું હતું અને તે કથનની સાક્ષીમાં ગયા સંમેલનની ૦૦/-ની વાત મૂકાયેલ. અને આજે તે ૧૦૦ની સમિતિએ નાની સમિતિ નીમવાની વાત થાય છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ - સાતમા દિવસની કાર્યવાહી ક. ૧૫ નંદનસૂરિજી-સમુદાયવારની વાત મોકુફ રાખીએ છીએ, તે વખતે પણ ૧૦૦ની વિક્સજન થાય છે એમ કહેવાયું નથી.. રામચંદ્રસૂરિ-૧૦૦ની કામ કરતી નથી માટે શ્રમણમાંઘ આ નવી નીમે છે. હવે આ ૧૦૦ની સમિતિ આ નવી નીમે તે વિચારણ કરી ૧૦૦ની કમિટિ પાસે રજુ કરશે. નિર્ણયાત્મક કાર્ય નાની સમિતિ કંઈ નહિ કરશે. આ બધી વાત બરાબર છે? નાની સમિતિ નીમવા જે તે વ્યવસ્થા જણાવવામાં આવી, તેમાં કેશુભાઈએ જેટ લાને બોલાવ્યા એ બધા આવવાના અધિકારી રહેતા નથી. એટલે કે-ઠ કેશુભાઈને ઉદ્દેશ કાંઈ જ સચવાતું નથી. શેઠ કેશુભાઈએ આમંચ્યા છે તેમાંથી સમિતિમાં બે–ચાર જ આવી શકવાના ! આમ, ત્રિત આચાર્યો અને બધાના પ્રતિનિધિ આવવા જોઈએ. કેશભાઈએ જેને જે ઉશથી બોલાવ્યા છે, તે ઉદ્દેશ તે સચવા જોઈએ ને? આ બાજુથી ૧-૨-૩-૪ અને પાંચમે આ બાજુથી આવી ન શકે, અને તે બાજુના બધા આવે એ વ્યવસ્થિત સમિતિ ન કહેવાય. શેઠ કેશુભાઈને આશય તે જેટલા આચાર્યો અહિં પષાર્યા છે તે બધા જ અને જેઓ ન પધાર્યા હોય તેઓના પ્રતિનિધિઓની સમિતિ બને તે છે. આ તે આ બાજુથી ચાર જ રહેશે. ૧૬ એ બાજુના અને ૪ આ બાજુના. આખા શ્રમણ સંઘને પૂછું છું કે-આ વાત ઠીક લાગે છે? દરેક વાત વિચારપૂર્વક મૂકાવી જોઈએ. નંદનસૂરિજી-એમને આશય એ હતું કે આમાં આમંત્રિત ' જ ભાગ લઈ શકે? રામચંદ્રસૂરિએટલે આપનું કહેવું એવું છે કે-આમાં ૧૬ અને ૪=૩૦ જ ભાગ લઈ શકે? અમારામાંથી ૪ અને આપનામાંથી ૧૬ઃ યુક્ત છે કે કેમ? તે શમણસંઘે વિચારવા જેવું છે. આ પ્રમાણે નિશ્ચય હેય તે સમિતિનું કાર્ય ન થઈ શકે. (એમ કહીને કેશુભાઈએ આમલ આચાર્યો આદિનાં નામેવાળી કેશુભાઈની નેધ વાંચી અને જણાવ્યું કે-) વારંવાર બાર તિથિની અખંડતા માટે કહેવાય છે પy ચર્ચા તે પ્રથમ કરવાની રહેશે, નહિતર હતા ત્યાં ને ત્યાં For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ i રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી જ. જે વાતના વાંધા છે તે માર તિથિ માટેના છે. તેની ચર્ચાના ઇન્કાર તા ઉભા જ રહે તા બાર તિથિને મૂકીને સ ંવત્સરીની વાત ન થઇ શકે. સવત્સરી માટે જ ચર્ચા કરવાની હાય તા સમિતિ નીમીએ તેના કાંઇ અર્થ જ નથી. માટલા સમય ગયા અને ગમે તેટલે સમય ચાલ્યા જાય તે પણ કાર્ય આગળ નહિ જ ચાલી શકે. કેશુભાઈએ કાંઇ એવ! આશયથી એલાવ્યા ન્હાતા કે-૧૨૫ની ચર્ચા ન જ કરવી. તેણે તે સર્વે નિર્ણય માટે જ આમ ંત્ર્યાં છે. આપ કહેા છે. તેમાં તેના આશય સમાઇ જતા નથી. આ નિણૅય ન થાય તેા સમિતિની વાત ચાક્કસ ન થાય. પુણ્યવિજયજીનું માનવું છે કે-૧૨ તિથિની વાત સંવત્સરીની વાતમાં સમાઇ જાય, તે ખરાખર ન કહેવાય. જંબૂસૂરિ–સમગ્ર તિથિની વાત વિચારાવી જોઈએ. ન'દનસૂરિજી તિથિના ચાર પ્રકાર અમે જણાવ્યા છે. તેમાંના ૧૨ તિથિવાળા પ્રકાર તા સિદ્ધાંતરૂપ હાઇને તેની ચર્ચા હાઈ શકે નહિ, એ અમારૂં પ્રથમથી જ કથન છે અને તેમાં અમે મક્કમ છીએ. અમારા વડિલેએ યુદ્ધ શાસ્ત્રીય પરંપરા મુજબ ૧૨ પવીની અખંડિતતા રાખી છે અને તેથી જ તેને માટે ચર્ચાને સ્થાન હાઇ શકે જ નહિ. રામચદ્રસૂરિ-તિથિથી બારે તિથિ આવે છે. એ માટે જ એમણે ભેગા કર્યાં છે. નંદનસૂરિજી–કાલની ચર્ચા અ ંગે મારા મનમાં જે દુઃખ થયું છે તે વાત મારે કહેવી જોઈએ. રામચ'દ્રસૂરિ-આ વાત સમિતિ નક્કી થયા પછી. નદનચ્છિ−તા ભલે પાંચ મીનીટ પછી. મંત્રણાઓ ઘણો..............લાહલ. ૩-૩૩ થી મૌન-શાંતિ. ૪-૧ થી ચાલુ. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ મૈં સાતમા દિવસની કાર્યવાહી F ૧૩૭ નંદનજી-મારે કાંઈ નિવેદન કરવાનું નથી. મારે તે ગઈ કાલની ચર્ચામાં જે દુઃખ થયું છે તે માટે જ કાંઇક કહેવુ છે. રામચદ્રસૂરિ-૪ વાગ્યા છે, આપણું કામ બાકી છે, આપના કહેવા પર ઘણું કહેવાનું છે. (માટે એ વાત છેડી દે. ) નંદનસૂરિજી-એવા કોઈ પ્રતિમ'ધ ન હાય. રામચંદ્રસૂરિ-કેશુભાઇના પત્રથી ખારતિથિની ચર્ચા માટે આપણે ભેગા થઈ એ છીએ તે માટે સમિતિ નીમવાનું કામ પ્રથમ થવું જોઇએ. આપના નિવેદન પરથી અમારે કહેવું પડે કે-અમે। પણ પ્રથમથી જ એવું સમજીને જ આવેલા છીએ કે–૧૨ પની અને સ'વત્સરીની ચર્ચા થાય અને તે માટે જ સમિતિની રચના કરવી. ખાડી નિવેદનરૂપે કાંઈ કહેવાનું હાય નહિ. નંદનસૂરિજી–૧૨૫ની ચર્ચા હાઈ શકે જ નહિ એમ અમારે અમારા મંતવ્યરૂપે કહેવાનું હાય જ: મારે તે ગઈકાલે ચર્ચામાં જે દુઃખ થયું હતું તે કહેવાનું હતું. તેવામાં બંધ રખાવ્યું, તે તે બદલ કાંઈ કહેવું ડાય તે બંધ કેમ રખાવાય? આપ કહેશે। તા અમારે પણ કહેવું પડશે' એટલામાત્રથી સામાને જે દુઃખ થયું હાય અથવા કાંઇ કહેવું હાય તા તે શું મધ રહે? 6 રામચંદ્રસૂરિ−તા મારે પણ આપના કથન સામે કહેવું પડશે, જે જેમ ઉચિત થાય તે કહેવું પડશે. નંદનસૂરિજી-તમે કહેજો ! રામચંદ્રસૂરિ–ભારે પડશે ! કેશુભાઇ–સાહેબ ! મારી વિન'તિ છે કે—એ વાત આપ અને જણા જે કાંઈ કહેવાનું હાય-એ બાબત વિચારણા કરવાની હાય તે અંદર પધારીને કહેા. સમેલનમાં તે દુઃખની વાત ચર્ચાય તે ઠીક નથી લાગતું. નંદનસૂરિજી–એવું કાંઈ કરવું નથી. જે વાત બધાની વચ્ચે થઈ છે તેના ખુલાસા ખાનગીમાં હાય જ નહિ. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ માલ પણ થયા છે . ' ' ' કે ' જ ' -* *** '' '' ૧૮ , રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી , રામચંદ્રસરિ-તે સામે મારે પણ કહેવું પડશે. અને પછી તે તેની પરંપરા ચાલશે. નંદન રિઇ-બધું જ સાંભળીશ. સાંભળવા તૈયાર છું. રામચંદ્રસરિ-તે એ વાત કાલે રાખે. મારી વાત સાંભળવી પડશે. હું જે કહીશ તેમાં કેટલા દિવસ જાય એ નક્કી નહિ. બાર તિથિ સંબંધી નિર્ણય નક્કી કરી સમિતિ નીમવાની વાત છે. આજે તે (૧૨ તિથિ) માટે ચર્ચાની જ ના પડાય છે. ૧૦૦ની સમિતિ નાની સમિતિ નીમે, તે વાત પ્રથમ ના પડાતી હતી. બ્રમણ સંઘ જ નીમે” એમ કહેવાયું હતું. આજે ફરી વિષયવિચારિણી સમિતિની વાત છે અને તે આ ૧૦૦ની કમિટિ જ નમે, એ વાત થાય છે. જો નિર્ણયાત્મક સમિતિ નીમાતી હોય તે સર્વશ્રેષ્ઠઃ ચર્ચાના દ્વાર બંધ કરવા, તેમ નહિ; પણ ચર્ચા જ કરવા સમિતિ નીમવાની છે. અન્ય ચર્ચામાં આપણે ન ઉતરીએ તે સારું. પરસ્પરની ને પંચાતે જ કરવી હશે તે પરિણામ સારું નહિ આવે. એકબીજા પ્રત્યેના આક્ષેપ વગેરે કાંઈ ન થાય તે સારૂં. નહિંતર સમય બાતે જશે અને પરસ્પર જે કાંઈ પ્રેમ ભાવ છે, તે પણ રહેવા નહિ પામે. નંદનસૂરિજી-તમે કહી શકે છે. રામચંદ્રસૂરિ-પરસ્પર કહેવાની વાત છે. નંદસૂરિજી-વાંધો નહિ આવે. મારા માટે હું તેમાં સમય વધારે લંબાય તેમ નથી. અને જે કાંઈ થશે તે સમજી લેવાશે. તમે કદાચ જવાબ આપશે કે-ટૂંકમાં જ આપણે પતાવી દઈશું, પણ મારે જે કાંઈ કહેવાનું છે તે તે કહીશ. રામચંદ્રસૂરિજે કંઈક બન્યું હશે તે તે પરસ્પરનાં વચનથી જ બન્યું હશે ને? અમારા મનમાં જે કાંઈ છે, તે તે અમે મનમાં જ રાખીને બેઠા છીએ. છતાં આપ કહેવા તૈયાર છે એટલે આપ કરશે ત્યારે અમારે પણ તક લેવી જ પડશે. જેથી વાત વધુ લાંબાશે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ક આઠમા દિવસની કાર્યવાહી ક. ( ૧૩૮ કહેવા બેસીએ એટલે ઘણું ઘણું નીકળશે. ભૂતકાળને ઇતિહાસ કહેવામાં પરિણામ સારું આવે જ નહિ. માટે આપ ન કહે એમ અમે ઈચ્છીએ છીએ. કારણકે એથી તે પરંપણ વધશે. નંદનસુરિજી-તમે એવું શા માટે કલ્પ છે? હું કહીશ એટલે તમારે કહેવું જ પડશે એમ શું કામ માની લે છે? તમે શા પરથી એમ કહે છે કે-પરંપરા વધશે? રામચંદ્રસૂરિ-આપ કહેશે તે અમારે કહેવું પડશે. જે વ્યક્તિના આમંત્રણને લીધે અમે જે યેયથી આવ્યા છીએ તેમાં બાર પર્વની ચર્ચા થવી જોઈએ. શેઠ કેશુભાઈનું ધ્યેય પણ સચવાવું જોઈએ. અને એટલા જ માટે સમિતિ નીમાય, જલતી નિર્ણય આવે અને કાર્ય પાર પડે તે પ્રથમ જોવાનું માટે નિર્ણયાત્મક સમિતિ નીમાય એવી અમારી ઈચ્છા છે. ઘણીવાર તે ગરબડમાં કામ થતું નથી. માટે શાંતિપૂર્વક વિચારણા કરીને કામ લેવું જોઈએ. બાર પવી અને સંવત્સરી માટે નિર્ણાયક સમિતિ નીમાય એવી અમારી ઇચ્છા છે. એ સમિતિ જે નિર્ણય કરે તે બધાને મંજુર રહે. પ્રતાપસૂરિજી-ત્યારે જ એગ્ય રીતે સમિતિ નીમાણી ગણાય કે-જયારે કોઈ પણ સમુદાય રહી જતા ન હોય, એ જ મૂળ મુદ્દાની વાત છે. સમિતિ કરવાની જરૂર જ છે. અને તે સૌને સંતોષ આપીને. એક સમુદાયને પણ સહકાર ન લેવાય તે ઈષ્ટ ન લેખાવું જોઈએ. આપણે ટાઈમ માટે નિયત થવાની જરૂર છે. ૧થી ૪નક્કી થ જોઈએ. પુણ્યવિમ-કાલે કરવાનું શું? એ તે નક્કી થવું જોઈએ ને? સમિતિ નીમવી તેમાં તે વાંધો નથી ને? પ્રતાપસૂરિજી–તે વિષય ચાલુ જ છે. પંરાજે દ્રવિD-હસૂરિજી મહારાજે જે કહ્યું તેના પર પણ શ્રમસંઘે ધ્યાન આપવા જેવું છે. સભામાંથી–હવે પછી. સર્વમંગહા, ૪-૧૦ સમાપ્ત, For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી # દિવસ ૮ મે. વે. શુ. ૧૧ મંગલવાર ( શ્રી વિરપ્રભુ શાસન સ્થાપના દિન) ૧ર-૨૫ મીનીટે પૂ૦ ઉદયસૂરિજીમનું મંગલાચરણ. પુણ્યવિભ૦-ગઈકાલનું સમિતિનું કામ આગળ ચલાવવાનું છે ને? સમિતિ નક્કી થાય તે કામ જલદી બને. શાંતિ, આપણી એકવાક્યતા થાય અને કામ જલદી શરૂ થાય એ માટે સમિતિની રચના કરવી પડશે. સમિતિ નીમાય કે ગમે તે થાય. પણ છેવટે કંઈપણ એક માર્ગ નક્કી કરવું પડશે. મને એમ લાગે છે કે વિચારથી ગંભીર હશે તે પણ ઐક્ય માટે એક માર્ગ લેવે પડશે. ચર્ચામાંથી બહુ સાર નહિં નીકળે. બાકી શ્રમણભગવંતે-આગેવાને-વૃદ્ધપુરુ-વિચારકે વિચાર કરીયેગ્ય નિર્ણય કાઢશે ત્યારે જ થવાનું છે. અત્યારે આપણે કેવી રીતે કામ લેવું એ વિદ્યારી જાય તે ઠીક રહેશે. આપ બધા ગંભીર-વિચારક-સમજુ-બુદ્ધિમાન બુઝર્ગ છે. નળનાં ગાડાં નળમાં નહિ રહે. બહાર તે કાઢવું જ પડશે. વિચારકો ઉપાડીને બહાર કાઢે અને બીજા તેડીને બહાર કાઢે. આપ બધા ગ્ય તેડ-માર્ગ કાઢે, એ જ ખરી વસ્તુ છે. આપણી સમિતિ, નિશ્ચાયક સમિતિ થાય તે વધારે સારું. એ ન થાય તે સમિતિને કાંઈ અર્થ ન રહે. એ માટે એનું કેવું સ્વરૂપ આપવું? કેવી રીતે કરવું? વગેરે વિચાર પણ સાથે સાથે જ કરવાને છે. બાકી તે આમ કામ કરવામાં સમય બહુ જશે. માટે આપ સહુ ગ્ય વિચાર કરે, પરસ્પરના વિચારો રજુ કરશે તે તેમાંથી કાંઈક રસ્તે સૂઝી આવશે. શાન્તિ-મંત્રણાઓ૧૨–૫૦થી ચાલ– પુણવિરમ-આપણે બધા(એ) સમન્વયાત્મક માર્ગ કાઢ પડશે. ટાઈમ છેડે થેડે કરતાં ચાલ્યા જશે? માટે કાંઈક તે કરે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ | | આઠમા દિવસની કાર્યવાહી ; ૧૪૧ રામચંદ્રસૂરિઆપણે એ માટે ભેગા થઈએ કે-બારપર્વતિથિના સર્વાનુમતે શાસ્ત્રાધારે નિર્ણય લાવ.” સમસંખ્યાંક નિર્ણાયક સમિતિ માટે આપણે વિચાર કરવાને છે. રામસૂરિજી-પુણ્યવિની મંગણુ. પરસ્પરમંત્રણુંએ. પુણ્યવિમ-પ્રેમસૂરિની મંત્રણ. ૧૨-૫૦થી મૌન જ કાર્યોત્સર્ગ જેવું. * ૪ વાગ્યા સુધી. ૪ વાગે સર્વમંગલની તૈયારી વખતે રામચંદ્રસૂરિ-મારે કાંઈક કહેવું છે.” રામચંદ્રસૂરિજે હેતુ માટે આપણે ભેગા થયા, જે ૧૦૦ની સમિતિના શિખમાં તિથિની વાત લખેલ છે, તેમાં બાર તિથિ અને બધી વાત આવે છે. જેને નિર્ણય ન થવાથી આજે સમિતિ નીમવાનું કામ થઈ શકતું નથી. નિર્ણાયક સમિતિ વિના કોઈ અર્થ નથી. એક સુશ્રાવકે સુંદર પ્રયત્ન કર્યો છે. રેગ્યરીતે એગ્ય મહા પુરુષ કે-જેઓ શાસ્ત્રો વાંચી શકે, વિચારી શકે, યાદ રાખી શકે તેવા પુરુષો જે રીતે ગ્ય લાગે તે રીતે થાય તે બધા ભેગા બેસી શાસ્ત્રાધાર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે વાત વિચારીએ તેમાં સંઘનું ગૌરવ. બીજો ઉપાય-જવાની ઘણી ઉતાવળ છે. લવાદ નીમવાની વાત હોય તે એ રીતે પણ અમે તૈયાર છીએ. .. ત્રીજી વાત- કેશુભાઈ કહે છે તેમ આચાર્યો મળી વાત કરે ત્યાં અમારે સંખ્યાને આગ્રહ નથી. સમિતિની વાત જુદી. બાકી જે માટે આપણે ભેગા થયા છીએ તેને સફળ કરીએ તેવી અમારી ઇચ્છા છે. પંભાનુવિD-કેમ કેઈને કંઈ કહેવું નથી? સભા-ના-ના, કોઈએ કંઈ કહેવું નથી. સર્વમંગલ, ૪–૧૦ સમાસ, For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - રાજનગર ગ્રંમણ સંમેલનની કાર્યવાહી ; દિવસ ૯ મો. વે. શુ. ૧૨ બુધવાર ૧ર-૧૪ મીનીટે પૂઉદયસૂરિજી મળનું મંગલાચરણ. પૂ આ શ્રી નંદરસૂરિજીમનું મંતવ્ય. ગઈકાલે શુ.૧૧ના રોજ શ્રી રામચંદ્રસૂરિજીના વક્તવ્યમાં. સંવત્સરીની ચર્ચામાં બાર પર્વતિથિની ચર્ચાને સમાવેશ થઈ જાય છે તેવું જે કોઈનું પણ સમજવું થયું હોય તે તે સમજણ બરાબર નથી. સંવત્સરીની ચર્ચામાં બાર પવતિથિની ચર્ચાને સમાવેશ કેઈએ. પણ સમજવાને નથી, બાર પર્વ તિથિને ચર્ચાને વિષય નહિ કરવાની અમારી માન્યતા તેમજ બાર પર્વતિથિની ક્ષય વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને માન્ય રાખવાની તપાગચ્છીય સકલ શ્રી શ્રમણ સંઘને અમારી પ્રથમ વિનંતિ હતી તે તે રીતે જ કાયમ છે. સંવત્સરીની ચર્ચામાં સંવત્સરી અને ઉપયોગી જે વિષય હશે તે ચર્ચાશે. અર્થાત તેમાં પ્રસંગોપાત ભા. શુ. પની વિચારણને અવકાશ ભલે રહે પણ તેમાં બાર પર્વતિથિની ચર્ચાને અવકાશ સમજવાને નથી. ભા. શુ. પની ક્ષય-વૃદ્ધિમાં પણ પાંચમને અખંડ રાખીને સંવત્સરીની આરાધના અમો કરતા આવ્યા છીએ. (અને કરીએ છીએ.) (૨) આ મુનિ સંમેલનમાં લવાદને કે લેખિત ચર્ચાને સ્થાન છે જ નહિ અને તે પદ્ધતિને અમો વાજબી માનતા નથી. • (૩) શેઠ કેશુભાઈએ આચાર્યોને-મુનિવરોને કે પ્રતિનિધિઓને આમંત્રણ કર્યું હોય તે તમામ સમુદાયના મુખ્ય મુખ્ય આચાર્યોમુનિરાજે કે પ્રતિનિધિઓ સમિતિમાં આવવા જ જોઈએ, એ અમે વ્યાજબી માનીએ છીએ, છતાં બીજી રીતે પણ વિચારણાને જરૂર અવકાશ રહે છે. (૪) કેઈ બાર પર્વ તિથિ (ની) ચર્ચા સમજીને ભલે અહિં આવ્યા For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ - F નવમા દિવસની કાર્યવાહી - ૧૪૩ હશે, પણ અમે બાર પવની ચર્ચા ન જ થઈ શકે, એ સમઇને જ આવ્યા છીએ. અમે તેને ચર્ચાને વિષય માનતા નથી.” તે ચર્ચાને વિષય છે કે કેમ? તે કેશુભાઈને વિષય નથી. કેશુભાઈ ગમે તે નક્કી કરીને બોલાવે, પણ તે કંઈ તેમને વિષય નથી. ૧૨-૩૩થી મૌન-શાંતિ-બને પક્ષે મંત્રણાઓ-પ-૧૦થીચાલુરામચંદ્રસૂરિ-નંદનસૂરિજી મહારાજ આહાર માટે પધાર્યા છે? પ્રતાપરિજી-ના, સ્પંડિલ ગયા છે. અને કહી ગયા છે કેકામ શરૂ રાખશે; પણ મને તે ઠીક નથી લાગતું. આજ જરા જલતી આવ્યા એટલે ઠલે જવાનું બાકી રાખેલ. રામચંદ્રસૂરિ-ભલે! ભલે! ૧૦ મીનીટ લાગશે ને ? ૧-૧૩ રામચંદ્રસૂરિ-કાલે જે અમે છેલ્લે છેલ્લે કહેલ છે, તે વાત આજે અમારે છેલ્લી છેલ્લી વધુ સ્પષ્ટ કરી દેવાની છે તે આપની સામે રજુ કરું છું. સુશ્રાવક કેશુભાઈએ આપણને સહુને સર્વ તિથિના નિર્ણય માટે જ અને એ હેતુથી જ એકત્રિત કરવા માટે જ આમંત્રણ આપ્યાં હતાં. ૧૨ પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિએ શું કરવું? તેની ચર્ચા કરીને શાસ્ત્રોક્તરીતે નિર્ણય લાવવા સારૂજ બેલાવ્યા છે, એમ સમજીને જ અમે આવ્યા. (છીએ.) તે એ વાત નિશ્ચિત થઈ જાય કે-જેને જેને આમંત્રણ આપેલાં હોય તેઓ અને જેમના આચાર્ય ન હોય તે મુનિશ્રી અને ન આવી શકે તેઓના પ્રતિનિધિ, તેઓ બેસી વિચાર કરે-શાસ્ત્રાર્થ કરે અને સર્વાનુમતે નિર્ણય લાવે, એ વાત કેશુભાઈની છે. ' આજે વધારે સ્પષ્ટ એ થાય છે કે-સંવત્સરીની વિચારણા ઉભી રાખી નથી અને સંવત્સરીની ચર્ચામાં પણ પાંચમને ઉભી રાખીને જ વિચારણા કરવાની છે તે તેમાં અમે સંમત થતા નથી જ, તે રીતે ચર્ચાને અવકાશ અમારી દષ્ટિએ નથી. એ રીતને નિર્ણય હશે તે પણ અમને માન્ય નહિ જ રહે For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી પાંચમની ક્ષય-વૃદ્ધિનો સ્વીકારીને (સંવત્સરીની વાત થઈ શકે નહિ) નંદસૂરિજી-ભાશુપની ક્ષય-વૃદ્ધિને આરાધનાના માર્ગમાં અવકાશ જ નહિ હેવાથી તે પાંચમને ઉભી રાખવાને સંવત્સરીની ચર્ચામાં અવકાશ છે. અત્યારસુધી ભા. શુ. પાંચમને અખંડ રાખીને જ અમે આરાધના કરતા આવ્યા છીએ. રામચંદ્રસૂરિ–પણ શાસ્ત્રાધારે જે નિશ્ચિત થાય કે-પાંચમની , ક્ષય-વૃદ્ધિ થઈ શકે છે તે આપ તે સ્વીકારવા તૈયાર છે કે? નંદનસૂરિજી-હું એમ કહું છું કે-બાર પર્વની ચર્ચા નથી કરી વાની જે પ્રણાલિકા છે તે ચર્ચાને વિષય નથી. તે તમને કબૂલ છે? અને તે કબૂલ ન હોય તે ભાવશુપની ક્ષયવૃદ્ધિ બાબતમાં અમે કબૂલ થઈ એ કે નહિ તે પૂછવાની જરૂર જ ક્યાં રહે છે? રામસૂરિજીD-આરાધનામાં ભાળુ પની ક્ષય-વૃદ્ધિ કરવાની વાત અમને કબૂલ નથી જ. જંબુસૂરિ-તે જવાબ માગવાનું રહેતું જ નથી. રામચંદ્રસૂરિ-ભાશુo૫ની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રાધારે થાય કે કેમ? એ નકકી થઈ જાય તે તેમાં બાર પવની વાત આવી જાય છે. અમે જે હેતુથી આવ્યા છીએ, કેશુભાઈએ જે હેતુથી લાવ્યા છે, (તેને સફળ કરવા સારૂ) બારપવાની પણ ચર્ચાને નિર્ણય કરી લે છે. આમ કેમ? તે જાણવું છે. તેની આરાધના કેમ કરવી? તે બાબતમાં મારે કાંઈ ફેરફાર નથી. સર્વ તિથિના નિર્ણય માટે શેઠ કેશુભાઈ એ આપણને ન લાવેલા હોય તે એ વાત એમની પાસે સ્પષ્ટ કરાવી શકે છે. લવારીની વાત અમે એટલા માટે કરી છે કે-આપણે સહુ વિચારણા માટે બેઠા, પણ જે શાસ્ત્રાધાર એકમતે નિર્ણય પર ન આવી શકીએ તે લવાદે આપેલ નિર્ણય, સંઘને માન્ય રહે. માટે લવાદની જરૂર પડે; સંઘની શાંતિ માટે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ કે નવમા દિવસની કાર્યવાહી ક ૧૪૫ લવાદીની વાતમાં (ચર્ચા) લેખિત કરવી કે મૌખિક કરવી? એ આપને નિર્ણય કરવાને છે; પણ મૌખિક કરતાં લેખિત વધારે સારી છે. જેમાં લવાદને અનુકૂળતા રહે. આમાંથી જેને જે સ્વીકાર્ય હોય તે સ્વીકારે પણ અમે તે આ બે વાત રજુ કરી છેઃ સઘળી તિથિની વિચારણા માટે કેશુભાઈએ આમંત્રણ આપેલ છે, જે માટે એકત્રિત કર્યા છે તે માટે ગ્ય વિચારણા થવી જ જોઈએ.) બાર તિથિની હાનિવૃદ્ધિ થાય નહિ, એ માન્યતા અને યોગ્ય નથી લાગતી : તે વાત શાસ્ત્રોક્ત રીતે જે સિદ્ધ થાય છે તેમ માનવા અમારી તૈયારી છે. શાસ્ત્રાધારે જે સત્ય હેય તે સ્વીકારવા અમારી, પૂર્ણ તૈયારી છે. ભાશુપને ક્ષય કર્યો હતે, એ વાત પણ શ્રી સિદ્ધિસૂરિ બાપજીને પૂછવામાં આવે અને તેઓ કહે તે માન્ય રાખવી જોઈએ. કેશુભાઈએ જે માટે ભેગા કર્યા છે તે ઉદેશ સિદ્ધ ન થાય ત્યાં લગી કાર્ય આગળ ન ચાલી શકે. સમિતિ નીમીએ તેમાં પણ સહુને એ જ આશય હે (જોઈએ.) કેઈને પણ આ આશય ન હોય એમ (અમે ઈચ્છતા નથી.) જ્યાં સુધી ઉદ્દેશ્ય કે શેને વિચાર કરવાનું છે? તે નકકી ન થાય ત્યાં સુધી સમિતિને શું અર્થ? જ્યારે ૧૦૦ની સમિતિ નીમાઈ ત્યારે તેના શિરેખમાં તિથિની વાતમાં બધી વાત આવતી માની અમે આનંદ અનુભવ્યું હતું. અમને દુઃખ થાય છે કે-બાર પર્વને માટે હવે ચર્ચાના દ્વાર બંધ કેમ થાય છે? ઉપરની વિચારણાથી વધારે કાંઈ જ કહેવાનું નથી. અત્રે જે ઉદ્દેશ સમજીને (જે ઉદ્દેશથી) આવ્યા છીએ તે પ્રથમ સચવાવું જોઈએ. - રામસૂરિજી-કેશુભાઈએ બાર પર્વની ચર્ચા કરવા માટે બેલા વ્યા હોય તેવું મારા જાણવામાં નથી. મને આમંત્રણે જેના દ્વારા (કલાયું) તેણે પણ મને તેવું કહ્યું નથી ! કહે કેશુભાઈ! કેવી વાત થઈ છે? ૧૦ - For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી " કેશુભાઈ આપને તે બીના જણાવવાનું ડહેલાના વહીવટ દારને કહેલ હતું રામસૂરિજીD.-ડહેલાના ઉપાશ્રયના વહીવટદાર શ્રી મોહનલાલ ડાહ્યાભાઈ મને જ્યારે આ માટે વિનતિ કરવા આવેલા, તે સમયે ૧૨ પવની ચર્ચા સંબંધી કઈ જ વાતચીત થઈ નથી. ખાત્રી કરવી હોય તે મોહનલાલ ડાહ્યાભાઈને ફોનથી અહિં બોલાવીને પૂછી શકે છો. અમે તે અહિં એ જ સમજીને આવ્યા છીએ કે બાર પવની અખંડતા સ્વીકારી લેવાના છે અને તેની ચર્ચા કે તે માટેને શાસ્ત્રાર્થ છે જ નહિ.” આ શ્રી પ્રેમસૂરિજી તે છેલા ૧૩ વર્ષથી વારંવાર કહેતા આવ્યા છે અને કહે છે કે-“બારપર્વમાં હાનિ-વૃદ્ધિ કરવાનું માને છેડી દેવું છે–હું ૧૨૫વ અખંડ જ રાખવા માગું છું.” આ વાત ઘણી પ્રસિદ્ધ છે. આ સ્થિતિમાં બધાને બાર પતિથિની ચર્ચા માટે લાવ્યા હોય એવી કલ્પના પણ અમોને ક્યાંથી હોય? પ્રેમસૂરિ–અમારી સાથે એવી કોઈપણ જાતની વાત થઈ નથી અને મેં એ બાબતમાં કોઈને કાંઈ કહેલું પણ નથી. એવી વાત મેં ક્યારે કરેલ ? તે સાબીત કરે. સભામાંથી–મહેન્દ્રસૂરિજી મહારાજે તરત કહ્યું કે પંચાસરામાં તમે (કહેલું કે-) “સંમેલન ભેગું કરે. આવવા તૈયાર છે તેના જવાબમાં તમને મેં કહેલું કે “તમારી ક્ષય-વૃદ્ધિની વાત સમજાવવાની હોય તે ભેગું કરવાની કોઈ જરૂર નથી. તેના જવાબમાં તમે (પ્રેમસૂરિએ) કહેલ કે-“ના! બાર તિથિ તે મૂકી દેવાની છે! સંવત્સરીને જ માત્ર વિચાર કરવાનો છે.” રામસૂરિજી.-જે એવી વાતે આધાર સહિતની સાંભળવી હશે તે શ્રાવકે પાસેથી તે સાંભળવા ઘણી જ મળી શકશે. પ્રેમસૂરિજી મહારાજે બારપર્વની અખંડિતતા રાખવાનું કહેલું જ છે. રામચંદ્રસૂરિ-મહારાજ સાહેબ પોતે જ ના પાડે છે કે For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ | નવમા દિવસની કાર્યવાહી ; ૧૪૭ નથી કહ્યું, અને શાસ્ત્રધારે જ વિચાર કરવાનું છે એમ અત્યારે પિતે કહે છે પછી શું? રામસૂરિજી.-કેશુભાઈએ આ વાત પત્રથી ન જણાવી એ ઠીક નથી કર્યું (તેમજ એવી વાત) મેહનલાલ ડાહ્યાભાઈને કેશુભાઈએ તે વાત કરી હતી તે તે વાત મેહનભાઈ મને જણાવ્યા વિના રહે પણ નહિ. “૧૨ પર્વની વિચારણા કરવાની છે જ નહિ” એ વાત તે ઘણા મુખ્ય મુખ્ય શ્રાવકે પણ જાણે જ છે. કેશુભાઈ-બાર પર્વની વિચારણા માટે બોલાવ્યા છે, એમ મેં મોહનભાઈને કહેલ છે. ૧૨ પવીને વિચાર કરવાને નથી, એમ મોહનભાઈએ આપને કહેલ? તેઓ એમ સમજેલ કે-બાર પર્વને વિચાર કરવાને નથી? - રામચંદ્રસૂરિ-કેશવલાલભાઈએ અમને એમ કહેલ કે-આપ મળે અને બારપર્વમાં વિચારણા કરી સર્વાનુમતે નિર્ણય હવે.” (આ વખતે સભામાં ગણગણાટ થએલ કે-“કેશુભાઈએ “તિથિ શબ્દથી ૧૨ પર્વ, કલ્યાણતિથિઓ, સંવત્સરી પર્વ અને અન્ય શુભ તિથિઓ વગેરે જે તમામ તિથિઓની વિચારણા માટે લાવ્યા છે” એમ જે વાત જણાવી છે તે વાતને આ સૂરિજી બેટી લેખાવે છે.) રામસૂરિજી D.-એ પ્રશ્ન મોહનભાઈને જ પૂછજો. અમને મોહનભાઈએ “આપ બધા ભેગા થાઓ, પછી ચર્ચા થશે.” એ વગેરે જણાવેલું; પણ ભારતિથિની ચર્ચા માટે જણાવેલ નથી કે આ બાબત કઈ સંદેશ પણ આપેલ નથી. તેમણે વધુમાં એમ પણ જણાવેલ કે-આપ બધા ભેગા થઈ જે કરશે તેને વધે નથી. પરંતુ બાર પર્વની વાત કરી જ નથી. પ્રેમસૂરિએ ઘણીવાર વાટાઘાટો ચલાવેલ કે- “બાર પર્વની વાત ચલાવવાની નથી” એ પરથી મેહનભાઈ પણ સમજતા હોય કે-બારપર્વની ચર્ચા તે કરવાની છે જ નહિ. - કેશુભાઈ–મોહનભાઈએ એમ તે નથી કર્યું ને કે-પ્રેમરિજી મહારાજ બારપર્વની હાનિ વૃદ્ધિ છેડી દેવાના છે?' For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ક્યું રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ઉદ્દેવેન્દ્રસા૦-૨૦૦૪ની સાલમાં અમદાવાદમાં આ સબંધમાં ૭ જણની કમીટી નીમાએલી હતી. તે કમીટીમાં તમે પણ હતાં તેમાં જીવાભાઈ-‘૩૫૯ દિવસ તમારા અને એક દિવસ અમારે.' એમ ખુલ્લુ' મેલ્યા હતા કે ? વાત બરાબર છે ને ? જીવતલાલ પ્રતાપીને ખેલાવે. રામચ'દ્રસુરિ-મહારાજ (પ્રેમસૂરિજી) ખુદ અહિં બેઠેલા છે.' ` તેમણે વાત જ એવી નથી કરી. તેમણે તે ‘સ ંમેલન થાય તે પરિણામ સારૂ આવશે. બધાય ભેગા થઇને વિચારણા કરશે તે પરિણામ સુંદર આવશે.' એમ કહેલું છે. તેએ એમ નથી કમૂલતા કે–એકલી સંવત્સરીની જ ચર્ચા કરવાની છે. ૧૪૮ પ’ભાનુવિ૰D –(પ્રેમસૂરિને ઉદ્દેશીને) પચાસરામાં જ્યારે આપ ભેગા થયેલા, તે સમયે આ પ્રકારની વાત કરેલી હતી કે નહિ ? કે– અમે ખારપવીની હાનિ વૃદ્ધિ છેડી દેવા તૈયાર છીએ અને તમે આ (સ'વત્સરીની માન્યતા) મૂકવા તૈયાર રહેા તા સારૂ દેખાશે.’ પ્રેમસૂરિ-ના. એમ નહિ, સ ંમેલન થશે અને ખધાં સારા વાના થશે. એમ મેં કહ્યુ છે. મહેન્દ્રસૂરિજી-જો તમારે તે થએલી વાત કબૂલ જ કરવી નથી, તા અમારે તે વાત છેાડી જ દેવાની ને? ૫ ભાનુવિ૰D.- (પ્રેમસૂરિજીને) અમારા આચાર્ય મહારાજ કહે છે તે ખાટું એમ ને ? રામચદ્રસૂરિ-ત્યારે અમારા પશુ આચાય' મહારાજ કહે છે તે ખાટુ? તેમણે તે ‘મષા ભેગા થશે-શાસ્ત્રાધારે વિચાર કરશે તે કઈ જ વાંધો નહિ આવે.' એમ જ કહ્યું હતું. પ.ભાનુવિ૰D.અમારા આચાય' મહારાજ એવું થાડુ' કહે છે કે- શાઓને મૂકીને પણ ભળી જવાનું કહેલ ?' તેઓશ્રી તે જે વાત થયેલી તે જ કહે છે. ૫'ચાસરમાં તે વાત તેઓ સાથે થયેલી જ છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ 1 નવમા દિવસની કાર્યવાહી ક. * પ્રેમસૂરિ-એમને કહેવા દો બાકી મેં તે “એકત્ર થાઓ-હુ સારા વાનાં થશે” એમ જ કહ્યું હતું. મહેન્દ્રસુરિજી-પંચાસરમાં મેં પ્રેમસૂરિને કહેલ કે- ભેગા કરીને જે આપશ્રીએ પવની ક્ષય વૃદ્ધિની વાત કરવાની હોય તે તેને કોઈ અર્થ નથી.” તેના ખુલાસામાં પ્રેમસૂરિએ કહેલ કે એ વાત તે મૂકી દેવાની છે, સંવત્સરીની ચર્ચા કરવાની છે.” હું પણ તે વખતે પંચાસરમાં હતું. બીજા પણ ઘણા મુનિરાજો હતા. અમે સહુ સમક્ષ પ્રેમસૂરિજી મહારાજે તે જ વાત કરેલી કે-“બારપર્વની અમારે ચર્ચા જ સંમેલનમાં નથી કરવાની.” પણ તેઓશ્રી હવે કેમ ફરી જાય છે? તે વિચારવા જેવી વાત છે! મારી સાથે બીજા પણ એક જવાબદાર મુનિ હતા તે અહિ નથી, નહિ તે શ્રમણ સંઘને વધુ પ્રતીતિ તે. રામસૂરિજીD-પાલીતાણામાં પણ પ્રેમસૂરિજી મહારાજ શ્રી નંદનસૂરિઝમને તે જ વાત કરી હતી. પ્રેમસૂરિ-પણ તે વાત શાસ્ત્ર પ્રમાણેની હતી. કે. શાસ્ત્રોક્ત રીતે આપણે કરવું પંભાનુવિD.શાઓ ઉંચા મૂકીને કોઈ વાત કરે ખરું? નદનસૂરિજી-કઈક નીવેડે આવે તે સારૂં” એ ભાવનાથી પાલીતાણામાં (અમે) આનંદથી ભેગા થએલ. (બાર તિથિને વધે છોડી દેવાની ભાવનાવાળા પ્રેમસૂરિ) મહારાજને કહેલ કે તમે (અમદાવાદ) પધારે છે, સિદ્ધિસૂરિજી ત્યાં છે, દેવેન્દ્રસાગરજી ઉપાધ્યાય ત્યાં ચોમાસું આવે છે, લબ્ધિસૂરિમહારાજ પણ આવવાના છે, અમે આવીએ. આપણે છ મળીએ તે નિર્ણય એક થઈ જાય. ૧૯૦ના સંમેલનમાં પણ ૯ આચાર્યોએ કરેલ, આજે ૬ થઈને કરીએ.’ હું વિહારમાં હતું તે સમયે પણ સારી વ્યક્તિઓ દ્વારા એવાં જે સમાચાર જાણવા મળેલ કે-(પાલીતાણે મળે તેમાં) ૧૨ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. પવીની વિચારણા કરવાની છે જ નહિ, કારણકે-પ્રેમસુરિજી છોડી દેવા તૈયાર છે.' પંદર દિવસ પહેલાં કેશુભાઈ (ને ત્યાં) અમે (આ વાત) લઈને જવાના છીએ'એમ વાત આવેલ, એ વાતાવરણ હવે સંભ ળાતું નથી. રામચંદ્રસૂરિજી કાનપૂરથી આવી શકે તેમ નથી. (એમ ખબર આવેલ.) આ સ્થિતિમાં લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજીની વાત નહિ માને (માટે રામચંદ્રસૂરિ જે કાનપૂરથી ન જ આવવવાના હેાય તે છેવટ) તેમની સંમતિ (તે આવી જવી) જોઈએ જ. પ્રથમ તે આપણે ચારેયના નામથી પત્ર લખી અમદાવાદની વાત પૂછાવીએ.” એમ વિચારેલ. તે પછી આપણે પુછાવવું ઠીક ન લાગ્યું ત્યારે “વાટાઘાટમાં શ્રી સિદ્ધિસૂરિજી અને લબ્ધિસૂરિજી હેય તે રામચંદ્રસૂરિ સંમત થશે ને?' એમ તેઓ બને આચાર્યોને પૂછાથવા સારૂ બે ગ્રહસ્થને અમદાવાદ મોકલવા ઠર્યું અને ચીનુભાઈ તથા હરગોવીંદ મણીયારને અમદાવાદ મોકલ્યા. અમારે કદંબગિરિ જવાની ભાવના હતી, પણ “આ પતી જતું હોય તે ઠીક.” એ લક્ષથી (તેઓ અમદાવાદથી શું વાત લાવે છે ? એ જાણવા સારૂ) અમે પાલીતાણે જ રહ્યા. ત્યાં બંને પક્ષના કડીયા-છોટાલાલભાઈ આદિ ૧૧ ગૃહસ્થનાં નામ લખાયાં. - અમદાવાદ મોકલેલ બંને ગૃહસ્થોને એમ પણ કહેલ કે-“તમે બે જણ પ્રથમ તે કેશુભાઈને ત્યાં જ અને “પંદર દિવસ પહેલાં અમારા કાને વાત આવેલ, તેમાં કાંઈ છે?” એમ તેમને પૂછજો. જવાબમાં તેઓ “તે વાતાવરણ હવે નથી” એમ કહે તે પાછા આવજે અને કેશુભાઈ પાસે વાતાવરણ લાગે તે સિદ્ધિસૂરિ, મનહરસૂરિ, પ્રેમસૂરિ, લબ્ધિસૂરિ વગેરે બધું જ સ્થળે જઈ આવજો. દેવેન્દ્રસાગરજી અહિં છે, હર્ષસૂરિજી ત્યાં છે, રામચંદ્રસૂરિ પાસે કાનપૂર જઈ આવજે અને કહેશે કે સમાધાન માટે છ જણાઓ (એ) અમદાવાદ એકઠા થવાનું વિચાર્યું છે, તેમાં આપને આવવું પડશે.” જે ન (ના) કહે તે જણાવવું કે- “આપ ન પધારી શકે તે સંમતિ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ નવમા દિવસની કાર્યવાહી 5 ૧૫૧ માકલશેા.' કાનપુર ન જઈ શકે। તા તે પ્રમાણે તેમને તમે તાર કરો, પછી લબ્ધિસૂરિ પાસે છાણી જજો અને તેમને આ વાત જણાવજો. મુંબઈ પૂછવામાં અમારા તરફથી ધર્મસૂરિ ત્યાં છે. ’’ ( રામચંદ્રસૂરિજીની સામે જોઈને) એ મુજબ તે બંને ગ્રહસ્થાએ તમને કાનપૂર પૂછ્યું ત્યારે તમારા જવાબ સ્પષ્ટ ન હતા. સંતા બકાર જવાખ ન મળ્યો ! શ્રમસ ંમેલન કયારે ભરાવાનું છે ? કાણુ કાણુ આવવાનું છે ? વગેને વાતા તા હુ' જાણતા ન્હાતા જ, કેશુભાઇ– ( એ ઉપરથી ) ‘રામચંદ્રસૂરિ આવી શકે તેમ નથી’ એમ નંદનસૂરિજીમ॰નું માનવું થયુ. તે ખાટું છે. જો સમેલન એકત્રીત ( થાય ) અને રામચંદ્રસૂરિ ન આવી શકે તેા સમેલન આગળ ઉપર લખાવવાના પણુ ( એ જવાબ ઉપરથી ) વિચાર હતા. ‘ સંચાગા અનુકૂળ મળશે ત્યારે વાત ’ એમ તેમના જવાબનેા ભાવ હતા. નંદનસૂરિ–(કેશુભાઈ ને ) તમે તા એમ જ કહેલું' ને કે−‘ના, માની જશે : છતાં ન માને તા સંમતિ માંગી લેવી ?’ એ મુજબ તેમણે સુમતિ આપી છે ? સંમતિ ન આવી તેને અથ આવી શકે તેમ નથી ” એમ ન થાય તા શું થાય ? અમદાવાદમાં કાનજીસ્વામી આવેલ ત્યારે પાંચ-૪શ ભેગા થયા ત્યારે સરંમેલનની વાત નીકળી હશે ? તે પછી સંમેલન ભરવાની વાતા થઈ ? કયારે થઇ? ન કેશુભાઈ-ત્યારે નહિ, તે સમયે સ'મેલન ભરવા સ’બ'ધી ચેસ વાતા ન હતી, પણ ‘ સ’મેલન ભરવુ જોઇએ ' તે વાત હતી. પણ રામચંદ્રસૂરિ આ સાલ આવી શકે તેમ નથી, તેથી તાત્કાલિક સંમેલન ન થઈ શકે એટલે આવતે વર્ષે સ'મેલન ભરવુ`' તેવી વિચારણા હતી. એ વિચારણા નખતે ‘૩૫૯ દિવસ આ પક્ષના અને એક દિવસ તેમના' એ વાત ન્હાતી થઈ. રામચ'દ્રસૂરિ-શાસ્રધારે જે નક્કી થાય તે સહુએ સ્વીકારવુ નંદનસૂરિજી—શાસ્રની વાત છે, પણ એ સાથે પર'પરાને કેમ પડતી મૂકાય છે ? For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; - એક મુનિ-(રામચંદ્રસૂરિને) શાસ્ત્રાધારે નકકી કરવાની વાત . કેશુભાઈ સાથે તમારે થઈ હતી ? કેશુભાઈ શબ્દની ખેંચાખેંચમાં શું ફાયદે? ખુલાસાથી વાત કરે. મહારાજ (રામચંદ્રસૂરિ) સાહેબ કહે છે પતાવવાની વાત, ત્યારે તમે કરે છે બીજી જ વાત ! - લક્ષ્મણુસૂરિ-બધાની ભાવના કલેશ શમાવવાની છે, શાસ્ત્રો કેઈ છેડવા માંગતા નથી. ગમે તેમ કરે પણ પરિણામ સારૂં લાવેને નંદનસૂરિજી-શાસ્ત્ર છોડવાની વાત નથી. વાત માત્ર એ છે કે-૧૨પવીની શાસ્ત્રાનુસારી પરંપરાને છોડવાની વાત કેઈપણ વ્યક્તિ ન કરી શકે. ૧૨પર્વની અખંડતા, અવિચ્છિન્ન પરંપરાથી ચાલી આવે છે. લક્ષ્મણુસૂરિ-આપણે બધા ભેગા થયા છીએ, તે કાંઈક કરીને જ ઉઠીએ તે ઠીક કહેવાશે. કેશુભાઈ-હવે ખુલ્લા દિલે વાત કરે રામચંદ્રસૂરિ-કામ કરે ને. કેશુભાઈઉદેવેન્દ્રસા મને બોલતા રોકે છે. નંદસૂરિજી-(કેશુભાઈને) શું કરવા રોકે છે? કેશુભાઈ–મેં તે વિનંતિ કરી છે, રોકતું નથી. અમારે આપને બીજું કાંઈ જ કહેવાનું નથી. બધા ભેગા મળીને નિર્ણય આપે. આમ છેડે કયાં આવવાનું છે? અમારે એકતા જોઈએ છે. - નંદરસૂરિજી-પરમાત્માના વેષને ધારણ કરનાર શાસ્ત્રને માન આપીને શાસ્ત્રના આધારે જ કહે છે, કઈ એમ કહે કે-શાસ્ત્રવિરુદ્ધ કરે છે તે તે અમે માનવાને તૈયાર નથી. પરંપરામાં જે વસ્તુ મળેલી છે તે શાસ્ત્રોક્તરીતે જ મળેલી છે. શાસ્ત્રવિરુદ્ધ છે જ નહિ છતાં તેની વિરુદ્ધ જે આચરણ કરે તેને માન આપવા અમે તૈયાર નથી જ!!! મહાપુરુષએ કરેલ-આચરેલ પરંપરાને શાસવિરુદ્ધ શા માટે (માનવી જોઈએ) ? For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ | | નવમા દિવસની કાર્યવાહી ન ૧૫૩ રામચંદ્રસૂરિના,ના, અમે એમ કયાં કહીએ છીએ? આપ શાસ્ત્રવિરુદ્ધ નથી કરતા તે અમે કેમ? નંદસૂરિજી-હું તે કેશવલાલભાઈને કહી રહ્યો છું. કેશુભાઈ મારૂં તે એટલું જ આપને કહેવું છે કે-કેણ શાસ્ત્ર વિરુદ્ધ અને કોણ શાસઅવિરુદ્ધ? તે નક્કી કરવા કરતાં અમને તે શાસ્ત્રાધારે એક નિર્ણય કરી આપે, નંદનસૂરિજી-(કેશુભાઈને) તમે બે બોલે. “શાસ્ત્રાધારે અને પરંપરાના આધારે એકલું શાસ્ત્રાધારે કેનું શીખવાડેલું બોલે છે ? [વચ્ચે જ ૫૦ભાનુવિ૦ D-શીખવાડે ને સાહેબ ! કે કેમ બેલિવું જોઈએ? તે; (હસાહસઃ) બધા શાસ્ત્રાનુસારી છે બધા જ આ વાતને માન્ય રાખે છે. અમારા અને એમના શાસ્ત્ર જુદા નથી. માત્ર ૧૨૫વની હાનિ-વૃદ્ધિ કરાય છે તે સમજફેર છે. રામચંદ્રસૂરિ-હું બે બેલું. શાસ્ત્રની દષ્ટિથી અને શાસ્ત્રશુદ્ધ પરંપરાથી વિચારીએ અને જે વાત સિદ્ધ થાય તે સ્વીકાર્ય છે. જે કાંઈ ઉલટું જણાય તે સાપેક્ષ હોઈ શકે છે. કેશુભાઈ— વચ્ચે જ) સાહેબ ! અમે તે વિનંતિ કરીએ. આમાં અમારે બેસવાનું શું છે? નંદનસરિ-જે કરે છે તે બધા સાપેક્ષ કરે છે. પરમાત્માના શાસનમાં ચાલી આવતી પરંપરાને શાસ્ત્ર અવિરુદ્ધ સમજીને જ કરે - છે. “શાસ્ત્રની દષ્ટિથી અને શાસ્ત્રઅવિરુદ્ધ પરંપરાથી વિચારીએ આ બેધ, ૧૨ પવની હાનિવૃદ્ધિ કરવાની આચરણ ૧૨થી કરાઈ તે વખતે ધ્યાનમાં રાખ જોઈતું હતું. રામચંદ્રસૂરિજે કરે છે તે બધા સાપેક્ષ કરે છે આ દષ્ટિ પ્રથમ હેત તે વિક્ષેપ જ ન થાત. નંદનસૂરિજી-પણ વિચારણા કરવાની વાત આવે છે તે સમયે તમે કહે છે કે- મારી વાત શાસ્ત્રોક્ત જ છે, ચર્ચા કરે અને For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નિર્ણય લાવે.” પણ “સિદ્ધાંતને શાસ્ત્રાર્થ ન જ હોઈ શકે, એ વસ્તુ તમે સમજી શકતા નથી. એ દષ્ટિ પ્રથમથી કેની નથી? તે વિચારે. રામચંદ્રસૂરિ–શીવ્ર નિર્ણય આવે તે માટે તે આપણે સહુ એકત્રિત થયા છીએ, તે જલદી નીકાલ આવે તેમ કરીએ. નંદનસૂરિજી-મુંબઈમાં જ્યારે મીટીંગ ચાલતી હતી ત્યારે વીરચંદ નાગજી મારી પાસે આવેલા અને કેણ શાસ્ત્રવિરુદ્ધ કરે છે? એ તેમણે કહેલું હતું. ટુંકમાં આપણે શાસ્ત્રવિરુદ્ધ નથી પણ (શાસ્ત્રની) સમજણ ફેરવાળા છીએ. રામચંદ્રસૂરિ–તેને સમન્વય તે કરવું પડશે ને? તેને સમન્વય થાય તે રીતે વિચાર કરે પડશે ને? નંદસૂરિજી-શાસ્ત્રીયવાતમાં ત્રણ ચર્ચા છે. હર્ભિદ્રસૂરિજીએ બેને ખુલાસો કર્યો. શ્રીસિદ્ધસેનસૂરિ કહે છે કે-એક સમયે બે ઉપયોગ હોય છે. બીજા આચાર્યો કહે છે કે-એક સમયે બે ઉપયોગ ન હોયઃ બન્નેની દલીલે અકાય તેવાથી “કેવલીગમ્ય' કહીને આગળ ચાલે છે પરંતુ કેઈને શાસ્ત્રવિરુદ્ધ કહેતા નથી. રામચંદ્રસૂરિએ વાત બરાબર છે. નંદસૂરિજી-આપણે કેઈને શાસ્ત્રવિરુદ્ધ કહેવું તે વધારે પડતું છે. રામચંદ્રસૂરિ (તે પછી) એમાં આ વાતની ચર્ચા નહિ એમ કેમ? નંદનસૂરિજી-એ (વાંધ) તે રહે જ ! (કારણકે તમારી માન્યતા ૯રથી નવી ઉભી થવા પામી છે.) રામચંદ્રસૂરિ-એ માન્યતા તે હજારો વર્ષથી (ચાલુ છે, ૧૯૯૨થી નવી ઉભી કરવામાં આવી નથી.) નંદનસૂરિજી-એ તે સિદ્ધ થાય ત્યારે ને! For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મૈં નવમા દિવસની કાવાહી 5 ૧૫૫ રામચ`દ્રસૂરિ–( પણ તેની ચર્ચાને ) અવકાશ જ નથી (તેનું શું ?) નંદનસૂરિજીએ પ્રણાલિકા તા ૯૨ પછી જ થઈ ( છે એ વાત પ્રસિદ્ધ છે. ) સં૦ ૧૯૯૨ સુધી તે ભેગા જ હતા. ામચંદ્રસૂરિ-તે પહેલાં ભેગા હતા તે ખરૂં; પણ ખારપવી"ની હાનિ–વૃદ્ધિ કરાતી જ નથી એમ કહેવાય છે તે ચેગ્ય નથી. આપણે બધી વાત શાસ્ત્ર અને પરપરાથી વિચાર કરીએ, અને તેમાં જો આ વસ્તુ સિદ્ધ થઈ જાય તા બધાને માન્ય કરવી ને ? કેશુભાઈ-મમે પગે લાગીને વિનતિ કરીએ છીએ કે–એકતા કરી આપે. નંદનસૂરિજી-એવું જે લાગતું ઢાય તે તમે જ તેએથી ચર્ચા કરી એકતા કરી લે ને ? હ....સા....હે...સ. રામચદ્રસૂરિ-માપણે બધાએ ભેગા થઈને કરવાનુ છે. કેશુભાઈ-અમે કરીએ છીએ એમ નહિ. અમારે તે પગે લાગવાનુ છે. ઉદેવેન્દ્રસા-૧૯૯૨ પહેલાનાં જે પચાંગા છે તેમાં એ આઠમ, બે અગીઆરસ, બે ચૌદશ વગેરે છે? કે-જેમાં દાનસૂરિમ૦ની સ’મતિ છે.: જે ૧૯૯૨ પછીથી જ તેવાં પ‘ચાંગા નીકળવા માંડયાં છે તેા તે નવું કેમ નહિ ? સ્તબ્ધતા. રામસૂરિજી D.-સ’૦ ૧૯૯૨ પહેલાં એવા કાઈ વગ હતા ? ૯૨ પછી જ શરૂઆત થઈ છે ને? ૯૨ પહેલાં તા આ મામત ન્હાતી જ ને કેશુભાઈ ? કેશુભાઇ–ના, સાહેબ ! ૯૨ પહેલાં ન્હાતી. રામસૂરિજી D.,-સં૦ ૧૯૯૨ પછીથી આ વસ્તુ નવીન જ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાજનગર શ્રમણુ સંમેલનની કાર્યવાહી ઉપસ્થિત કરવામાં આવેલ છે, એ વાત નક્કી છે તે તેમણે પેાતાની આચરણાને છેડીને મૂળ માગ સ્વીકારવા જ રહે છે ને ? લક્ષ્મણર-૧૯૯૨ પહેલાં ‘પર'ની ચર્ચા થઈ છે, અને તે વખતે સાગરજી જુદા પડયા હતા. હંસસામ૦-૦ ૧૯૫૨માં સાગરજી મહારાજે પેાતાના - વત્ત'ન બદલ યોશીચતુથો પાઠ અને તે પાઠના આધારે પૂર્ણિ માના ક્ષયે તેરસના ક્ષય કરવાની પ્રચલિત પરંપરાના આધાર, સંધને અગાઉથી જ જાવેલ હતા કે ?તે રીતે ૧૯૯૨થી શરૂ કરેલ મત બદલ કોઈ પાઠ કે પરપરાને આધાર અગાઉથી સ`ઘને કેમ બતાવવામાં આવેલ નથી ? રામચ'દ્રસૂરિ-જીનું કહેવું ડાય તે ઘણું છે, પણ કલેશ ન વધે માટે અમારે ૯૨-૫૨ વગેરે કશું ઉમેરવાનું નથી. પ’- રાજેન્દ્રવિ. D.-આવી વાર્તાને આજે ૯ દિવસ થયા. ઘણાં ઘણાં બીજા કામેા કરવાનાં છે. આ તિથિચર્ચાના પહાડ વચ્ચે ઉભે છે. આ સ્થિતિમાં આપણે આવી રીતે પરસ્પર ચર્ચામાં ઉતરશુ તા કેટલા મહિના થશે ? મારી માન્યતા છે કે—જે પેાતાની વાત શાસ્રસિદ્ધ કહેતા હોય, જે અતિરસવાળા હાય, જેને ખેંચપક્કડ હોય તેએ અને ખીજાઓએ પેાતાના પૂજયવડિલા પર વિશ્વાસ રાખીને આ ખાખત પોતાના વિડલાને જ સેાંપી દેવી જોઇએ. આપણે નાના એક બાજુ રહીએ. ઝઘડા ન જ રાખવા હાય તા સમુદાયના વિલેને સોંપીએ. તેએ જે નિર્ણય લાવે તે સર્વને માન્ય રહેવા જોઇએ. આ સીધી અને સાદી વાત લાગે છે. આમ થાય તા કેાઈ કલેશ-કદાગ્રહ ન રહે. રામચદ્રસૂરિ-નાના કે મેટા જેને ખેોટી વાર્તાની પક્કડના અતિરસ હાય એ વાત ઠીક નથી. હમણાં કહેવામાં આવ્યું કે-બધા શાસ્ત્રાનુસારી છીએ, તેા શાસ્ત્રના માગ્રહ રાખવામાં (આવે) તેને અતિસ ન કહેવાય. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ - નવમા દિવસની કાર્યવાહી ક ૧૫૭ પં. રાજેન્દ્રવિ૦ D-મારો એ આશય નથી. રામચંદ્રસૂરિ-આમાં જેઓ ઠીક રસ ધરાવતા હોય તેવા આચાર્યો શાસ્ત્ર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે નીકાલ લાવે. અધિક દિન ભલે લાગે, પણ દિલ સાફ થઈને જે થશે તે શાસનની શાંતિ માટે થશે. જો નિર્ણય સર્વાનુમતે જલદી લેવાય તે શાસનની ઉન્નતિ થશે. એવા બીજા પણ ઘણા પ્રશ્નને આપણું આગળ પડયા છે કે-જેને નિર્ણય લાવ્યા સિવાય અન્ય ઉપાય નથી, પરંતુ આ પ્રશ્ન પતે તે બીજા બધા પ્રશ્નોને વિચાર ઘણા ટુંકા સમયમાં થઈ જશે. રતલામ, કેશરીયાજી વગેરેને નિર્ણય તે જલદી લેવાશે. કેમકે-તેમાં કોઈ વિરોધ કરવાના નથી, એમાં કોઈ આડે આવે તેમ નથી. હંસ સામે ત્યારે તે “પૂજા પદ્ધતિ' નામનું પુસ્તક, એ પણ આપણી સામે એક મહાન પ્રશ્નરૂપે જ છે ને ? તેને વિરોધ કરવામાં પણ એક જ મત હશે ખરુંને? રામચંદ્રસૂરિ-તેને વિરોધ કરવામાં પણ સર્વ એક જ મત છે. કલ્યાણવિજયજીને તીવ્ર પાપેદય જાગે છે કેજેથી તેવી લોકેને ઉન્માર્ગે દોરી જનારી ઉત્સવરૂપે પુસ્તિકા બહાર પાડી અને વીતરાગ પરમાત્માની પૂજા અટકાવવાની દુબુદ્ધિ પેદા થઈ.” તેમણે તે આશ્રીસિદ્ધિસૂરિજી મ.ની પાટને પણ કલંકિત કરી છે; સિદ્ધિસૂરિજીમના સમુદાયને નીચું જોવું પડે તેવું કાર્ય તેણે કર્યું છે. એના પ્રતાપે તે આશ્રીસિદ્ધિસૂરિજી મહારાજે તેમને આજ્ઞા બહાર કર્યા છે. હિંસામ-સાબાશ, સાબાશ. તરત જ સભામાંથી બધા બેલી ઉઠયા કે-સાબાશ, સાબાશ. ઉદેવેન્દ્રસાર–તેવી રીતે કેઈને પૂછડ્યા વિના ઉલટા ગયેલા તે કલ્યાણવિજયજી હવે શાસ્ત્રાર્થ કરવાનું કહે તે કરે એ ન્યાય છે? તેની સાથે શાસ્ત્રાર્થ માને? For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ , ૧૫૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; રામચંદ્રસૂરિ-હા. એક વાતમાં ભલે વિરોધ હેય, પણ બીજામાં સંમત હોય પછી અડચણ શી? અન્ય શાસ્ત્રવિધી સામે પણ આપણે ચર્ચા કરવા તૈયાર થતા નથી ? ચર્ચા કરવા માટે અમે કેઇને ન નથી પાડી. જ્યારે હું પાલીતાણામાં હતા ત્યારે કાનજી સ્વામી આવેલા. શાસ્ત્રાર્થ માટે જ્યારે વાત કરી ત્યારે જ તેને ચાલ્યા જવું પડયું, અને તેમણે જતાં જતાં કહ્યું કે અમે તે ચર્ચા જ નથી કરતા ને ચર્ચામાં માનતા પણ નથી.” કલ્યાણવિજયજીએ આવી પુસ્તિકા લખી તે મહાન ભૂલ કરી છે. અમારા સમુદાયનું તેણે ઘર અપમાન કરેલ છે, બાકી કલ્યાણવિનું જે જે શાસ્ત્રસિદ્ધ તે તે અમને મંજુર છે. માટે આવી વાત આપણે નહિ કરતાં...આપણે શા માટે ના પાડીએ છીએ? એ જ વિચારવું રહે છે. ચર્ચા માટે શાસ્ત્રપાઠ, આચરણને આપણે વિચાર કરશું. વિચારીને શાસ્ત્રાર્થ થાય તે નિર્ણય જલદી આવી જાય. એમ થાય તે જરાપણ શંકા વિના આપણે એક થઈ જશું. જરાપણ વાર નહિ લાગે એક થતાં ... હંસસાતમ-જે વસ્તુને હમણાં વિચારી વિચારીને રજુ કરે છે, તે વસ્તુ ૧૯રમાં જે મત સ્થાપ્યા તે પહેલાં જ વિચારી હોત તે આ કલેશદાયક પરિણામ આવત? હર પહેલાં કેમ ન વિચારી? રામચંદ્રસરિ-એમ તે ૧લ્પરમાં મત સ્થપાશે. એ વાતને જવા દે, ભૂતકાળની એવી વાતે ખેલવા બેસીશું તે ઘણું ઘણું નીકળશે. માટે ... હંસસામ-(વચ્ચે જ) શાસનમાં જેટલા ગચ્છે છે તે [ની જેમ) કેઈને પણ પૂછયા વિના મત કાઢશે, તેનું જ પરિણામ છે કે તમારે મત શાસ્ત્રથી સિદ્ધ છે, એમ કહે છે, તે ૧૯૯૨ પહેલાં તે આ વિચારણા હેતી. તેથી ૧૯૯રમાં જ એકાએક આ મત સ્થાપે છે, એમ કહેવામાં અતિશયોક્તિ છે જ ક્યાં? એ મત For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ _F નવમા દિવસની કાર્યવાહી ૧૫૮ સ્થાપતી વખતે તમે શ્રીસંઘમાં કેઈને પૂછાવ્યું પણ હતું. જે તે સમયે શ્રીસંઘને પ્રથમ પૂછાવ્યું હોત તે આ દુઃખદ પરિણામ ન જ આવત, એ દેખીતી વાત છે. પછી “મત તે ૧૫રમાં સ્થપાશે છે” એ નિરાધાર બચાવ શું કામ? ૧૫રમાં શ્રીસંઘમાંની એક પણ પૂજ્ય વ્યક્તિએ પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ કર્યા કે માન્યા છે? દાખલ હોય તે બતાવે. તમે તે ૧૯રથી પર્વતિથિના પણ ક્ષય-વૃદ્ધિ આદર્યા છે, પછી એ ને મત કેમ નહિ? માટે તે સમયે શ્રીસંઘમાં કોઈને પણ પૂછ્યા-ગાડ્યા વિના જ મત સ્થાપી દીધે, તે એગ્ય તે થયું નથી જ.” એટલું જ સ્વીકારે એટલે બાર તિથિની પણ ચર્ચા સુલભ બને. સિવાય “ભૂતકાળ ખેલવા બેસીશું તે ઘણું ઘણું નીકળશે' એવા ભ્રામક વચનેથી શું લાભ? રામચંદ્રસૂરિ-મારી આપને ... જબૂસૂરિ-(વચ્ચે જ) આ બાબતમાં મારે પૂરેપૂરે વિરોધ છે. રામચંદ્રસૂરિએક બાજુ એમ કહેવાય છે કે-“શાસ્ત્રસિદ્ધ છે, સહુ પિતાપિતાની દષ્ટિથી શાસ્ત્રાનુસારી છે, ભૂતકાળની વાત નથી યાદ કરવાની, કારણકે-વૈમનસ્ય ન થાય.” અને બીજી બાજુથી “ન. મત વગેરે શબ્દ બેલાણા છે, એ ગ્ય નથી. - એક બીજાના પક્ષમાં ઉતરવા કરતાં ભૂતકાળની વાતે ન થાય તે સારૂં. કારણકે–તે કાળની વાતે પરસ્પર વૈમનસ્યભાવને ઉત્પન્ન કરનારી છે. જેમ આપ લેકેને વાત કરતાં આવડે છે તેમ હું પણ કરી શકુ ને મત સ્થપાયે છે એમ બેલી ગયા અને બેલ્યા તેમાં અમો વિરોધ કરવા તૈયાર જ નથી. અમારે તે એ ઈરાદાથી નથી કહેવું કે તે સમયે (૧૫રમાં) કેમ ન મત સ્થાપ્યો? જે હેતુથી અમે એ વસ્તુને (નવી આચરણાને) અપનાવી છે, - તેને ધ્યાનમાં રાખીને શાસ્ત્રથી સમજતાં શાસ્ત્રોક્ત પરંપરારૂપે સિદ્ધ થઈ હેવાથી જ અમેએ એવી આચરણ કરી છે. અને હજુ પણ એ વસ્તુ શાસ્ત્રોક્ત રીતે પરંપરાથી સિદ્ધ થઈ જાય તે રીતે ગૃહસ્થને For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . બતાવીએ છીએ, અને પરસ્પર વિરોધી હોવાથી નથી મળી શકતા એ પ્રકારની ગૃહસ્થની વાતને ગૃહસ્થ ફેંકી દે એ સારૂ “એક મત થવામાં અને વધે આવતું નથી.” એ જ હવે આપણે ગૃહસ્થને બતાવીએ. અમારી સલાહ છે કે-તે વખતે શું શું થયું છે? તે જણાવવું. નથી. પરસ્પર ઘણે વાંધો આવે. ઘણાં સંડેવાશે. સગો બધાને અનુકૂળ નથી હોતા, તેથી હૈયામાંથી કાંઈ ને કાંઈ નીકળી જાય તે પરિણામ પરસ્પર સારૂં ન આવે. એમાં મૂળ વાત મરી જશે કે-જે હેતુથી આવ્યો છું. શા સામે રાખી શાસ્ત્રશુદ્ધ પરંપરાપૂર્વક વિચાર કરશું તે જરૂર એક થશું. ભગવાનના સાધુ કદાચ વિચારભેદથી દૂર થઈ જાય પણ ચારાધારે અને પરંપરા પ્રમાણે પાછા ભેગા થઈ જવાય, એમાં જરાય અડચણ ન રહે. આ જે ભાગ્યશાળી (કેશુભાઈ) એ વાત ઉપાડી છે તે રીતે આપણે ભેગા થઈ ગયા છીએ. આ રીતે સંયોગે ઘણીવાર અનુકૂળ થતા નથી. માટે બધી વાતે ભૂલી જઈ જેને આપણે નક્કી કરવાનું છે તેને જ નક્કી કરીએ. સુશ્રાવક કેશુભાઈએ કહેલ કે-આ બાબતને આચાર્યો, આમંત્રિત પ્રતિનિધિઓ ભેગા બેસીને વિચારે. શાસ્ત્રના પાનાં ખિલીને સઘળી તિથિની વિચારણા થઈ જાય તે વિક્ષેપ શમનમાં વાર નહિ લાગે અને સંઘમાં એકતા થઈ જાય. સઘળી તિથિ માટે વિચાર કરીએ. વિચારણામાં મહિને જાય કે દિવસેને દિવસો જાય તો ભલે જાય, પણ લેખે છે. શાસ્વાધ્યાય શરૂ થશે. નવનીતમાંથી ઘી નીકળશે. જગતને દેખાડવાનું છે કેશાઆધારે જ વિચાર કરેલ છે. અને એ જ ઉચિત છે. આ સ્થિતિમાં વિહારની ઉતાવળ કામ ન આવે. બીજી બધી વાત આપણે ભલે થઈ સઘળી તિથિની વાત શરૂ થાય. કારણકે સઘળી તિથિને નિર્ણય લાવે એ આશય સુશ્રાવક For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ F નવમા દિવસની કાર્યવાહી કે ન કેશવલાલભાઈને પ્રથમથી હતું અને છે જ. આથી વધારે માર કહેવાનું નથી. વિચારણામાં દસ દસ દિવસ ગયા તે શુભંકર છે અને અધિક દિવસ ચાલે તે દુઃખદ નથી. રામસુરિજી D.આ અશાંતિ કયારથી ? ૧૯૨થી કે? જબૂરિ-(વચ્ચે જ) ૧૨ની ચર્ચા જ કયાં છે? હંસસાટમ તે ચર્ચા તે પ્રથમ જ છે. રામચંદ્રસૂરિ મારે એ જ ફરી ફરી કહેવાનું છે કે એ વાતને લઈને મૂળ વાત મારવી નથી. રામસૂરિજી D.સં૧૨થી આપે જે નવીન આચરણ કરી છે, તેનું પ્રથમ મિચ્છામિ દુક્કડ રૂપે પ્રતિક્રમણ કરીને આપ તે નવીન આચરણમાંથી પાછા હટી જાવ. તે પછી જ ચર્ચા આગળ ચાલી શકશે. રામચંદ્રસૂરિ-કહેવા માત્રથી અમે પાછા હટવાના નથી જ, આપ સ્વને પણ એ ખ્યાલ રાખતા નહિ. બધું જોઈને કર્યું છે. શાસ્ત્ર-પરંપરા જોઈ વિચારીને જ કર્યું છે. રામસૂરિજી D.-તમે મારી સાથે તેની વાતમાં) કહેલ (કે)૧૫-૬૧માં તે હું નાનું હતું, ૧૯૮લ્માં સ્વતંત્ર નહિ હેવાથી આ બાબત શાસો જોયાં હતાં તે તે પછીના ત્રણ જ વર્ષના ગાળામાં આ ચર્ચા સંબંધીના બધા શાસ્ત્ર, શું પ્રજન હતું કેજોઈ લીધા–વિચારી લીધાં અને આ મત નક્કી પણ કરી લીધે? તે ત્રણ વર્ષના ગાળામાં આ ચર્ચા તે સંઘમાં ઉપસ્થિત થઈ જ નથી. (શ્રી પ્રેમસૂરિજી સામે જોઈને) આ મત કાઢતા પહેલા આપની સાથે વિચારોની આપ-લે થઈ છે? નહિ જ. તે બધાની સાથે તેવા પ્રકારની વિચારણાની આપ-લે થઈ હોવાની વાત ક્યાં રહે છે? જે તેવા પ્રકારની વિચારણા બધાની સાથે થઈ હતી તે રામચંદ્રસૂરિ-(વચ્ચે જ) અમે એમ નથી કહ્યું કે આ બધા સાથે વિચાર કર્યો છે?? શાસ્ત્રષ્ટિએ યોગ્ય લાગ્યું તે જ કર્યું છે. ૧૧ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . અમે જે આચરણ કરી તેને સત્ય જ માની છે, અને સત્ય માનીને જ આચરી રહ્યા છીએ. છતાં જે શાસ્ત્રાર્થમાં સુધારવા જેવું લાગે તે આજે સુધારવા તૈયાર છીએ, સૂકવા તૈયાર છીએ, જાહેરમાં માફી માગવા તૈયાર છીએ, છાપામાં આપીને કહી દેશે કે અમારી વતુ બેટી હતી, પણ આમ કહેવા માત્રથી મૂકી દઈએ એ સ્વપ્ન પણ ખ્યાલ નથી જ રાખવાને. નંદરસૂરિજી-પણ આ આચરણ કરી ત્યારથી જ સંઘમાં આ સદાને માટે કલેશ થયે છે, અને ૯ર પહેલાં બગડયું હતું નહિ, એ વાત તે નિર્વિવાદ છે જ ને? રામસૂરિજી D-મૂળ વાત ઉપર જ આવ્યા છીએ. પં.રાજેન્દ્રવિડ D.-એથી મૂળ પરંપરા તૂટી કે નહિ? શાસ્ત્રમાં “આગમ-શ્રુત-આજ્ઞા-ધારણ અને છત.” એમ પાંચ પ્રકારના આચારમાં પણ આજે છતાચાર પ્રધાન છે. તમારી આ પરંપરા (?) છતાચાર છે કે કેમ? પંeભાનુવિ. P.–તેને વિચાર જ ક્યાં થયે છે? બાર પર્વની તે તમારે ચર્ચા જ નથી કરવી ! પછી તે બધે વિચાર ક્યાંથી થાય? પંદરાજેન્દ્રવિડ D –સં. ૧૨માં શરૂ કરેલી આ આચરણ નવીન નથી અને પરંપરા છે, તે એ પરંપરા કયા કાળમાં હતી? કથા અંધકારયુગમાં શરૂ થઈ? કયા આચાર્યોના કાળમાં ક્યાં સુધી તે ચાહીને ઉંધી પડી? અને ક્યા પૂજ્ય પુરૂએ દબાઈને તે પરંપરાને તરછોડીને પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની આચરણ વીકૃત કરી? હિંસા મટ-આ દરેક બાબતને ખુલાસે શ્રીસંઘને સં. કલર પહેલાં આ હેત તે શ્રીસંઘમાં આ કલેશ ઉત્પન્ન થાત ? જંબૂસરિ-આમ વચ્ચે જ બોલી ઉઠાય એ શિસ્તભંગ નથી? પંજરાજે કવિ. D.-યુક્તિયુક્ત હોવાથી શિસ્ત જ છે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ નવમા દિવસની કાર્યવાહી કર કેક હંસસામ-એ શું શિસ્તભંગને પ્રશ્ન છે? પંરાજેન્દ્રવિડ D-પદ્ધતિસરમાં કોઈની જ ના ને હાચ. હંસલામ-૧૫રથી ૯૨ સુધીમાં જે પંચાગે નીકળ્યા હેય તેમાં આજે નીકળે છે તેવા પંચાગે છે? અને એ સમુદાયે પણ હયાત જ છે ને? લક્ષ્મણરિ-હા. બરાબર છે. પણ વિચારણા શરૂ કરે એટલે બધી જ વાતે આવી જશે. રામચંદ્રસૂરિ-મારે એ વાતે, વિક્ષેપ વધારે તેવી હવાથી) જવાબ નથી આપવા. (આના જવાબે) મારી પાસે બધા છે. એ બદલ કહેવાનું ઘણું છે, પરંતુ પરિણામમાં કલેશ વધે એ અમને ઈષ્ટ નથી. માટે મૂળ વાત ઉપર અવાય તે સારૂં. હંસસામ-આપની આ બધી વાતે તે કેવળ ભ્રમજાળ છે-શબ્દજાળ માત્ર જ છે. આપ જે કહેવું હોય તે કહેવા માંડે. કેઈપણ જાતને ભય રાખ્યા વિના તમારી બધી જ વાતે લાગણીપૂર્વક સાંભળીશ. જે આપને કહેવું હોય તે એક વખત બધું જ કહી દે, પણ “ભૂતકાલની વાતે ખેલતાં પરિણામ સારું નહિ આવે.” ઈત્યાદિ કૃત્રિમ ભય બતાવ્યા કરે નહિ. મને ખાત્રી છે કે તમારા પાસે અમે કઈ જ બાબતમાં પેટા દેખાઈએ તેવી કોઈ વાત છે જ નહિ. છતાં તેવું કાંઈ પણ હોય તે બહુ જ ખુશીથી જણાવું છું કે-જે હોય તે કહી જ દે. નકામે ભ્રમ પેદા ન કરે. કોઈપણ જાતને વિક્ષેપ નહિં જ થાય. રામચંદ્રસૂરિ આપણે જે કામ માટે ભેગા થયા છીએ તે કામ હવે થાય તે સારૂં. રામસૂરિજી D.-હવે તે સ્પષ્ટ થાય છે કે આપ ઈરાદાપૂર્વક કહેવા નથી માંગતા. આપની પાસે કહેવાનું હોય તે આટલા સ્પષ્ટીકરણ પછી પણ કાંઈ કેમ ન જ કહે? For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ । રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી રામચંદ્રસૂરિ-વિક્ષેપના ભય છે. રામસૂરિજી D.-એમાં એવું કાંઇ નથી. હ'સસામ-એવું અમને તે કાંઈ વિક્ષેપ કે ભયરૂપ લાગતું નથી, અને તમને જ તેવું શાથી લાગે છે? એ જ સમજાતું નથી. રામચદ્રસૂરિ-શાસ્ત્ર અને શુદ્ધ પરરંપરા મુજબ વિચાર કરવા સમિતિ નક્કી કરવાનું કામ કરીએ. આવા વિક્ષેપેામાં ઉતરવાની ઇચ્છા નથી. પહેલાંની વાતેા કરવા બેસીશું તે સમય ઘણે! ચાલ્યા જશે, માટે જવા દે તે વાત. રામસૂરિજી D.-આપની ઈચ્છા ઘણી જ સુંદર છે; પરંતુ શાસનની શુદ્ધ પરંપરાની જે સુંદરતર વ્યવસ્થા છે તેમાં સ૦૧૯૯૨થી જે આ વિક્ષેપાત્મક શરૂસ્માત થઈ, તે શિસ્તભંગ થયેા છે. માટે હૃદયથી અમે સપૂર્ણ પણે શ્રદ્ધાથી કહીએ (છીએ કે–) તેનું પ્રથમ પ્રતિક્ર`ણુ કરીને મૂળ આચરણાને સ્વીકારા જ તેવી સહુની ઇચ્છા છે. રામચ’દ્રસૂરિ-૧૯૯૨ પહેલાં પણ આવી તિથિની ફાય—વૃદ્ધિ ઘણીવાર થઈ છે. સભામાં—ગ.............. (સામાપક્ષે-સીટીએ વજાવવા માંડી અને હુરીએ હુરીએ આલવા માંડયું!) હ’સસામ૦-( પુણ્યવિમને ઉદ્દેશીને ) મહારાજ! જુએ જુઓ આ સામાપક્ષની શિસ્ત ! પરમર્દિને આપણા પક્ષને ઉદ્દેશીને આપ કહેતા હતા ને કે-‘સામા પક્ષ કેટલી શિસ્ત જાળવે છે' ? તા હવે આપે તેની શિસ્તને તા મૂત્તસ્વરૂપે જોઈ ને ? તેની શિસ્ત આ છે. ઉચારિત્રવિ૰R.-(ઉભા થઈને) આપના પક્ષમાંથી વચ્ચે વચ્ચે કેમ ખેલે છે ? હસસાત્મ્ય-મારે અને રામચંદ્રસૂરિ વાત ચાલે છે તેમાં For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ - નવમા દિવસની કાર્યવાહી . ૧૬૫ તમે જ વચ્ચે શા માટે બેલ્યા માટે તમે તે બેસી જ જાવ. (આથી ચારિત્રવિ-ઉને ફરજીઆત બેસી જવું પડયું) રામસૂરિજી D-જે કાંઈ બોલાય છે તે સ્વીકાર્ય બનતું નથી. જ્યારે આપણે નક્કી નિર્ણય જ લાવે છે અને એ માટે સમિતિ નીમવાની વિચારણા કરવી છે તે આપ (રામચંદ્રસૂરિ), હું, હંસ સામ અને નંદનસૂરિજી બેસીએ. અને વિચારણા કરીએ. રામચંદ્રસૂરિ-જ્યારે સમય આવશે ત્યારે બધી વાતે બતાવી દેશું, આવી વાતેથી એમ કાંઈ ઉશ્કેરાઈ જવાના નથી જ. તમે એમ નક્કી કર્યું છે કે વચ્ચે બીજા ન બોલે તે વચ્ચે કેમ બોલે છે? (તમારા તરફથી ત્રણ તે) આ (પક્ષ)માંથી બીજા ત્રણ નહિ આવે? લક્ષ્મણુસૂરિ–આપણે પ્રથમથી જ નક્કી કર્યું છે કે-સમિતિ સિવાય બીજી વાતે કાઢવી નહિ, તે આ બધી વાત કેમ કઢાય છે? રામચંદ્રસૂરિકુદરતી રીતે જે વાત ચાલે છે તે વાત શાસ્ત્ર અને શુદ્ધ પરંપરા વિચારવા કરી લઈએ. આવી સુંદર તક કેશુભાઈએ આપી છે. આપણે આવી રીતે ભેગા બેઠા છીએ અને બધી તિથિને અંગે એક વિચાર કરવાને છે તે નક્કી કરેલી રીતિએ નિર્ણય થઈ જાય તે આપણને આનંદ અને શ્રાવકોને શાસ્ત્રો તથા શુદ્ધ પરંપરા જાણવા મળશે. આ બધા શ્રાવકે રાજી રાજી થશે. રામસૂરિજી D.-જેવી આપ ઈચ્છા રાખે છે તેવી અમારી છે, પરંતુ આ વાત અમુક ટાઈમથી જે મત સ્વેચ્છાએ શરૂ કર્યો છે તેનું પ્રતિક્રમણ ન થાય ત્યાં સુધી અમારી તે શુભેચ્છાને અમલ અમે કરી શકતા નથી. રામચંદ્રસૂરિ-અમે સાબિત કરી આપવા તૈયાર છીએ, જે અમારી આચરણા શાસ્ત્રોકત રીતે અસત્ય નીકળશે તે માફી માંગીશું. એક જ વાર નહિ પણ લાખવાર માફી માગવા તૈયાર છીએ. રૂપવિત્ર મ, દીપવિ૦ના વખતમાં, ઝવેરસાગરજીમના સમયમાં વગેરે બધાના સમયમાં તિથિ વિષયક વિક્ષેપ ઉભે થયેલ છે. માટે આપણે શાસ્ત્ર For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬ | રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી | પરંપરામાં દષ્ટિ રાખીને ચર્ચા કરીએ તે વિક્ષેપ મટી જશે. સઘળી તિથિની વાત વિચારીએ. પંવિકાશવિહ-આપણે પ્રાચીનકાળમાં લખેલા ગ્રંથે હતા તે વખતે એક પ્રત પણ મળવી મુશ્કેલ હતી. તે સમય કેવું હતું, તે તે સમયના વૃદ્ધ જ જાણે, તે વખતે આજની જેમ છાપાને યુગ હેતે તેથી પંચાંગ સહુને મળવા મુશ્કેલ હતાં. આજે બધું ઢગલા ' બંધ મળે છે. જૈનધર્મપ્રસારકસભાનું માસિક અને તેનાં પંચાંગ ક૨ ૩ની સાલથી નીકળવા માંડયા છે. તે વગેરે કઈપણ પંચાંગમાં ૧૨ સુધી કદિ પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ લખાયેલ નથી. એ પદ્ધતિ કેઈને અડચણકર્તા બની નથી. જ્યારે બે આઠમ-બે ચૌદશ વગેરે જણાવનારાં નવાં પંચાંગે બાઈ-ભાઈઓને આરાધના પ્રસંગે તિથિ દેવામાં ગુંચવાડે ઉભે કરતા હોવાથી તે જોઈને નાના બાળકે પણ બેલે છે કે આ તે બે તિથિવાળાને મત છે.” ૧૯૯૨ પહેલાં કેઈપણ ભીંતીય પંચાંગે નાના માણસો જેને સહેલાઈથી છઠ આદિ તપ કરવામાં ઉપયોગ કરતા હતા. પછી તે સહેલાઈને ગૂંચવાડામાં ગોટાવી દેવામાં લાભ શું? કારરિ-૪૩ થી ૯૨ સુધીના ગાળામાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ પ્રાયઃ લખવામાં નથી આવેલ, ૪૩ પહેલાં તે આ પ્રમાણે જ હતું. સં. ૧૨ થી જ આ થયું છે તે વાત તદ્દન ખેતી જ છે. વિચાર એ કરવાને કે-૪૭ પહેલાં આ હતું છતાં આ પંચાંગની શરૂઆત કેમ થઈ? માની લઈએ કે-૯૨ થી જ શરૂઆત નથી થઈ પરંત પ્રાચીન પરંપરા આ જ હતી. ૯૨ થી નવી નથી જ કરી એમ અમે માનીએ છીએ. આ માટે અમારી પાસે જે પૂરાવે છે તે આપની ઈચ્છા હોય તે ૧૨ પવની પણ ચર્ચા કરવાનું કહે એટલે તે અવસરે જરૂર બતાવાશે. તમારી પાસે આની જિજ્ઞાસા હેવી જોઈએ, પરંતુ આપ તરફથી બારપવ માટે બારણા બંધ કરાય ત્યાં આપના હૃદય સુધી વાત કર્યાથી પહોંચે? For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પ નવમા દિવસની કાર્યવાહી # ૧૬૭ સમગ્ર તિથિ માટે નિર્ણય થઈ જાય તે આપ અમને પૂછશો કે–તમે આ શા ઉપરથી કરી ? એ વખતે જે અમારી પાસેના પુરાવા નહિં હશે તે એમ મૂકવા તૈયાર છીએ. ૪૩ થી ૯૨ સુધીના પંચાંગમાં પણ નથી જ લખાણ એમ નથી વચ્ચે એવાં પંચાગે મોજુદ છે કે–તે ગાળામાં પણ લખાએલ છે. તે પછી એમ (કેમ) કહેવાય કે આ આચરણ ૧૨ થી શરૂ થઈ? રામચંદ્રસૂરિ–આ બધું મૂકી દે. શાસ્ત્ર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે કામ શરૂ કરવાને માટે આગ્રહ છે. કામ ન જ કરવું હોય તે ભલે આમ ચાલે. આપણે જે સારું કામ કરવાનું હોય તે સરલ રસ્તે જઈએ. એમ બને તે હું નથી માનતે કે-આપણે સાધ્યમાં સફલ ન થઈએ. રામસૂરિજી D.-જેવું આપને લાગે છે તેવું અમને લાગે છે, પરંતુ જે કામ નિયમ વિરૂદ્ધ થયું છે તેનું પ્રથમ પ્રતિક્રમણ કરે એટલે તે મુજબ કામ ચાલુ થાય. રામચંદ્રસુરિ-નિયમ વિરુદ્ધ થયું જ નથી. [રામસૂરિજી અને રામચંદ્રસૂરિ તે બન્ને વચ્ચે વાત ચાલે છે તેમાં વચ્ચે વચ્ચે કારસૂરિ બોલવા લાગ્યા, તેથી રામસૂરિજી. મહારાજે સામાપક્ષને ઉદ્દેશીને કહ્યું કે “તમે વારંવાર શિસ્તની વાત કરે છે અને કોઈ વચ્ચે બેલે તે શિસ્તભંગ જણાવે છે, તે તમારી અને મારી વાતમાં વચ્ચે બેલીને આ કારસૂરિ કઈ શિસ્ત જાળવે છે?'] હંસસામ-આચાર્ય મહારાજને કાયદે બાધક નહિ. એમને બધી જ છૂટ હેય! જયકીર્તિ-(કારસૂરિના બચાવમાં) એકની એક વાતનું પુનરાવર્તન થાય છે, તેથી વચ્ચે આચાર્યશ્રીને બોલવું થયેલ હોવાથી તે વ્યાજબી છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ રાજનગર્ શ્રમણ સંમેલનની કાર્યવાહી શમસૂરિજી D.-એકની એક વાતનું પુનરાવર્ત્તન આપના તર ફથી પણ થયું જ છે, અને ત્યાં તે આચાર્યશ્રીએ વચ્ચે વાતા નથી જ કરી. તેથી તેને તમે ગેરવ્યાજમી લેખા છે ને? રામચંદ્રસૂરિમા મત પહેલાંના નથી એમ કહે છે, તે ભૂલી જાવ. શાસ્ત્રાર્થ કરીને સાખીત કરી આપે. ચર્ચા કરો. અને પછી સિદ્ધ થાય તા મૂકવામાં અમને ખીલકુલ વાર નહિ'જ લાગે. રામસૂરિજી D.આ વાતાની વારંવાર પુનરાવૃત્તિ થાય છે. આપને જેવી આચરણા માટે પકકડ છે તેવી માને પણ છે. ચર્ચા કરવા પૂરેપૂરા તૈયાર છીએ, પરંતુ પ્રશ્ન જ પ્રથમ એ છે કે-‘આપણામાં સ’૦ ૧૯૯૨ સુધી આ માગભેદ હતા ? ’ ન્હાતા જ: તા પછી તમાએ શિસ્તભંગ કર્યાં જ છે. અને તેનું પ્રતિક્રમણ કરીને તમારે પ્રથમ મૂળમાગ ના સ્વીકાર કરી લેવા જોઇએ એ સ્પષ્ટ વાત છે. રામચંદ્રસૂરિ–શિસ્તભગ કર્યું નથી. ચર્ચો કરીને સાબીત કર્યો વિના આપને એ કહેવાના અધિકાર નથી. ચર્ચા કર્યા સિવાય માન્યતા પલટાવી શકાય નહિ. ૧૬૮ રામસૂરિજી D.-એમ તે પૂજાપદ્ધતિ બદલ શ્રી કલ્યાણુવિજયજી પણ એમ કહે છે, ચર્ચા કર્યાં વિના માન્યતા પલટાય નહિ. તેથી તેની વાતા ચર્ચાને યોગ્ય માનવી ?તેની સાથે શાસ્ત્રીય ચર્ચા કરવી ? રામચ'દ્રસૂરિ-ના, એમ મારૂં કહેવું નથી. અમારે તે પરસ્પર જે કાંઈ પ્રેમ છે તેમાં વૈમનસ્ય ન થાય તે જ જોવાનું છે. અને એટલા માટે મારી ના છે કે-ભૂતકાળ ન ઉકેલાય તેા સારૂ વાર્તામાં કાળક્ષેપ કરવા કરતાં સહુ સહુની માન્યતા શાસ્ત્રપાઠી આપીને સિદ્ધ કરવાના પ્રયત્ન કરીએ, તે થાડા ટાઈમમાં સમાધાન શકય બને. શમસૂરિજી D.આ માટે મારૂ' કહેવું એ જ છે કે–૧૯૯૨ પહેલાં જે આચરણા કરતા હતા તેના આપ સ્વીકાર કરી લે. એટલે આપણું અટકેલું કાર્ય ચાલુ થાય. માણસ જ્યારે વાત શરૂ કરે For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ નવમા દિવસની કાર્યવાહી ક ૧૬૯ ત્યારે શાસ્ત્રપાઠે તે અપાય જઃ વિચારણામાં બધું જ ખુલ્લું થશે. કારસૂરિએ બરાબર હતી કે કેમ? એને નિર્ણય કરી લે. રામચંદ્રસુરિ–આપ કહે કે આ આચરણ પ્રથમ હતી અને અમે કહીએ કે-એ નહિ, આ પ્રથમ હતી ! એને અંત કયારે આવે? એમ કરવામાં મુળ વાત વિસરાઈ જશે, વૈમનસ્ય વધશે. માટે એ બધું છેડીને આપણે આજે બધી તિથિને વિચાર શરૂ કરી દઈએ. રામસુરિજી D–જેવી રીતે આપની આ વાત છે તેવી રીતે આપની સામે અમારી વાત ઉભી જ છે. તેને પ્રથમ નીકાલ થ જોઈએ. રામચંદ્રસૂરિ-તે મળે નહિ આવે. રામસૂરિજી D.-આપ કહે તેમ અમારે કરવાનું? રામચંદ્રસૂરિ-ના. એ પ્રમાણે તમે તમારી વાત કર્યા કરે અને હું મારી વાત કર્યા કરું. તેમાં પાર જ નહિ આવે. મૂળ વાત તે એ છે કે-આ પરંપરા ચાલુ હતી, વચ્ચે બગડી, તે જરા ઠીક લાગી એટલે સુધારી. પરસ્પર મંત્રણાઓ. - ધર્મસૂરિજી-આભ૦ શ્રી રામચંદ્રસૂરિજીએ શ્રી શ્રમણસંઘ વચ્ચે વાત રજુ કરી કે-૧૨ પહેલાં જે આચરણ હતી તે જ મેં ચાલુ કરી છે. નવી નથી કરી તે હું અહિં બેઠેલા જ્ઞાની વયેવૃદ્ધને પૂછું છું કે-૯૨ પહેલાં આ પ્રમાણેને બે પૂનમ આદિને મત હતું? બે પૂનમ આદિ હતી એમ તેઓ કહે છે તેવું ૯૨ પહેલાં હેય એમ હું માનતા નથી. આજ દિન સુધીના લેખે, ગ્રંથ વાંચીએ છીએ તેમાં અને વડિલેથી ચાલી આવતી શાસ્ત્રીય શુદ્ધ પરંપરામાં બે પુનમ આદિ અમે વાંચેલ અથવા તે સાંભળેલ નથી.’ ઉદેવેકસાભવ-આ સંબંધીને ઉત્તર પૂ૦ લબ્ધિસૂરિજી અને શ્રી પ્રેમસૂરિજી આપે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. (બન્ને આચાર્યો કાંઈપણ ન બેલ્યા એટલે) રામસૂરિજી D.- અનિષિ અનુમત થી સિદ્ધ થાય છે કેતેઓશ્રી સાંભળે છે છતાં કાંઈ પ્રત્યુત્તર નથી આપતા. (તેથી ધર્મસુરિજીના કથનને સત્ય માને છે.) ધર્મસૂરિજી-આપણું અનંત ઉપકારી તીર્થંકરદેવેનાં શાસનમાં પ્રમાદપરવશ આત્માઓથી નિરંતર ધર્મની આરાધના ન થઈ શકે તે માટે બાર પર્વની વ્યવસ્થા છે. તેમને માટે તે બારેય પર્વની આરાધના ટકી રહે તે માટે “ પૂર્વ તિઃિ જાય ને નિયમ છે તે બતાવી આપે છે કે પર્વતિથિ બારની અગીઆર કે તેર ન જ થાય. બાર પવીમાં ભેળસેળ આદિ થતા હેત તે તે પ્રશેષને કોઈ અર્થ જ ન હતું. સમગ્ર સંઘમાં વ્યવસ્થિતતા રહે, એક પણ તિથિ ઓછી વધતી ન થાય એવી વ્યવસ્થા કરી આપનારે તે પ્રદેષ છે. એટલા જ માટે આપણા પૂજ્ય મહાન પુરુષોએ ભૂતકાળમાં તદનુસારે જ બાર પર્વની આચરણ અપનાવી છે અને આપણે પણ વર્તમાનમાં તે મુજબ જ ચલાવી રહ્યા છીએ. આપણે બધા જ ૯૨ સુધી ભેગા છીએ. ૯૨ પછીથી આપ જુદા પડયા છે, તેથી તે સુધારવું જ જોઈએ. રામચંદ્રસૂરિ-બસ, આપે કહી દીધું? ધર્મસૂરિજી-હા. રામચંદ્રસૂરિ આપણે આ ચર્ચામાં ઉતરવું નથી. છતાં વારંવાર એ વાત રજુ થાય છે માટે કહેવાય છે કે-“ચવીશ તીર્થકરોનાં શાસનમાં બાર તિથિ અખંડ રાખવાની જે વાત થાય છે અને ૧૨ પવીની તેવી અખંડતા સેંકડો વર્ષોથી ચાલે છે.” ત્યારે હું કહું છું કે સેંકડે વર્ષોથી ક્ષેત્રે પૂર્વ ને નિયમ લગાડે છે અને તેને અર્થ તમે જે પ્રમાણે માને છે તેમ નહિ; પણ અમે જે રીતે માનીએ છીએ તેમ લગાડીને બે પૂનમ આદિમાં એક ખાલી પૂનમ ગણવાનું? આપણા પૂર્વાચાર્યો કરતા હતા. મારી સલાહ એ જ છે કે આ ક્ષેત્રે પૂર્વને નિયમ આજને For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ પર નવમા દિવસની કાર્યવાહી ૧૭૧ નથી, પણ ઘણા જ જુના કાળને છે. તેથી જે સર્વ તિથિની ચર્ચા ચાલે તે નિર્ણય આવી જાય. આપણા ઘણાખરા પૂર્વજોએ એ પ્રમાણે કર્યુંતે બાબત એમ સમજવાનું કે-અમે જે કહીએ છીએ તે બાબત તેઓનાં ધ્યાનમાં ન આવેલ હોય અને તેમાં ફેરફાર ન કર્યો હોય એમ કેમ ન બને? અને તે બાબત ધ્યાનમાં આવે ને કોઈ સુધારે તે ખોટું શું? માટે બધી તિથિની ચર્ચા કરે એટલે સાચું ઝટ તરી આવશે. રામસુરિજી D.-આપ કહે તે બધું વિચારી શકાય, પણ ૯૨ થી જે જુદા પડ્યા છે “તે નવું કર્યું' એમ કહે એટલે ચર્ચાની શરૂઆત થાય. રામચંદ્રસૂરિ-નવું કહેવાય નહિ, રામસુરિજી D.-આપે જે કહ્યું કે-૧૯૯૨માં અમે વ્યવસ્થા કરી, તે તેમ કહેવામાં આપણા પૂર્વ પુરુષનું અપમાન નથી? રામચંદ્રસરિ-દરેક માણસ ગમે તે સુધારો કરે તેમાં આપણા પૂર્વ પુરુષનું કાંઈ અપમાન નથી. વયેવૃદ્ધ તે અમારી પાસે છે અને વર્ષોથી આમ કરતા આવ્યાનું તેઓ બતાવે છે. રામસૂરિજી D –અમારું ત્યાં જ અટકવું છે! આપે ૯૨ થી શરૂઆત કરી એમ જે કહેવા માગતા ન છે અને નવું નથી પણ જુનું જ છે એમ કહેવા માગતા હે તે કેટલા ટાઈમથી આ ફેરફાર થયે? તે જણાવે. રામચંદ્રસૂરિ લગભગ ૧૦૦ વર્ષના ગાળામાં આ વસ્તુની ઉપેક્ષા થઈ હતી, તેનું અમે સંશોધન કર્યું. - હંસસામ-આપે ૧૯૯૨થી ન મત શરૂ કર્યો છે તે જગપ્રસિદ્ધ બને છે અને “૧૦૦ વર્ષ પહેલાં એ જ મત હત” એમ (તમે) જણાવે છે; પરંતુ પ્રાચીન મહાપુરુષેએ પ્રચલિત પ્રણાલિકાને શાસ્ત્ર અને પદકે વગેરે દ્વારા સેંકડો વર્ષની પ્રાચીન લેખાવેલ છે તેનું કેમ? For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે રામચંદ્રસૂરિ-શાસ્ત્રમાં સેંકડો વર્ષની પ્રાચીન લેખાવી છે? રામસુરિજી D.-હજાર વર્ષથી ચાલુ છે. રામચંદ્રસૂરિ-૧૦૦-૧૨૫ વર્ષથીજ આ ગરબડ થયેલ છે અને ચર્ચા દ્વારા મારે તે સમજાવવું છે. રામસૂરિજી D.-કેશુભાઈ! હું તમને પૂછું છું કે સમાજમાં તિથિચર્ચાના ચાલતા ૨૦-૨૨ વર્ષના વિગ્રહની શાંતિ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છે કે-૧૦૦ વર્ષના વિગ્રહની શાંતિ માટે ? કેશુભાઈ-હું તે ૨૦-૨૨ વર્ષથી ચાલી રહેલા વિરહની શાંતિ માટે પ્રયાસ કરૂ છું. સભામાં ગરબડ રામસૂરિજી D-રર વર્ષના ગાળાના વાંધા માટે કેશુભાઈની આ મહેનત છે, અને તે માટે જ આપણે ભેગા થયા છીએ. કારસૂરિ-આ ઉપરથી નક્કી થાય છે કે તમે કેશુભાઈની બારપવની વાત માટે આપણે ભેગા થયા છીએ તે વાત બરાબર ને? રામસૂરિજી D-કેશુભાઈને આશય, ૨૨ વર્ષથી ઉત્પન્ન કરેલા વિગ્રહની શાંતિ પૂરત છે, એ વાતને પ્રથમ તકે સ્વીકાર કરી લ્ય. રામચંદ્રસૂરિ-સંવત્સરીને ઝઘડે તે વિચાર કરીએ તે ૧૫ર થી છે, એ વાત બરાબર છે ને? જે સંવત્સરીને ઝઘડે પર થી છે તે તે રર વર્ષને કેવી રીતે? રામસુરિજી D.-સંવત્સરી માટે પરથી, પરંતુ નવા મત માટે તે રર વર્ષથી જ ઝઘડે છે ને? સંવત્સરી સિવાય બાર તિથિની વાતમાં કેશુભાઈને કેમ જોડાય છે? કેશુભાઈ એકલી સંવત્સરીની વાત કરે છે? રામચંદ્રસૂરિ આપણી વાતમાં કેશુભાઈને કેમ સંકે છે? રામસૂરિજી D-બે પિઈન્ટ સિવાય બીજામાં કેશુભાઈને મેં For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ 1 નવમા દિવસની કાર્યવાહી | ૧૭૩ જેડ્યા જ નથી. અને તે પણ આપ કેશુભાઈને વાતવાતમાં દાખલ કરે છે એટલે જ તેમને પૂછવામાં આવ્યું છે. પ્રતાપસૂરિજી-(ડહેલાવાળા રામસૂરિજીમને ઉદ્દેશીને) એમનું કહેવું થાય છે કે બાર પર્વતિથિની વિચારણ-પ્રરૂપણ -માન્યતા કે આપણી માન્યતા તે પરથી છે, ૬૧ થી છે કે ૮થી છે. તેના બદલામાં આપનું કહેવું એમ છે કે-૧૨ તિથિમાં ફેરફાર કરવાની શરૂઆત ક્યારથી? જે બાર તિથિમાં ફેરફારની વાત રર વર્ષની જ છે, તે પર-૧ અને ૮ની સંવત્સરીની વાત કેમ લવાય છે?” વાત વ્યાજબી છે. સંવત્સરી બાબત પ્રથમ થયું, પણ લેકમાં જે મતભેદ દેખાય છે તે બાર તિથિ સંબંધમાં જ છે. સંવત્સરી માટે જ મતભેદને તેઓ બારેય તિથિના મતભેદમાં જેડી દે છે, તે તે વાત પણ ૧૫રથી જ લેખાવે છે. પછી ૧૦૦ વર્ષથી આ ગરબડ છે એમ કેમ કહેવાય? આ પ્રકારનું અવ્યવસ્થિત તેમનું માનવું ગમે તેવું હોય, અમારું માનવું તે આ જ છે. “ગોટાળે થયે છે” એમ બોલવામાં પૂર્વના મહાપુરુષની અમે આશાતના માનીએ છીએ. ૧૨ પવી તે અમારો સિદ્ધાંત છે. તેમાં ચર્ચા કરવાની હોય જ શાની? ૧૨ પર્વતિથિમાં જે ગરબડ થઈ છે તે સં. ૧૨થી થયેલા છે. તે પહેલાં કદી હતી જ નહિ. (અત્ર-આપની વાત તદ્દન સાચી છે, એમ સી બોલ્યા.) - હંસસામ-રામચંદ્રસૂરિને ઉદ્દેશીને) વીતરાગ પરમાત્માનાં શાસનનાં કાર્યો માટે આપણે સહુ એકદિલ હેવા છતાં આપણે આપણા આ આપસી વિખવાદને નથી શમાવી શકતા એ જોઈને સહુને ખેદ થતે અનુભવાઈ રહેલ છે. પ્રભુશાસનના રસિક આત્માઓથી પણ આ પ્રભુશાસનને વિખવાદ ન શમે એ જોઈને ક આરાધક આત્મા દુઃખ ન અનુભવે? પ્રભુશાસન માટે કેનું લેહી ન તપે ? આપણા વચ્ચેની દરેક વાતને સાર જોતાં હું તે આપને વિનંતિ કરું છું કે-શાસન અને સમાજની શાંતિ અર્થે કૃપા કરીને આપને For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૫ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; મત મૂકી દે. એટલે આપણે એક થઈ જઈએ. રામચંદ્રસૂરિ-હું મારી માન્યતામાંથી બહાર નીકળી જઉ'? હંસસામ-હ જ . તે જ આપણે બધા એક થઈશું. હું તે આપના પ્રવચનને તંત્રી હતા અને તમે મારા મંત્રી હું અને આપ અન્યના નીકટના અનુભવી છીએ. એથી હક્ક ધરાવીને કહ્યું : - છું કે-બહુ ખેંચ ખેંચ કેટલું કરશે ? અમે શું શાંતિને નથી ઈચ્છતા? તે પછી હરવખત આપ એકલા જ વારંવાર શાંતિની વાત કેમ કરે છે? એમાં તે તમારે અને અમારા બંનેને સરખે ભાગ. છે. મારું તે આપને સ્વતંત્ર કહેવું છે કે-જે આપને સાચે જ વિગ્રહ શમાવે જ છે તે આપ અને નંદનસૂરિજી મહારાજ બંને એક ઓરડીમાં બેસી જાવ અને બાર તિથિની ચર્ચા કરવી કે ન કરવી એ વાતને નિકાલ લાવે. કે તે વાત કાઢવી કે બંધ રાખીને જ આગળ ચાલવું?” આ વાત બધા તરફથી નથી કહેતે મારી અંગત ઈચ્છા વ્યક્ત કરું છું. રામચંદ્રસૂરિજ નંદનસૂરિજી અને હું બેસી જઈએ એમ તમે કહે છે તે અમે તૈયાર છીએ. આપ તૈયાર કરે. જે રીતે વિચાર કરવાને છે તે આપ શરત વિના એમને સેપી દે. એકદિ બેસીએ. હંસસામ-શરતનું તમે જાણે. હું તે કેશુભાઈને કહું છું કે (હસતાં હસતાં) એક ન થાય ત્યાંસુધી બંનેને ઓરડીમાં પૂ! અને વ્હારથી મારે તાળું ! રામચંદ્રસૂરિ-(હસતાં હસતાં) અમે બંનેને પૂરવા જ છે? હંસલામ-ના. પૂરવા જ નથી, પરંતુ બાર પવની વાતના નિશ્ચય અથે જ એ રંગ આણેલ છે. રામચંદ્રસૂરિતે પણ મને વાંધો નથી. શમસુરિજી D.-(હંસતાભને) આપનું કહેવું બરાબર છે, પણ આપ બેને જ સેપે તેમાં બધા સંમતિ કેમ આપી શકે? For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ | નવમા દિવસની કાર્યવાહી ૧૫ હંસલામ-નંદનસૂરિજી મહારાજ,બારતિથીની ચર્ચા કરવાની ના પાડે છે. રામચંદ્રસૂરિજી કહે છે કે કરવી છે. માટે બંને જણ બેસે અને ચર્ચા કરવી કે ન કરવી? તેની વિચારણા કરી લે, એમ મારું અંગત કથન છે. રામસૂરિજી D તે ભલે. સામા પક્ષ તરફથી-ના. ના. વિચારણા કેમ? નિર્ણય કેમ નહિ? ઉ. દેવેન્દ્રસા--હું તે એમ જ કહું છું કે-પ્રતાપસૂરિ અને લક્ષ્મણસુરિ બેસે અને બંને જણ વિચારીને નિર્ણય કરી લે. સભામાં ગરબડ પરમ શાંતિ હંસલામ-(શ્રીનંદનસૂરિજી મ. આરામ અર્થે પૃથર્ રૂમમાં પધાર્યા, ત્યારે તેઓશ્રીની ગેરહાજરીમાં શ્રી રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને) હું આપને મારા સ્વતંત્ર વિચારે તરીકે જણાવું છું કેઆપ અને નંદનસૂરિજી બન્ને જણ બેસે અને બાર તિથિની વાત સ્થિગિત રાખવી કે શરૂ કરવી? તે સંબંધી વિચારણા કરે તે લાગે છે કે પરિણામ સુંદર આવશે. ' અહિં શ્રી નંદરસૂરિજીમ હાજર નથી તેથી જ હું આ બાબત આટલું અંગત મંતવ્ય આપશ્રીને જણાવી શકે છું. તેઓશ્રી હાજર હોત તે મને આવું અને આટલું બોલવા પણ ન દેત. તેઓ - તે એમ જ કહેત કે-મારા વતી ડહાપણ કરવાનું તને કે સંપ્યું હતું? ૩થી શાંત... મૌન. ૩-૧૭ થી ચાલુ (નંદનસૂમ ના આવ્યા બાદ) - પં ભાવિ D–નંદસૂરિજી મહારાજની ગેરહાજરીમાં જે વાત થઈ તે તેમને પહોંચાડવી જોઈએ ને? આ તે ટાઈમ ઉપર ટાઈમ જાય છે અને કાર્ય કઈ થતું નથી ! ધર્મસૂરિજી (હસતાં) આજે કયાં સહુ મૌન છે? રોજ કરતાં ઘણું કામ થયું છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી હંસલામત-ગઈકાલે તે મૌન એકાદશી હતી, આજે તે ૧રને બુધવાર, સિદ્ધિયોગ છે ને? પાછું વાતાવરણ શાંત... મૌન....મંત્રણાઓ. ૩-૩૩થી ચાલુ લક્ષ્મણુસૂરિનંદનસૂરિઝમની ગેરહાજરીમાં હંસસાગરજી મહારાજે કહ્યું તે જાહેર કરે. હું શું કહું છું? તે સાંભળે. લક્ષ્મણુસૂરિ-(વચ્ચે જ) નંદનસૂરિજી મહારાજની ગેરહાજરીમાં હંસસાગરજી મહારાજે જે વાત કરી હતી કે રામચંદ્રસૂરિ અને નંદનસૂરિ બે જણ વિચારણા કરવા બેસે અને તેઓ જ પરસ્પર વિચારવિનિમય કરે તે બધાને નિર્ણય મજુર રહે. રામસુરિજી –આ બાબતમાં મારે વધે છે. હંસામ -જણાવ્યું છે તે મારું મંતવ્ય એ છે કેબારતિથિની ચર્ચા કરવી કે નહિ? તેની નંદનસૂરિજીમ અને રામચંદ્રસૂરિજી અને વિચારણા કરી છે કે કરવું? નંદસૂરિજી-મારે બારની ચર્ચા નથી કરવી. . લક્ષ્મણરિ-બંનેને બારપવની વિચારણા માત્ર જ સેંપવી છે કે-નિર્ણય કરવાનું પણ સોંપવું છે? હંસસામ-આમાં કોઈ પ્રકારે વિશેષ છણાવટની જરૂર નથી. કારણ કે મેં મારા વક્તવ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓશ્રી બન્ને જણ વિચારણા કરવા બેસે. નિર્ણય માટે કહ્યું જ નથી. લક્ષમણુસૂરિ-તે તે બરાબર છે. રામસરિજી D–એમ છે તે જેને જે ગ્ય લાગે તે ખુશીથી કરે. વિચારણા કરવી હોય તે કરે, પરંતુ નિર્ણય તે શ્રમણ સંઘ જ કરે. ધર્મસાગણિ-ઉભા થઈને) પૂજ્યપાદ પચ્ચીસમા તીર્થંકર For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ * નવમા દિવસની કાર્યવાહી ; ૧૭૭ તુલ્ય શ્રમણ ભગવંત આદિ સંઘ સમસ્તને મારી નમ્ર વિનતિ છે કે મારી વાત સહુ શાંતિપૂર્વક સાંભળશે. આપનાથી મારી બુદ્ધિ વધારે નથી. આપ જે કંઈ કરી રહ્યા છે તે જગતના હિત માટે કરી રહ્યા છે અને તે જ પ્રમાણે કરશે એમ મારી માન્યતા છે. આપણા પરમ પુણ્યના ઉદયે આપણ) બધા અહિં ભેગા થયા - છીએ. સાંભળવું તે પડે છે કે આ પ્રયાસ માટે મને ઘણા કહે છે કે-આ (મેળ થતું નથી એ, બધું તમે કરે છે. સાંભળવું તે પડે જ છે અને સાંભળીશ. ઘણાનું કહેવું એવું છે કે છેલ્લા ચાતુર્માસથી જ આ બાબતની વિચારણા ચાલે છે, પરંતુ એમ નથી. આ (૧૨ તિથિની ક્ષય-વૃદ્ધિ છોડી દેવાની વિચારણા તે બાર વર્ષથી ચાલે છે. ૨૦૦૭માં પાલીતાણામાં પૂછવલભસૂરિઝમની નિશ્રામાં તેમજ ગતચતુર્માસમાં ટ્રસ્ટ એકટ માટે ડેલાના ઉપાશ્રયે મીટીંગ થએલ અને કાંઈ વિધિસર થએલ નહિ. ગતવર્ષે ડેલાના ઉપાશ્રયે થએલ મીટીંગમાં વિશેષ વિચારણાઓ એ પણ થએલ કે-આપણા તીર્થોની બાબતમાં, દીક્ષા પ્રતિબંધક બલેના સંબંધમાં તેમજ આ તિથિપ્રકરણ આદિમાં આપણે સંપના માર્ગે નહિ આવીશું તે પરિણામ શું આવશે તે કહેવું મુશ્કેલ છે. તિથિપ્રકરણ બાબત પ્રેમસૂરિઝમની વિશેષ લાગણી હતી. તેમાં કૈલાસસાગરજીમ ઉપાધ્યાય દ્વારા કેશુભાઈને આ પ્રયાસ કરાવ્યું. તે બંનેના સુપ્રયાસથી આ બધું બની શકયું છે. આવા કશેથી શ્રી શ્રમણસંઘને અને ગામેગામના શ્રીસંઘને જે નુકશાન પહોંચી રહ્યું છે તે માટે ગ્ય વિચારણા નહિ થાય તે ભાવિના સકલસંઘને ઘણું સહન કરવું પડશે. શ્રીસંઘનું આવું શિસ્ત છે તે મુજબ વિચાર કરી આપણા વડિલે જે કાંઈ કરશે તે શાસ્ત્રાનુસાર અને વ્યવસ્થિત જ થશે એમ સમજી તેમની ઉપર જ આ બાબત છેડી દેવી ઘટે. ૧૯૯૦ના પ્રથમના સંમેલનમાં ૭રની કમીટીમાં તેમજ ૩૦ની ૧૧ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ a : ૧૭૮ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કમિટીમાં હું હતું અને તે વખતની કાર્યવાહીની પદ્ધતિ અને આ વખતના સંમેલનની કાર્યવાહીની પદ્ધતિમાં બહુ ફેર છે. આપણે બધે વીરશાસનમાં છીએ અને આજે ડેમોકસી–લેકશાહીમાં જીવીએ છીએ અને ચાલીએ છીએ. આપણે સાધક અને બાળકને સારી રીતે વિચારી શકીશું. આખરે તે ગીતાર્થો જે માર્ગ ગ્રહણ કરશે તે વિચારીને યોગ્ય જ કરશે, પરંતુ આ પદ્ધતિ તે આપણે ધરમૂળથી ફેરવવી જ ઘટે છે. લેકેની ધીરજ દિવસે દિવસે ખૂટતી જાય છે. આપણે પણ ઘણા દિવસે ગયા છતાં કાર્યવાહીમાં તથા નિર્ણમાં આપણે કાંઈજ આગળ વધી શક્યા નથી! પ્રથમ તે શાસનપક્ષની ૪૯ અને સામેથી પ૧ની મળીને ૧૦૦ની જે સમિતિ થઈ છે તે જ શ્રમણ સંઘના ધોરણે નથી થઈ. એક તીર્થકર જે કહે તે બધું સકલ ગણધરને અને આચાર્યો, કહે તે બધા સાધુ આદિ સંઘને કાર્ય કરવાનું હોય છે. પરપર સંખ્યાબળ જેવાય છે અને તેથી ખેંચતાણમાં પડીને કોઈ કાર્ય આગળ વધતું નથી. આપણે આવી સ્થિતિમાં સંખ્યાને આગ્રહ ન રાખતાં આજે નવ દિવસ ફળ વિનાના ગયા છે, તેને ખ્યાલ કરી ગાડી ખાડીમાં પડી છે તે તેને કાઢવા જ સૌ કેઈ પિતાને ફાળે સહકાર અને રૂકી ગએલી ગાડીને કાઢી ચાલુ કરે એ અતિ જરૂરી છે. "શ્રી હંસસાગરજી મહારાજે સુચના કરી છે કે આ નંદનસૂરિજી મ., \આરામચંદ્રસૂરિમ બેસીને વિચાર કરી છે. એ મને તે બરાબર લાગે છે. પાર્લામેન્ટમાં બધા જ બેસીને વિચારણા ચલાવે, હાઈકેટ અને સુપ્રીમકેની જેમ ન્યાય આપતા પહેલાં કેસની રજુઆત કેવી રીતે કરવી? તે માટે વકીલે પરસ્પર મંત્રણાઓ ચલાવે તેમ તે બને પૂજે પરસ્પર મંત્રણ કરે અને નિર્ણય માટે પૂછઉદયસૂરિજી મ. અને પૂલબ્ધિસૂરિજી મ છે જે આપણને સહુને સાંભળવાનો લાભ તો મળે જ આજે સિદ્ધિગ છે તે પ-૭-૧૦ જેટલા અને જેને જેને સહકારમાં લેવાના હોય તેને તેને લઇને પરસ્પર વિચારણા કરી : - - For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ - નવમા દિવસની કાર્યવાહી # ૧૭૯ લેવી જોઈએ. તિથિચર્ચામાં જ આટલા દિવસે ગયા અને કોઈ જ ન થયું! જે વ્યવસ્થિતરૂપે કાર્ય નહિ થાય તે ઘણેજ સમઢ જો તે જેઓ લાંબા લાંબા વિહાર કરીને આવેલા છે અને જેએનાં ચાતુમાંસ લાંબે નક્કી થયેલાં છે તેઓએ ચાતુર્માસ ક્યાં કરવું ? તેમજ ચાતુર્માસ માટે વિહાર ક્યારે કરે? એ વિચારે જોશે તે ચોમાસા માટે લગભગ બધા જવાની ઉતાવળ કરે છે, આ સ્થિતિમાં સમય વધારે લંબાતે રહે તે પાલવે તેમ પણ નથી, અને તે એક જ દિશામાં પતાવે. નહિ તે સમય એમને એમ ચાલ્યા જશે, અને આખરે ઘણને વિહાર કરીને જવાનું થશે. જો કાર્ય નિર્ણયાત્મક ન થયું તે બહાર કેવું લાગે? તે સૌ કઈ સમજી શકે છે. માટે આ એક જ બાબતમાં સમય વધારે નહિ ગુમાવતાં કઈ શરત સિવાય રચનાત્મક કાર્ય થાય તેવી વિનતિ છે. હજુ તે રાજદ્વારી ઘણું પ્રશ્નો વિચારવા બાકી છે. તિથિ સિવાયના બીજા પણ ઘણા પ્રશ્નો છે. રામસુરિજી D.-મારું સંપૂર્ણ મંતવ્ય છે કે આ બાજુ ભિન્ન ભિન્ન સમુદાયે છે તેથી બે જ જણે વિચાર કરે એ વાત સંગત નથી, તેમાં મારી સંમતિ નથી. ધર્મસાગરજી મહારાજે જે કાંઈ કહ્યું છે તેમાં હંસસાગરજી મહારાજની વાતને પૂરું સમર્થન નથી. ધર્મસાગણિ-બાર પર્વની ચર્ચા કરવી કે નહિ, તે વિચાર ણામાં તે આગળ વધે તે જ માટે અને તેટલા પૂરતું જ મેં કહેલ છે. રામસુરિજી D.-ધર્મસા. જે બાર પર્વની તથિ ચર્ચા કરવી કે નહિ ? તેટલું જ કહેતા હોય તે મારી સંમતિ છે. | રામચંદ્રસૂરિ-મારી વાત એ છે કે બધું થાય તે સારું, પણ એક માટે અમે બંને સાથે બેસીને વિચારણા કરીએ તેમ નક્કી પણ કરીએ તે વધે નથી ને? એક મુનિ-વધે તે રહેશે જ. લક્ષમણુસૂરિ–આજે વિચારણા તે શરૂ કરો. રામસૂરિજી D-આપ વિચારી શકે છે, પણ ૧૨ થી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મા રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન આ નવીનતા ઉભી થવા પામી છે, એ અમારી વાત ઉભી રહે જ છે. - રામચંદ્રસૂરિ-અમે બે એકમત થઈ જઈએ તે પછી વાંધો નથી ને? * રામસૂરિજી D.-મારી વાત એ છે કે-૨થી આ નવી શરૂઆત થઈ છે, અને તે વધે તે છે જ. - હિંસસાગરજી મહારાજ અને રામચંદ્રસૂરિજી વર્ષો સુધી મળેલા નહિ, એ સ્થિતિમાં પણ અકયતા સાધવા માટેના આ અવસરને સેનેરી દેખીને હંસસાગરજી મહારાજ એચતા જ પિતાની આસનેથી ઉઠીને આ૦ શ્રી રામચંદ્રસૂરિજી પાસે પહોંચી ગયા! સમસ્ત વલે એ બનાવને આછેરારૂપે માનીને આશ્ચર્ય અનુભવેલ.] હંસલામ અને રામચંદ્રસૂરિની મંત્રણા કેશુભાઈ અને એંકાર સૂરિ (તેમાં સાથે) હંસસામ૦ પ્રથમવાર જ રામચંદ્રસૂરિ પાસે વિષ્ટિકાર તરીકે પં. શ્રી વિક્રમવિજયજીએ બહુમાન તરીકે બેસવા પિતાનું આસન આપેલ. - હંસસામ રામચંદ્રસૂરિને સમજાવે છે. બાદ કેશુભાઈ અને રામચંદ્રસૂરિ વગેરેની મંત્રણા. ૩-૪૭ થી ૩–૫૦ - હંસસામ૦ અને ડેલાવાળા રામસૂરિજીની મંત્રણ. ૩-૫૦ થી ૩-૫૪ સુધી. ત્યારબાદ હંસરામ, નંદનસૂરિજી, પ્રતાપસૂરિજી અને ધર્મસૂરિજીની મંત્રણ ૩-૫૪ થી ૩-૫૫. નંદનસૂરિજી-(જાહેર) હંસસાગરજી મને પૂછવા આવેલા. મેં કહ્યું કે તમે બે ગુરુચેલા છે સમજી લે ને! રામચંદ્રસૂરિ-આપની ઉદારતા શસ્ય. ખાનગીમાં આપણે જે બેસીશું તે પરસ્પર જે કાંઈ જરૂરી વાત કહેવાશે, એગ્ય માર્ગ નીકળશે. આજે શરૂઆત કરીએ અને આવતી કાલથી ચાલુ કરીએ. જબૂસૂરિનકી શું થયું? રામચંદ્રસૂરિ-આપણે કહીએ છીએ કે-બાર પર્વની ચર્ચા કરવી, અમે એ માટે આવ્યા છીએ. તેઓ કહે છે કે-નથી કરવી. તે એ માટે અમે બંને બેસીને વિચાર કરીએ, For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ મ નવમા દિવસની કાર્યવાહી - ૧૮૧ જબૂસૂરિ-બધાને સંમત થશે ને? રામચંદ્રસૂરિ-હજુ એ ઓળાય છે. ડેલાવાળા રામસૂરિજી અને નંદનસૂરિજીની મંત્રણ. ૩-૫@ી૪-૦ લક્ષ્મણરિ-શરૂઆત કરે. નંદસૂરિજી-આ વાતમાં હું કાંઈ જાણતું નથી. હંસસાગર અને એ બે જણા બેસે તે કાર્ય જલદી પતી જાય. જુને સંબંધ તે તેમને અને તમારે છે, માટે તમે બંને જ બેસે ને, અમે તે નવા સંબંધવાળા છીએ. હસાહસ. રામચંદ્રસૂરિ-અમારે મજુર નથી ને! આ બરાબર નથી. જબૂસૂરિ-આપનું નામ હંસસાગરજીએ જ સૂચવ્યું છે. નંદનસૂરિજીએ તે એમની (મારા પ્રતિની) લાગણી છે. લક્ષ્મણરિ-લાગણીને અનાદર ન કરાય. આપણે નવો સંબંધ કેમ? આપણે તે જુના સંબંધવાળા ગણઈએ ને? : નંદનસૂરિજી-ઘણાં વર્ષો જુને સંબંધ તે બેને છે. " રામચંદ્રસૂરિ-આ વાત બરાબર નથી. કારરિ-આપ વડિલ છે, આપ બીજાને સમજાવી શકે છે. નંદનસૂરિજી-વાત થઈ હેય એ વખતે હું હાજર ન હતે. જે વાત જેમની સાથે થઈ ગએલી છે તે જ આ કાર્ય કરે. કારસૂરિ-(આપ આવે તેમાં) આપના તરફથી ઉચિત બલ છે, અને અહિંથી ઉચિત બેલે (પણ) છે. લબ્ધિસૂરિ-કાલ ઉપર રાખે ને! લક્ષ્મણસૂરિ-આજે શરૂઆત કરે. કારરિ-આપના નિવેદનને બધા સંમત થયા છે માટે આપ (રામચંદ્રસૂરિજી જોડે વિચારણા કરવા) પધારશે તે આપના કાર્યને બધા સંમત થશે. નિર્ણય For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કે રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી જબૂસૂરિ-હંસસામને) આપને શે અભિપ્રાય છે? (વચ્ચે બીજા બેલ્યા) લમ્પિરિ-કાલ ઉપર રાખે છે ? (બધાએ વાંધો લીધે હતે.) રામચંદ્રસુરિ-ભલે એમ રાખે, પરંતુ આ વાત મુકાઈ જાય છે. ૪-૫ સમાપ્ત, સર્વમંગલ. દિવસ ૧૦ મે, વૈ૦ શુક ૧૩ ગુરૂવાર [ બુધવારે એટલે સમેલનના નવમા દિવસે આગેવાન શ્રાવકે એ સંમેલનમાં આવીને વિનંતિ કરેલ કે-“આવતી કાલે ગુરૂવારના દિવસે પ્રકાશ કોલેજમાં પૂજા રાખવામાં આવી છે તે આચાર્ય મહારાજ આદિ સહ શ્રમણ ભગવતેને બપોરે ૧૧ વાગે પૂજામાં પધારવા વિનંતિ છે.” આથી આજરોજ સહુ આચાર્ય ભગવંત અને મુનિમંડળે પૂજામાં હાજરી આપી હતી. પૂજામાંથી ઉઠી સહુ હેલમાં ૧૨-૪૫ મીનીટે પધાર્યા બાદ પ્રથમ કેશવલાલભાઈ અને રામચંદ્રસૂરિની મંત્રણા (૧૨-૫૦ મીનીટે) શરૂ થઈ હતી. તે વખતે ઘણાને એમ જ લાગેલું કે-રામચંદ્રસૂરિ કેશુભાઈને કાન મંત્રે છે.” ને કેટલાક તે એ તે ગુરુમંત્ર આપતા હશે” એમ બેલતા હતા. ]. ૧૨-૫૭ મીનીટે ૫૦ ઉદયસૂરિજી મહારાજનું મંગલાચરણું. મૌન ...શાન્તિ અને મંત્રણાઓ ૨-૫ મીનીટથી શરૂરામચંદ્રસૂરિ-પુણ્યવિજયજી ક્યાં ગયા છે? આજે હજુ કેમ સ્થા નથી? મેંદસૂરિજી ખબર નથી. પાંજરાપોળને ઉપાશ્રયે તે વહેલા આવી ગયા હતા. ત્યાંથી સ્થડિલ ગયા કે કથા? તે હું જાણું નથી For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ - દશમા દિવસની કાર્યવાહી કર ૧૮૩ લક્ષ્મણરિ-(નંદનસૂરિજીની સામું જોઈને-તેમને ઉદ્દેશીનેકાલની વાતને આપના ઉપર આધાર છે, તે આપ અને રામચંદ્રસૂરિ બંને જણ વિચારણા કરી લે તે કામ આગળ ચાલે. . નંદસૂરિજી-મેં તે કાલે જણાવી દીધું કે-સસાગરજી અને રામચંદ્રસૂરિજી બંન્ને વિચારણા કરે, તે મને કાંઈ જ અડચણ નથી. - લક્ષ્મણરિ-સસાગરજી મહારાજ વગેરે બધાએ આપને સેપ્યું છે ને? . નંદનસૂરિજી-એ તે તેમની મારા પ્રતિની લાગણી છે. ૨૮ થી મૌન સેવાયું. પુણ્યવિજયજી મહારાજ ૨-૩૦ મીનીટે પધાર્યા હતા, અને તુરતજ જંબુસૂરિ સાથે ૨-૩૦થી ૨-૪૦ સુધી મંત્રણા ચાલી. રામચંદ્રસૂરિ, એકરસૂરિ, ચારિત્રવિ૦ઉપાટની પરસ્પર મંત્રણ ૨-૩૫થી ૨-૪ સુધી. - ૨-૪પથી મૌન સેવાયું. એકંદરે આજની કાર્યવાહીમાં મૌન સિવાય ખાસ કાંઈ જ કાર્ય થયું ન હતું. ગઈકાલે જે આશા દેખાતી હતી તેમાં આજે નિરાશા જ નજરે પડતી હતી ! સમય થતાં ૪-૦ મીનીટે સર્વમંગલ થયું હતું. II દિવસ ૧૧ મે. વૈ. શુ. ૧૪ શુક્રવાર આજે નવા પક્ષના આશ્રી રામચંદ્રસૂરિ૧૨-૧૦મીનીટે, કાર સૂરિ-લબ્ધિસૂરિજ બ્રસૂરિમનહરસૂરિ ૧૨-૨૨ મીનીટે આવેલ. શાસન પક્ષના આચાર્યોમાં ડહેલાવાળા આ શ્રી રામસૂરિજી ૧૨-૨૫ મીનીટે, આ શ્રી મહેંદ્રસૂરિજી ૧૨-૩૦ મીનીટે, (આજે ચૌદશ હેવાથી આયંબિલ-એકાશનાદિ કારણે વિલંબ થાય તે વિભાવિક છે એમ ૫૦શ્રી સુશીલવિજયજી બેલ્યા હતા.) આ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ 4 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન શ્રી ઉદયસૂરિજીમ, આશ્રી ધર્મસૂરિજી ૧૨-૫૫ મીનીટે, આ૦ . શ્રી પ્રતાપસૂરિજી ૧-૫ મીનીટે આવ્યા હતા. ગઈકાલ સુધી સંમેલનમાં પૂ૦આ શ્રી વિજયસૂરિજીમના એક જ સ્થાપનાજી સહુને સ્વીકાર્યા હતા, પરંતુ આજના સંમેલનમાં સ્થાપનાચાર્યજી બે નજરે પડતા હતા. નવા પક્ષના આશ્રી લબ્ધિસૂરિની સન્મુખ આજે પ્લાસ્ટિકની ઠવણી ઉપર સ્થપાએલા બીજા સ્થાપનાજી જેઈને આજે સહુને આશ્ચર્ય થએલ કેકેઈ દિવસ નહિ ને આજે જ આમ કેમ? આવનારાઓમાં સહુ લગભગ આવી ગયા હતા, પણ સંમેલનના અગ્રગણ્ય પૂમાંના આશ્રી નંદનસૂરિજી તથા સાહિત્યપ્રેમી મુનિ રાજશ્રી પુણ્યવિજયજી મહારાજ હજુ સુધી નહેતા આવ્યા. આમંત્રણ આપનાર કેશવલાલભાઈ પણ આવેલ ન હતા. કાલે જે મૌન એકાદશી ઉજવાણી છે, તે ધુંધવાટના ફળસ્વરૂપે આજે વિખવાદનું વાતાવરણ થવું જોઈએ એમ આજે ઘણા મુનિરાજોનું માનવું હતું; પણ સૌના હયાં ઠંડાજ દેખાતાં એ માન્યતા નિરર્થક નીવડી હતી. આજે સૌના સુખારવિંદ ઉપર ઉદાસીનતા ભાસતી હતી, એ તે ખરૂંજ. તેમાં પણ એક કારણ એ લેખાતું હતું કે-જ્યારે એક વાગ્યે ત્યારે આ શ્રી રામચંદ્રસૂરિએ તેમના શિષ્ય આશ્રી ભુવનસૂરિને કહેલકે “આજે આપણે આઘન્ત (મંગલાચરણથી પ્રારંભી સર્વમંગલ મધી) કાંઈ જ બલવાનું નથી ! એ સાથે જ તેઓશ્રીએ જંબુસૂરિને હાથના ઈશારાથી નવકારવાળી ગણવાનું કહ્યું હતું.” ૧-૪૫ મીનીટે આશ્રી નંદનસૂરિજી, મુનિરાજશ્રી પુણ્યવિજયજી અને કેશવલાલભાઈ આવ્યા. તેઓના હાવભાવ ઉપરથી સહુને થયું કેઆજે કાંઈક ચેકસ વાતાવરણ ગોઠવીને જ આ ત્રણે આવ્યા લાગે છે.’ ૧-૫૦ મીનીટે લાવણ્યસૂરિજી આવ્યા, બે વાગે પૂછ ઉદયસરિઝમનું મંગલાચરણ [ આટલા દિવસોના મંગલાચરણમાં શ્રી પ્રેમસૂરિ-રામચંદ્રસૂરિ– For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા દિવસની કાર્યવાહી ૧૮૫ લબ્ધિસૂરિએ હાથ જોડવા જ નહાતા; પરંતુ આજે હાથ જોડયા હતા ! ] ૨-૨૦ સુધી મ’ત્રણા........ મૌન........શાન્તિ ૫૦ભાનુવિસ્૰D.-૨-૨૦ મીનીટે–મામ ને આમ મૌન કાં સુધી ચાલશે ? અહી થવા આવ્યા છે. પ્રેમસૂરિ મહારાજ! આપને કહું છું કે–કાંઈ રાહ–રસ્તા બતાવા ને ! વિડલાએ જ આના રસ્તા કાઢવાના છે. કલાકાના કલાકો પસાર થઈ જાય છે, મારે અનુરોધ છે, વિનતિ કેચાડાત્રણા પણ કાંઈ રાહે આવીએ તે સારૂં ઃ આમને આમ સમય ચાલ્યા જાય છે. આપ ડિલાને જ રસ્તા કાઢવાના છે. કાંઈ રસ્તા બતાવે ને? [આ સાંભળી એકારસૂરિ અને રામચંદ્રસૂરિએ સ્મિત કર્યું". પ્રેમસૂરિજી-હું શું કરૂં ? વડિલે બેઠા છે! પ॰ભાનુવિ૰મ॰-(રામચંદ્રસૂરિ ઉદ્દેશીને) આમ મૌન એસી રહ્યાથી શું? આવું ચાલુ રહેશે તે આપણે નજીક જ નહિ આવી શકીએ. આમને આમ આપણા દિવસે કેટલાય જશે । મહાર બહુ ખરામ દેખાશે. કાંઇક કરા, નવકારવાળી લેવી ? રામચંદ્રસૂરિ ઇસારાથી ના કહે છે. ૫૦ભાનુવિદ્ભ-મામ બેસી રહેવાથી નજીક થાડા જ આવુવાના ? કાંઈક વાત વિચાર કરશું તે નજીક અવાશે. કાંઈ ને કાંઈ રસ્તા નીકળી શકશે. ખાલી મૌન એસી રહેવાથી શું ફાયદો ? રામચદ્રસૂરિ-કમ તા ખપશે ને ! ૫૦ભાનુવિદ્મ-સાચી વાત છે આપની, પણુ ઘણુા મુનિએને વિહાર કરવાના હાય તે આમ નિરર્થક ટાઈમ લખાયે જ જાય તેા શી રીતે કરી શકે ? રામચ'દ્રસૂરિ-સહુ વિચાર કરે. એ તા (અંતે) ધીરજવાળા જ રહેશે અને પતાવશે. 'રિવિવલ-ખને પક્ષ છે, તેને કાંઈ ને કાંઈ તા મૂકયા વગર રસ્તા નીકળવાના નથી. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૩ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; દસાણિ-એક એ મૂકે અને બીજો મુહપતિ મૂકે એટલે પછી ઝઘડે જે ન રહે, એમ જ ને? ૨-૩૫ થી ૨-૩૬ રામચંદ્રસૂરિ અને કેશુભાઈની મંત્રણા. ત્યારબાદ મૌન...શાંતિ. ન્યાયસૂરિજી-૩-૨પમીનીટે લક્ષમણરિને ઉદ્દેશીને આમ મને એ કયાં સુધી બેસશે ? બોલે ને ! કાંઈક તે બોલે. લક્ષ્મણરિ-હંસ સાભને બતાવીને) એમને કહે. હંસસામ-મૌન. રામસૂરિજી અને લક્ષ્મણરિને (વચ્ચે બેઠેલા જંબુસૂરિ અને પુણ્યવિભ૦ સાંભળે તેમ) ૩-૩૦ થી ૩-૩૫ સુધી વાર્તાલાપ : બાદ પુણ્યમિક અને લમણસૂરિ વચ્ચે બે મીનીટ વાર્તાલાપ, બારે જંબૂસૂરિ અને પુણ્યવિમો વરચે ૧ મીનીટ વાર્તાલાપ પછી તે ૩-૩૭ થી બન્ને પક્ષે મૌન શિસ્તપૂર્વક પાળ્યું! કઈ બેલવા જ તૈયાર હતા. (ધર્મસા ગણિને કેશુભાઈ રૂમમાં લઈ ગયા પણ શું વાતે થઈ? તે બહાર આંવી નંહિ) સમય થ અને ૪ વાગે સર્વમંગલ થયું. | દિવસ ૧૨ મે, વે શુ ૧૫ શનિવાર (મંત્રણદિન) ૧૨-૩૦ મીનીટે શ્રી રામચંદ્રસૂરિ, ૧૨-૩૫ મીનીટે ઉદ્યસૂરિજી તથા નંદનસૂરિજી આદિ, ૧-૧૦ મીનીટે લબ્ધિસૂરિ અને ૧-૧૩ મીનીટે પ્રેમસૂરિ આદિની ઉપસ્થિતિ. આજે ન પક્ષ સથાપનાચાર્ય લાવેલ નહિ. ૧-૨૦ મીનીટે મંગલાચરણ = = = ૧-૩૨ સુધી મૌન For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ખારમાં દિવસની કાર્યવાહી บุ પુણ્યવિમ“મારે આજે એ ત્રણ વસ્તુ કહેવાની છે. એક વસ્તુ એ છે કે-ઘણા મુનિભગવાને વિહાર કરવાની ભાવના છે. લાંબા વિહાર હાય એટલે પહોંચાય કયારે ? અને આપણી તા મૌનવૃત્તિ ચાલુ છે. એમાંથી આપણે જો માગ કાઢવાની ભાવના હોય તા તેવા રસ્તા ગ્રહણ કરવા જોઈ એ. ઉભયપક્ષે સમાધાનની શકયતા હોય તા ઠીક છે, પરંતુ જો બન્ને પક્ષેા સ`મત ન થાય તે ઉભયપક્ષ શાંતિથી છૂટા પડે: વિશ્વનાં ઇતિહાસમાં એવા ઘણા પ્રસ`ગે છે કે બન્ને પક્ષા શાંતિથી છૂટા પડે છે. પાશ્ચાત્ય લેાકેાના જ આપણે દાખલા લઈ એ. તે લેાકેા જ્યારે સમાધાન નથી આવતું ત્યારે શાંતિથી તે કાયને પડતું મૂકી દેશ માટે સવ' કાંઈ કરી છૂટે છે. ઈંગ્લેન્ડના ઇતિહાસમાં એક ઉદાહરણ છે કેસુએઝની નહેરના શેર લેવા કે કેમ? પાર્લામેન્ટના વડા અને એક ખીજૈ બન્ને ભેગા થયા, બન્ને સહમત ન થયા ! છેવટે બન્નેએ વિચાર કર્યાં કે-દેશનું સુકાન' કઢંગુ ન થાય—અપકીર્તિ ન થાય તે માટે બન્ને સંમત થઇને એક જ ૫ક્તિમાં નિવેદન જાહેર કર્યું" કે-“અમે સમત છીએ કે“અમા અને એકમત થયા નથી” અર્થાત્ હું સંમત થવામાં એકમત છીએ. આ એક માગ : બીજો કાઈ માગ હાય તે આપ માવા અને તે મને કબૂલ છે. કાલે મે–ત્રણ સ્થાનેથી અવાજ આત્મ્ય છે તે આપ સામે ર કરૂં છું. શું કરવું? તે આપ સહુ ઉપર અવલંબે છે. મારા સ્વતંત્ર 'વિચારા કેવા છે ? તે જણાવવા નથી. મારી માન્યતા મે` આજ સુધી રજી કરી નથી, કરતા પણ નથી. આપ જે કહો તે મારે મજુર હાય, પરંતુ જે વાત આવી છે તે આપની સામે રજુ કરૂ છું. અવાજ એમ આવેલ છે કે- ઉદ્દયસૂરિમ, માણેકસૂરમ, હુપે સૂરિમ॰, લબ્ધિસૂરિમ અને પ્રેમસૂરિમ આ પાંચ મુઝગ પુરુષો આ ખાખતમાં વિચારણા કરે કે- આપણે શું કરવું અને કેવી રીતે નિણ ય લાવવા ?' એએજ આ કાય કરી લે, એમાં સખ્યામાં For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જ લાગે, ૧૮૮ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; દષ્ટિ રાખવાની નથી). જે અવાજ છે તે રજુ કરું છું-બુઝર્ગે આ સંબંધમાં વિચારણા કરે.” આ એક ધ્વનિ આવેલ છે. એ જે બધાને કારગત લાગતું હોય તે ઠીક, નહિં તે આપણી આ મૌનવૃત્તિ ઉચિત નથી. અન્યથા સહુ પોતપોતાના કામે લાગે. મારી સ્વતંત્ર માન્યતા તે એ છે કે આપણે શાસ્ત્રનાં પાનાં, શાસ્ત્રના અર્થો એ બધાને આધારે આપણે વિચારણા કરવા બેસીએ - તે તેને નિવેડે લાવી શકીએ તેને કઈ સારે ઉકેલ લાવી શકીએ એ સંભવિત જણાતું નથી. અત્યાર સુધીના આપણે ઇતિહાસ જોઈએ છીએ, પ્રાચીન કાલના સમાચારભેદેના દાખલા છે કે-શાસ્ત્રોની વાતેથી કોઈ વાતમાં નિવેડે આવ્યું નથી, પણ “કેવલીગમ્ય” કહીને જ આગળ વધ્યા છે. એ જોતાં સમાધાન સહજભાવે શક્ય છે. બાકી બંને તરફ ગીતાર્થો દીર્ધદષ્ટિવાળા છે. તે કેવો માર્ગ ગ્રહણ કરે તેઓએ વિચારવું રહે છે. આ દષ્ટિએ વિચાર કરવાનું ઠીક લાગે તે ગીતાર્થો બેસીને વિચારે અન્યથા આવી વાતેથી આ બધું નકકી કરવા મથીએ તેમાં આપણે એકવાક્ય ક્યાં સુધી થઈ શકીશું?તે તે સહ કઈ જાણે જ છે. આપ સહુને વિચારણા કરવા જેવું લાગે તે મેં જે આ આપની સામે ટુંકી વાત મૂકી છે એ માટે આપ સહુ વિચાર કરે. લાંબું કરવા કરતાં આ ઠીક લાગે છે. આપણે જોઈએ છીએ કે બુઝર્ગપુરુષને મેટા પક્ષે જામી ગએલા હોય ત્યાં સિદ્ધાંત, શાસ્ત્રપાઠ કારગત થતા નથી. સિદ્ધસેન દિવાકર વિગેરેમાં જાણીએ ઈએ. કાર્મગ્રંથિક-સૈદ્ધાંતિક-ચૂણિએ વગેરેમાં દેખાય છે કે-શબ્દની વ્યાખ્યા કેમ કરવી? એ એક ગંભીર સવાલ હઈને શાસ્ત્રાધારે એકમત થવું દુષ્કર છે. માટે એકવાક્યતા અને શાંતિ માટે કે વચેલ માર્ગ કઢાય તે જ ઉચિત છે. આપણા પૂર્વપુરુષે જયારે જે વાત હેતી બેસતી ત્યારે કેવલી ઉપર છેડીને આગળ વધતા, એમ માર્ગ કાઢતા. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ 5 ખારમા દિવસની કાર્યવાહી !5 ૧૮૯ મારી આપ સહુને અરજ છે કે-ચેાગ્ય વિચાર પરામશ' કરવા સારૂ અમુક અમુક વ્યક્તિએ બેસીને વિચાર કરે. આપણે ટુંકે રસ્તે જ પતાવી શકીશું. એક જ દાખલાોઈ એ કે-લયંસંતુવાળ પદ્મની સામાન્ય વ્યાખ્યામાં તે એક પદના ઘણા અર્થ થાય છે. દરેક તીથ કરી સ્વયં પ્રબુદ્ધ જ હાય છે, પણ ખીજી ખાજુથી જોતાં ખાદ્યનિમિત્તથી પ્રતિખોષ પામેલા પણ ઘણા તીથંકરા છે. તેમનાથજીને પશુઓનું નિમિત્ત, પાર્શ્વનાથજીને તેમનાથ અને રાજીમતીના ચિત્રપટ વગેરે અનેક દાખલા છે. માટે શબ્દની વ્યાપક વ્યાખ્યા આપણે લેવી પડશે. પઉમરિય'માં એવા ઘણા દાખલાઓ છે. કેટલાક ચરિત્રો વગેરેમાં જોઈએ છીએ કે-તીથ કરા ખાદ્યનિમિત્તથી પ્રતિમોધ પામે છે. તેથી આજે વ્યાપક પરિસ્થિતિના વિચાર કરી સ`ઘને હિતાવહ થાય તેવા આપ સહું વિચાર કરો, ખાકી મૌન રહે એ ઠીક નથી. વ્યાપક ઐકયતાવાળા અને સંઘને શાંતિદાયક એવા કાંઈક માગ કાઢા: મૌન સેવી એમને એમ ઉડી જવાય તે દુનીઆની દૃષ્ટિમાં કેવું ગણાય? આપ સહુ વિચારો. આપ સહુને કબ્ય લાગે તે કરવા મારી વિન ંતિ છે. આપ સહુ ભુર્ગો જે ફરમાન કરશેા તે ચાગ્ય જ હશે, તેમ સહુ માનશે; પણ કાંઈ માગ કાઢો. ૫૦ભાનુવિ॰ D.-(રામચંદ્રસૂરિ સામે જોઈ ને) સાહેબ ! સમજવા જેવી મામત છે. માટે કાંઈક માગ કાઢો તા સારૂ (પશુ રામચંદ્રસૂરિ તે હસીને નીચુ' જ જોઈ રહ્યા !) ૧-૩૮ થી મૌન ચાલુ. ૧-૩૮ મીનીટે કારસૂરિ આવ્યા. ૧–૩૮ થી ૧–૪૧ સુધી નંદનસૂરિ—પ્રતાપસૂરિની મંત્રણા, ૧-૩૮ થી ૧-૫૦ સુધી રામચદ્રસૂરિ–૫૦ભાનુવિ૰P. ની મંત્રણા, ૧-૫૧ થી ૧-૫૩ સુધી રામચંદ્રસૂરિ-ઉ૦ચારિત્રવિ૦-એકારસૂરિ વિક્રમવિની મંત્રણા, ૧-૫૩ મીનીટે લક્ષ્મણુસૂરિ આવ્યા. [સામી પાર્ટીમાં ચીઠીએ ચાલી.] For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - રાજનગર શ્રમુણ સમેલનની કાર્યવાહી રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણા ૧-૫૪ થી ૧-૫૬, રામચંદ્રસૂરિ-પ્રેમસૂરિની મંત્રણા ૧-૫ થી ૨-૦ સુધી. પ્રતાપસૂરિ-નંદનસૂરિરામસૂરિજીની મંત્રણા ૨-૧થી ૨-૧૩. પુણ્યવિ-ભાસ્કરવિ-વિક્રમવિની મંત્રણા ૨-૧ થી ૨-૧૩. પ્રેમસૂરિ-ભાનુવિની મંત્રણ ૨-૧ થી ૨-૭ સુધી. કારસૂરિ-ઉચારિત્રવિ૦-૫૦ કાંતિવિની મંત્રણા ૨-૨ થી ૨-૪ સુધી. મંત્રણાબાદ ઉચ્ચારિત્રવિ, એ ચીઠી લખવા માંડી ! લબ્ધિસૂરિ–ચરણકાંતવિની મંત્રણા ૨-૨ થી ૨-૬ સુધી. રામચંદ્રસૂરિ–પ્રેમસૂરિ-લબ્ધિસૂરિ-કારસૂરિ-ઉચારિત્રવિની મરણ ૨-૭ થી ૨-૨૦ સુધી. કારસૂરિ-પંભદ્રકવિ (રામના)ની મંત્રણું. ૨-૧થીર-૭, લક્ષમણપિંભદ્રકવિ (R) પંભાનુવિ(P)ની મંત્રણા. ૨-૮ થી ૨-૧૩ સુધી. નદનસૂરિ-ત્રિપુટી-પ્રતાપસૂરિ-મસૂરિજીની મંત્રણા ૨-૧થી ૨-૨૫ સુધી. પંભદ્રંકરવિ-joભાનુવિ૦-પ્રેમસૂરિની મંત્રણ. ૨-૧૩ થી ૨-૧૬ સુધી. - , - લક્ષમણુસૂરિની મંત્રણા ૨-૧૬ થી ૨૨૮ સુધી. પુણ્યવિ-વિક્રમવિની મંત્રણ ૨-૧૫ થી ૨-૩૦ સુધી. રામચંદ્રસૂરિ–કારસૂરિ–ઉચારિત્રવિમહદયવિની મંત્રણ. ૨-૧૮ થી ૨-૧૯. ' કારસૂરિ-કાંતિવિની મંત્રણા. ૨-૧૮ થી ૨-૨૩, રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણ ૨-રર થી... કારસૂરિ-૫ કાંતિવિ-ઉચારિત્રવિ-મહેવિની મંત્રણ ૨-૨૩ થી ૨-૨૫ સુધી. ર-૨૫ મીનીટે કેશુભાઈ આવ્યા. કેશુભાઈ–રામચંદ્રસૂરિની મંત્રણ. ૨-૨૫ થી ૨-૩૦ સુધી, For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧ 1 બારમા દિવસની કાર્યવાહી ક. લક્ષ્મણસૂરિપભાનુવિની મંત્રણા. ર-૨૮ થીર-૩૦ સુધી એકરસૂરિ રામચંદ્રસૂરિની મંત્રણ. ૨-૩૧ થી ૨-૩૩ સુધી. લમણસૂરિપ્રેમસૂરિની મંત્રણ.-૩૧ થી વિકવિરામચંદ્રસૂરિની ૨-૩ થી મંત્રણ 'એકરસૂરિ વિમવિ -પભદ્રકવિ - કાંતિવિની મંત્રણ ૨-૩૩ થી ૨-૩૦ સુધી જ પ્રેમસૂરિલબ્ધિસૂરિની મંત્રણા ૨-૩૫ થી ૨-૩૦ મણ સાર જ ખેસૂરિની મંત્રણા ૨-૩૫ થી ૨-૪૦. રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિ-પ્રેમસૂરિની મંત્રણા ૨-૩થીર-૪૦. પંભદ્ર કરવિ R.-ભદ્ર કવિ S-કાંતિવિ-કરિની એ ત્રણા. ર-૩૮ થી ૨-૫૦. રામસૂરિજી D-પુણ્યવિભરની મંત્રણ -૩૬ સુધી નદનસૂરિજી–પ્રતાપસૂધિર્મસુરિજી ૨-૩૯ મીનીટે ઉઠીને ગયા. ૨-૪૮ મીનીટે પાછા આવ્યા. રામચંદ્રસૂરિ-કારસુરિની મંત્રણ -૪૦ થી ૨-૩ સુધી. લમણસૂરિ-જંબુસૂરિનું ૨-૪૦ થી ભરવપદ્માવતીકલ્પનું વાંચન, ૨-૫૦ મીનીટે સમરિના હાથમાં સેપ્યું. વાંચન તથા ત્રણ લમણસૂરિએ જંબુસૂરિને સેપ્યું. ૨-૫૮ થી ૩-૦ સુધી જ બરિએ કરેલું વાંચન ! (આ જોઈને અહિં આ મંત્રગ્રંથનું શું પ્રજા છે ભેરવની સાધના ધારી હશે? એમ ઘણુને વિચારણા થએલ) રામચંદ્રસુરિ-વિક્રમવિની મંત્રણા. ૨-૩ થી ૨-૪૫ સુધી, ન્યાયસૂરિ-કેશુભાઈની મંત્રણા. ર-૪૩ થી ૨-૪પ સુધી. * પ્રેમસૂરિલમણુસૂરિ-જંબુસૂરિની મંત્રણા. ર-૪૭ થી ૨-૫૦. રામચંદ્રસૂરિ-વિક્રમવિ-ઉચારિત્રવિ-કારસૂરિની મંત્રણ ૨-૫૮ થી ૨-૧૦-૩૦. રામચંદ્રસૂરિને ચીઠ્ઠી મોકલાઈ ૨-૫૦ મીનીટે. વિદ્યાશાળાએ બે સાધુઓને સામી પાર્ટીએ સંમતિ અથવા પૂછવા માટે મોકલ્યા.' ન = fe ' ૧ , For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર મ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . પુણ્યવિ-રામસૂરિજીની મંત્રણા ૨-૫૧ થી ૨-૫૫ ભદ્રકર વિ-પં. કાંતિવિની મંત્રણા. ૨-૫૩ થી ૨-૫૬. કેશુભાઈ રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણા ૨-૫૩થી ૨-૫૭. ન્યાયસૂરિ-પ્રતાપસૂરિજી વચ્ચે વાતચીત. ૨-૫૫ થી ૨-૫૬. પ્રેમસૂરિ-જંબુસૂરિની મંત્રણ. ૨-૫૪ થી ૨-૫૮. સુધી. - કારસૂરિ વિક્રમવિની મંત્રણા. ૨-૫૬ થી ૩-૦ સુધી. બન્ને ભદ્રંકરવિજયજીની (RS) મંત્રણા ૨-૫૭ થી ૩-૦ સુધી. કેશુભાઈ ઉડ્યા ૩-૧ મીનીટે પાછા આવ્યા ૩-૧૯ મીનીટે. . બન્ને ભદ્રંકરવિ-કારસૂરિ–પંકાંતિવિની મંત્રણ. ૩-૦ થી ૩-૪ સુધી. - રામચંદ્રસૂરિ-વિકમવિની મંત્રણા. ૩-૦થી ૩-૪% પ્રેમસૂરિલક્ષમણસૂરિની મંત્રણ. ૩-૪ થી ૩-છ. કેશુભાઈ-ધર્મસાગણિની મંત્રણ. ૩-૪ થી ત્રીજા રૂમમાં. કારસૂરિ-રામચંદ્રસૂરિની મંત્રણા. ૩-૫ થી ૩-૭ સુધી. એકલવિહારી હંસવિ૦ ઉપર હંસસાગરજી મહારાજને પુણ્ય પ્રક. ૩-૧૦ થી ૩-૨૦ સુધી. નીચે મુજબ - - એકલવિહારી હંસવિ, કે-જે શાસનહી યાતઢા લખાણે કરી, પત્રિકાઓ છપાવી, “આજે સાધુ નથી-આયંબિલ ખાતાં ચલાવવા એ પાપ છે-ઉકાળેલું પાણી સાધુને આપવામાં પાપ છે–પરિકર વિનાની પ્રતિમાઓ પૂજનીય નથી.” ઈત્યાદિ ભ્રામક પ્રચાર કરી સમાજમાં મિથ્યાત્વ ફેલાવી રહેલ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્વેચ્છાચારી હંસવિજયે ચાલુ સંમેલને નીડરપણે સંમેલનની મધ્યમાં આ શ્રી વિજયપ્રતાપસૂરિઝમની પાસે આવીને પિતાની પાસેનું (આશ્રી પ્રતાપસૂરિજીમના જવાબવાળું) એક પિસ્ટકાર્ડ વાંચી સંભળાવ્યું અને કહ્યું કે આને ખુલાસો આપ.” જવાબમાં પ્રતાપસૂરિજી મહારાજે કહ્યું કે-અહિ નહિ, મારા સ્થાને આવજે, ખુલાસો આપીશ.” છતાં તે પ્રશ્નને નિમિત્ત બનાવી તે હંસવિજય, મુનિસંમેલનને ઉદ્દેશીને પણ યાતા પૂછવા લાગે ! સંમેલનમાંના કેટલાક મુનિ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ' F બારમા દિવસની કાર્યવાહી ૧૯૩ એને તેમની છપાવેલી પત્રિકાઓ પણ વહેંચવા માંડી! આથી શ્રી હંસસાગરજી મહારાજને તે હંસવિજય ઉપર પુણ્યપ્રકેપ થયે? અને શાસનની ધગશને મૂર્તિમંત સ્વરૂપ આપી ઉભા થઈને તેને ખભેથી પકડીને હંસવિજયની ભર સંમેલનમાં ઝડતી લઈ નાંખી કે– પ્રભુ મહાવીરદેવના તારક પરમ અંગસમા શ્રી શ્રમણલનની વચ્ચે હાજર થઈને પણ આ મિથ્યાત્વને પ્રચાર કરવાની હિંમત કયા ઘોર પાદિયે તમારામાં આવવા પામી છે? તમે આ વિરાજેલા શ્રમણુભગવંતેને સાધુ માને છે? જે નથી જ માનતા, તે આ શ્રમણસંમેલનમાં તમારે આવવાને અધિકાર છે? તમે કેની આજ્ઞામાં છે? જવાબ આપી શકે તેમ છે? પ્રભુશાસનમાં આવું ઘેર મિથ્યાત્વ ફેલાવનાર તમે પિતાની જાતને સાધુ લેખાવતાં શરમ માતા નથી? “અભ્યાસી સાધુ કહે તે શું બચાવ છે? અભ્યાસી સાધુ કદાપિ શ્રમણભગવંતને પાપી ગણાવે–પ્રચારે ખરે? શાસનમાં માલિન્યતા ફેલાવવામાં તમે શું કમીના રાખી છે? જાવ-બહાર ચાલ્યા જાવઃ ખબરદાર! એક શબ્દ પણ બેલ્યા છે તે ઈત્યાદિ હિતશિક્ષા આપીને સંમેલનના છેડે ધકેલી મૂક્યા? કેશુભાઈ–બહાર કાઢે આવાને, હંસવિ. બહાર એક બાજુ બેસી ગયે, પણ ત્યાં શાંતિથી નહિ બેસતાં પિતાની છાપેલી પત્રિકાઓ વહેંચવા માંડી. ગરબડ ઘણી જ વધી પડી. આની બાબતમાં કાંઈક બંદોબસ્ત કર જોઈએ એમ સમેલનમાંથી સામે અવાજ ઉછળે. રામસૂરિજી D–આ વ્યક્તિ, કેઈને સાધુ માનતી નથી. એ માટે હંસસાગરજી મહારાજે જે કહ્યું છે તે બરાબર છે. એ વ્યક્તિ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ઉસૂત્રપ્રરૂપણાઓ કરે છે, પોતાના નિષ્ફરપણે અડ્ડો જમાવીને બેટા પ્રચાર કરે છે અને સર્વત્ર અધર્મ ફેલાવે છે. - શાંતિસાગરજી–આ વ્યક્તિની સાથે મારે પરિચય છે તે વ્યક્તિ ત્યાં સુધી પણ ઉલટે ઉપદેશ આપે છે કે- દીક્ષા આપનાર અને For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪ BH રાજનગર્ શ્રમણ સંમેલનની કાર્યવાહી ! અપાવનાર અને નરકગામી છે. " લક્ષ્મણુસૂરિ-મારૂ' માનવું છે કે-હ સસાગરજીએ ઠીક કહ્યું છે અને ઠીક કર્યુ છે. માટે એમને હુ સસાગરજીને જ સોંપી દઈ એ : તેને ખરાખર એ જ સમજાવી દેશે. હસાહસ. ધમ સાગણિ—પરિકર વિનાની મૂર્તિપૂજ્ય નથી,’ એમ ઉપદેશ. - આપીને એમણે કેટલેય સ્થાને પ્રતિમાની પૂજા અટકાવી છે, એ તા મારા અનુભવની પણ વાત છે. કેશુભાઈ આજસુધી આની ખબર ન હતી કે–આ આવે છે અને અહિં આવે છે!' હવેથી તેના ખ દેખસ્ત થઈ જશે. માટે આપણે તેના સંબંધીની વાતને છેાડી ચાલુ વિષયમાં ધ્યાન આપીએ. પુનઃ મત્રાએ કેશુભાઈ-રામચ'દ્રસૂરિ–એકારસૂરિની મંત્રણા, ૩૪૨૦થી ૩-૨૧. લક્ષ્મણસૂરિ–પ્રેમસૂરિની મંત્રણા ૩-૨૧ થી ૩-૨૨૫ને ભદ્રં કરવ૰(R.S.)ની મંત્રણા ૩-૨૧ થી ૩-૨૭, રામચદ્રસૂરિ–વિક્રમવિ૦ની મત્રણા. ૩-૨૭ થી ૩-૨૮ સુધી. રામચંદ્રસૂરિએ ન'દનસૂરિજીને ઉદ્દેશીને પ્રેમસૂરિજીની પાંચ મીનીટના હાથથી ઇસારા કર્યાં લબ્ધિસૂરિ-પ્રેમસૂરિ–રામચંદ્રસૂરિ-વિક્રમવિ॰-ચરણકાંતવિ॰ ની મંત્રણા. ૩–૨૮ થી ૩-૩૦. ભાસ્કરવિજય કાંઇક ખેલવા ઉભા થતાં તેને બેસાડી દેવામાં આવ્યા! ૩–૨૫ મીનીટે રામચંદ્રસૂરિ કહે–નર્દેનસૂરિજી આવ્યા બાદ મારે ખેલવું છે, તે પછી નદનસુરિજી શું કહે છે........ કારસૂરિ–રામચંદ્રસૂરિની મંત્રણા, ૩-૩૩ થી.... નદનસૂરિજીમ૦ ૩–૪૦ મીનીટે આવ્યા. ૩-૪૧ થી ૩-૪૫ સુધી રામચદ્રસૂરિનું વક્તવ્ય રામચંદ્રસૂરિ–પુણ્યવિજયજી મહારાજે આજે જે વાત આપણી સમક્ષ મૂકી છે કે“ આપણે આપણી રીતિએ મૌનમાં સમય પસાર For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ પક બારમા દિવસની કાર્યવાહી : ૧ કરીએ તે ઠીક નથી.” વાત ઠીક છે. હજુ સુધી આપણે જે હેતુથી એકઠા થયા છીએ તે હેતુ સફલ થાય તે રીતે આપણે ઉદારમતવાળા બની એકમત થવાને કઈ પ્રયત્ન આરંભ્યો નથી, માટે આપ જાણે છે એમ કહી શકાય. તે હેતુને ધ્યાનમાં રાખી ઉદાર સરળ ભાવથી આપણી સામે જે શાસ્ત્રો છે તેને અને શાસ્ત્રશુદ્ધ પરંપરાને સામે રાખી વિચાર કરવા બેસીએ તે આપણે એકમત ન થઈએ એમ છે જ નહિ, એમ મારું માનવું છે. ઈતિહાસમાં પણ જ્યારે જ્યારે આવા પ્રસંગે ઉભા થયા ત્યારે ત્યારે શાસ્ત્રાધારે જ નિર્ણય લેવાયા છે. આજે પણ જે શાસ્ત્રો હોય, અને જેને નિર્ણયાત્મક આધાર હોય તે જ આપણે આધાર છેને તેને જ અનુસરીને ચલાય છે. ભવિષ્યમાં પણ જે જે પ્રમાણે મળે, તે તે પ્રમાણે અને શાસ્ત્રોને આંખ સામે રાખીને જ સઘળાં નિર્ણ લેવાના રહે છે. આપણે એમ નથી ધારતા કે-શ્રમણસંઘ શાસ્ત્રાધારે એકમત ન થાય; એક નિર્ણય ન લાવી શકે. ભલે અમુક વાતમાં બને કે-એકમત ન થાય; પરંતુ શાસ્ત્રોને આંખે સામે રાખીને તે એકમત થઈ શકીએ-એકમત થઈ જઈએ. આપણે કરવા ધારીએ તે કરી શકીએ. આપણે શાસ્ત્રાધારે જ નિર્ણય કરવો ઘટે. આપણે સહુ ભગવાન મહાવીરનાં શાસનમાં જન્મ્યા છીએ. ભવિષ્યમાં પણ આપણને મળે એ ઈચ્છનારા આપણે ભગવાનનું શાસન એક છત્રી બને એ આશયથી સંગઠિત પ્રવૃત્તિ કરીએ તે ભગવાનનું શાસન જયવંતુ બને અને તેની શોભા દિનપ્રતિદિન ઉજવળ રહે એ માટે શુદ્ધબુદ્ધિથી સરળભાવથી ગમે તે રીતિએ ગ્ય વ્યક્તિઓને યોગ્ય રીતિએ આ કાર્ય સૈપાય. જેઓ યોગ્યરીતે શાસ્ત્રો જોઈ શકે, વાંચી શકે, વિચારી શકે, સાંભળી શકે, વફાદાર હોય તેવા ગ્ય મહાપુરુષને સોંપીએ તે થોડા વખતમાં શાસ્ત્રોની વાતનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વિહારની વાત પણ સાચી (છે) તેની અનુકૂળતા રહે એટલે સમય હજુ હાથમાં છે. માટે પુણ્યવિજયજી મહારાજ કહે છે કે આપણે મૌનમાં દિવસ પસાર કરીએ છીએ તે ઠીક નહિ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; એમ અમે પણ ઈચ્છીએ છીએ. માટે આપણે આ રીતિએ કામ કરીએ એ મને ગ્ય લાગે છે. . ૩-૪પ થી ૪-૦ સુધી ફરી મંત્રણાઓ. શાસનપક્ષે-નંદનસૂરિજી અને પ્રતાપસૂરિજીની નંદનસૂરિજી અને પં વિકાસવિની નંદસૂરિજી અને ઉદેવેન્દ્રસા ની # ૫૦ વિકાસવિ. અને પ૦રાજેન્દ્રવિરામની દશનવિ (ત્રિપુટી)મત્ર અને પંશ્રી વિકાસ વિમાની મંત્રણ. | સામાપક્ષે-રામચંદ્રસૂરિ-કારસૂરિ અને ભદ્રંકરવિ (s.)ની # જંબુસુરિ અને પુણ્યવિમાની જ રામચંદ્રસૂરિ–કારસૂરિ અને અને કેશુભાઈની કારસૂરિ અને રામચંદ્રસૂરિની રામચંદ્રસૂરિ અને પ્રેમસૂરિની મંત્રણા. ૪ વાગે સમાપ્ત ઃ સર્વમંગલ દિવસ ૧૩––વે. વ. ૧ રવિવાર ૧૨-૩૫ ઉદયસૂરિઝમ પધાર્યા ૧૨-૫૦નંદનસૂરિ પધાર્યા. ૧-૧૨ મીનીટે રામચંદ્રસૂરિએંકારસૂરિ-વિક્રમવિયની મંત્રણા. ૧-૧૮ મીનીટે પ્રેમસૂરિ અને કેશુભાઈ -૨૦ મીનીટે લાવણ્યસૂરિજી આવ્યા.. ૧-૨૦થી ૧-૨૪ સુધી ઉદયસૂરિજી મનું મંગલાચરણ. લક્ષ્મીવિજયજી-ત્રણ દિવસથી મૌન ચાલે છે એના કરતાં કાંઈક કામ કરીએ. મારી હિમાચલસૂરિ તરફથી વિનંતિ છે કે-ઉદયસૂરિમ, હર્ષસરિમ, પ્રતાપસૂરિમ, માણેકસાગરસૂરિમ, પ્રેમસૂરિમ૦, અને લબ્ધિસૂરિમ બેસે વચ્ચે પુણ્યવિમ બેસે અને કામકાજ શરૂ થાય. ૧-૨૫ થી ૨-૫ સુધી મૌન અને ખાનગી મંત્રણાઓ. પં માનવિ અને પ૦ રાજેન્દ્રવિન્મની મંત્રણ. ૧-ર૭ થી ૧-૩૦, For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ | તેરમા દિવસની કાર્યવાહી કરી ૧૭ ભાકરવિ-ઉપાશ્ચારિત્રવિની મંત્રણા. ૧-૨ થી ઉદયસૂરિજી-નંદનસૂરિજીની મંત્રણા. ૧-૩૫ થી ૧-૩૬. નંદનસૂરિ-પ્રતાપસૂરિજીની મંત્રણા. ૧-૩૬ થી ૨-૪ સુધી. ૨-૫ મીનીટથી ચાલુ – (પુણ્યવિમવનું નિવેદન.) પુણ્યવિભ-ગઈકાલે અહિં જે બુઝર્ગોની યેજના રજુ કરવામાં આવી હતી, એ સંબંધમાં લાંબે વિચાર કરવાનું રહેતું નથી. અહિં ઘણા મહાપુરુષ ભેગા થયા છે............ઈગ્લેન્ડમાં ગોળમેજી પરિષદ ભરાઈ. તેમાં ઘણા માણસે ભેગા થયા હતા. ગોળમેજીને ઘણા દિવસ થવાથી નેતાઓના ઘણા દિવસે વીતી ગયા. ત્યારે ગાંધીજી પણ હતા ને તેમને પૂછવામાં આવ્યું કે તમારે કાંઈ કહેવું છે?” ગાંધીજીએ જવાબ જ ન આપે. ત્યારે ફરીથી પૂછવામાં આવ્યું એટલે તેમણે એક જ જવાબ આપે કે-“ઇગ્લેન્ડમાં જે સમયની કિમત અંકાતી હતી તે અહિં નથી જોવા મળી! વશ દિવસથી અહિં બેઠો છું, કેઈ પ્રધાન કેઈ જાતને જવાબ જ આપતું નથી. તેમજ તમારી સાથે આટલે પરામર્શ કરવા છતાં કોઈ પ્રધાન મારી સાથે વાત કરતે નથી !” એમ આપણે પણ એ જ પરિસ્થિતિ છે. આપણે ઘણા દિવસથી ભેગા થયા છીએ, છતાં કેઈ કાંઈ વિચારણા જ કરતું નથી! આમાં તે સમય બરબાદ થાય છે. આના કરતાં તે બીજી વાત પર પરામર્શ કર્યો હોત તે સારે ઉકેલ થાત, પણ આમાં તે કેમ ઉકેલ લાવે તે વિચાર જ જણાતું નથી. આ સ્થિતિને લઈ આગળ વિચારણા ચાલતી નથી. તે આને ઉકેલ કેમ લાવે? તે માટે પરામર્શ કરે જોઈએ. કાંઈક માર્ગ કાઢીએ તે સારું નહિ તે આમ ને આમ દિવસો ચાલ્યા જશે. આપણે કોઈ વસ્તુને પરામર્શ નથી કરતા, કોઈ જના રજુ નથી કરતા તે ઠીક નથી. માટે મારી તે શ્રીશ્રમણ સંઘના ચરણમાં વિનતિ છે કે-કાંઈક એજના ૨જી કરીને જેમ બને તેમ જલદી નીવેડે લાવે તે જ આ મુનિસંમેલનનું સાફલ્ય છે. આજે જગતની મીટ અહિં છે. આપણે જે કાંઈ નિર્ણય નહિં છે For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરીએ તે જગતમાં તેને પડશે કે પડશે? માટે કાંઈક કરીએ. નહિ તે આપણે સહુસહુના ઉપાશ્રયે બેસી સ્વાધ્યાય-વાંચન કરીએ. છેવટની ભૂમિકામાં હું જણાવવા માંગું છું કે જે આપણે કાંઈ જ ન કરી શકીએ અને અહિંથી એમ જ વિખરાઈ જઈએ તે પણ પછીથી કદિ કેઈ કેઈના માટે કાંઈ પણ અવર્ણવાદ બેલે કે લખે નહિ, એમ થાય તે ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને ફરી મળવાને". અવસર રહેશે, અને પરિણામ સારૂં આવશે. નહિ તે આટલે પ્રેમ છે તે પણ ટક મુશ્કેલ બનશે. - ભવિષ્યના ઈતિહાસમાં આજને પ્રસંગ કઈ રીતે લખાશે, તે ખુબ જ વિચારવા લાયક છે. નહિં તે ભાવિયુગમાં આપણા વારસદારે આપણી પ્રતિ કે આદર કરશે? તે ખુબ જ વિચારણીય છે. આવે અવસરે નહિ ચેતીએ તે ભવિષ્યમાં આપણને આ અવસર યાદ આવશે. આજની વિષમ પરિસ્થિતિમાંય આપણે આવા સામાન્ય કાર્યને નીકાલ લાવવા આપણી સમાજના બુઝર્ગ પુરુષે પણ જ્યારે કાંઈ કરી શકતા નથી તે આ બાબત ઇતિહાસના પાને કેવી લખાશે? પહેલાના સમય કરતાં આજ સમય દિવસે દિવસે કે વિષમ આવતે જાય છે તે તે આપણે નજરે જ જોઈ એ છીએ. આજે બુઝર્ગોની હયાતિ છે તેવા સંગમાં દિવસે દિવસે સમયને વિચિત્રરૂપે આપણે સહુ દેખી રહ્યા હોવા છતાં આ માટે આપણે કઈ જ નહિ કરી શકીએ તે એ વિકટ સમય આવવાને કેજેમાં આપણી સ્થિતિ કફોડી હશે. જે આજે નહિ ચતાય તે એના પરિણામરૂપે લેકમાં ધાર્મિકતાની ભાવના દેખવી દુર્લભ બની ગઈ હશે. આપણે સાધુએ સમયને ઓળખી પિતાની ફરજ = પિતાને માર્ગ નહિ સમજીએ તે ભાવિમાં શું થશે? તે બાબત શ્રીશ્રમણ સંઘ પૂબ વિચારે. - આજે આપણી હામે ઘણું પ્રશ્નો આવી રહ્યા છે, તેમાં આ પ્રશ્ન છે કે-જે મારી દષ્ટિએ ગૌરવને વિષય નથી, તેવા પ્રશ્નની પાછળ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ - 1 તેરમા દિવસની કાર્યવાહી ૧૯૯ લા રૂપીયાને વ્યય, આપણી બુદ્ધિને વ્યય અને આપણા કિમતી સમયને વ્યય થાય છે, અને તે પણ આપણે તેને નીકાલ કરવા કઈ કરી શકતા નથી! તે ભવિષ્યમાં આપણે ધમની ઉન્નતિ, પ્રભાવ વગેરે માટે શું કરી શકીશું? આ બધું ખ્યાલમાં લઈ આ પ્રશ્નને નીકાલ ટુંકાણમાં કરી નાખે ઘટે છે અને એ પછી આજે સાધુઓનું જ્ઞાન, આચાર-વિચાર વગેરે કેવા હોવા જોઈએ? સાધુની શિથીલતાદિ નીવારવા શું માગ લે? એ વગેરે માટે વિચારવાનું છે. તથા બીજા મહત્વના પ્રશ્નોને નીકાલ કરવાને છે. હજુસુધી આપણું પતન પૂરું થયું નથી, હજુ આપણે કાંઈજ વિચાર નહિ કરીએ તે ભવિષ્યમાં ઘણું પતન થવાનું એમ લાગે છે. પહેલી તકે આ કરવું જોઈએ. સમય વહી જશે. આ બધી પરિ સ્થિતિને વિચાર કરી આપ સર્વના ચરણમાં મારી વિનતિ છે કેઆય કાંઈ માગે . એકના અનેક અર્થ કરી શકાય, તે શાસ્ત્રોથી જ જે વિચાર કરીશું તે પાર નહિ આવે. માટે એ લાંબે શાસ્ત્ર ચર્ચાને માર્ગ બાજુમાં રાખીને બુઝર્ગો વિચાર કરે. હું સમજું છું કેઆ ચર્ચાને લાંબા વર્ષો વહી ગયા છતાં હજુ હું જ એમાં કાંઈ સમજી શક્યો નથી. માટે શાસ્ત્રોને બાજુ પર રાખીને સમાધાનના પહેલા માગે અવાય તે સારું એમ નથી કહેતે કે-શાસ્ત્રો મૂકી દઈને ચર્ચા કરે. હું તે આ બાબત જલદી પતે એ દષ્ટિએ આ કહું છું. ચિત હોય તે માર્ગ કાઢે. આપણે ભાવિના શ્રમણવર્ગ માટે પણ શું કરવું જોઈએ? આપ સહુ વિચારો, માર્ગદર્શન આપે. આ બાબત બધા જ ઈચ્છે છે, તેથી બધા મુનિવરે તરફથી મારી વિનતિ છે કેલેકસમાજમાં ઘણી જાતની વાત થાય. માટે તેનાથી ઉપસ્થિત થતી પરિસ્થિતિ માટે લેકસમાજના સંકલ્પવિકલ્પમાંથી નીકળી વહેલી તકે આપ સહુ ભગવંતે વિચાર કરી નીવેડે લાવે. આજના લેક . શાહી જમાનામાં સમાજને આના કારણે ઘણું જ અગવડતા પડે છે, તે સૌ વિડ્રિલેએ આ બાબતમાં એગ્ય વિચારણા કરવી ઘટે . ૨-૧૨ થી ૨-૨૦ સુધી મૌન For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. - પ્રેમસૂરિભાનુવિની મંત્રણ ૨-૧૫ થીજ રામચંદ્રસૂરિ ઓંકાર સૂરિ ૨-૧૫થી. કારસૂરિ-ભદ્રકરવિની મંત્રણા ૨-૧થી જ પભદ્રંકરવિજયજી-ધર્મસૂરિજીની મંત્રણા. ૨-૧૭થી ચાલુ. (આ મંત્રણા વખતે રામચંદ્રસૂરિજીનું મોટું લાલચેળ થએલ) રામચંદ્રસૂરિ–ઉચ્ચારિત્રવિ-કારસૂરિની મંત્રણા ૨-૧૮ થી ૨–૨૦. પ્રતાપસૂરિજી-પુણ્યવિજયજી! આપે જે કાંઈ કહેલ છે તે બરાબર છે. સૌને વારંવાર જાગૃત કરે છે. આપે કાલે નિવેદનમાં જે મહાપુરુષનાં નામે (ભલે બહારથી હવા આવી અને એ મુજબ) આપ્યાં, તે સંબંધમાં વિચારણા આગળ ચાલે તે સારૂં. મને ખ્યાલ છે ત્યાં સુધી તે બાબત કાલે રામચંદ્રસૂરિજીએ એગ્ય મહાપુરુષની વ્યાખ્યા કરતાં જે વિચારો જણાવ્યા છે, તે અહિં વિચારવા જેવાં છે, એમ હું માનું છું. તે પછી મૌન શા માટે સેવાયું ? હવે ક્યાં અટકે છે? નંદસૂરિજી (નું નિવેદન)-“આ બાબતમાં લબ્ધિસૂરિપ્રેમસૂરિ-ઉદયસૂહિર્ષસૂરિ-માણેકસાગરસૂરિ આ પાંચ બુઝર્ગ પુરુષ વિચાર કરીને જે માર્ગ બતાવે” ઈત્યાદિ ગઈકાલે પુણ્યવિજયજીએ કહેલ, તે સંબંધમાં રામચંદ્રસૂરિએ જે વક્તવ્ય કર્યું હતું તે ઉપરથી મારી સમજ પ્રમાણે તેમને (રામચંદ્રસૂરિ) એ પાંચેય વૃદ્ધોગ્ય તરીકે માન્ય નથી. “એ પાંચે મારે કબૂલ છે એમને સેપ' (એવું) એમના તરફથી કહેવાયું નથી. મારી માન્યતા પ્રમાણે) તેમનું કહેવું એવું છે કે-ગ્ય મહાપુરુષોને કામ લેંપાવું જોઈએ.’ આને અર્થ એ થયે કે-તેઓ આ પાંચેયને એગ્ય કબૂલતા નથી. હવે નામ આપવાની વાત ક્યાં રહી? આ પાંચ પુરુષે યોગ્ય નથી એમ તેમને લાગે છે. યેગ્યની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું છે કે જેઓ શાસ્ત્રને ગ્ય રીતે વાંચી શકે વિચારી શકે-ઈ-સમજી શકે એવા હોય તે યોગ્ય ગણાય એ જોતાં આ પાંચ મહાપુરુષો તેમની સમજણ પ્રમાણે વિચારી For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ તેરમા દિવસની કાર્યવાહી | ૨૦૧ શકે-જોઈ શકે-જાણી શકે કે સમજી શકે એમ નથી. એમણે આ પાંચેયને એગ્ય કબૂલ્યા નથી. એમની સમજણમાં કેવા મહાપુરુષે યોગ્ય હશે? તે મારી સમજણમાં આવતું નથી. જે પાંચ નામો મૂક્યા છે તે મહાપુરુષો ગ્ય વિચારી શકે તેવા નથી લાગતા, સમજી શકે તેવા પણ નથી લાગતા અને વાંચી શકે તેવા તે છે જ નહિ. હવે બીજા મહાપુરુષે, એ કહે તેમ એગ્ય ક્યાંથી લાવવા? એ અમારી સમજણ બહાર છે. તેમની સમજણ મુજબ અમે જે જે નામ બતાવીએ એટલે તે “આ શાસ્ત્રો વાંચી-વિચારી કે સમજીસમજાવી શકે એમ નથી.” એમ કહી દે. એમના કહેવા પરથી એમ લાગે છે કે આ પાંચ મહાપુરુષે ગ્ય નથી તે તેમને ધ્વનિ છે, અને તે વ્યાજબી નથી. એમના લબ્ધિસૂરિમ-પ્રેમસૂરિમળ, હર્ષસૂરિમ૦, મારા ગુરુમ, માણેક સાગરસૂરિમ, વગેરે માટે એમણે આવું બેલિવું તે અમને ગ્ય લાગ્યું નથી. કઈ રીતે સમજી શકે તે મેગ્ય? એ અમારી સમજણમાં આવતું નથી અમારા વડિલે માટે-મહાપુરુષો માટે આવું કહેવાય તે અમને બીલકુલ એગ્ય લાગતું નથી. અમારા મહાન અને પાપભીરુ વડિલેને વિચારી ન શકે તેવા અને અયોગ્ય કહેવાથી અમને ઘણું જ દુઃખ થયું છે. રામચંદ્રસૂરિમારે આને જવાબ આપવાનું રહેશે.. નંદનસૂરિજી-તમે જવાબ આપી શકે છે. તમારી ભાષા વારંવાર એવી નીકળે છે કે તેમાં એવું પણ હેય છે કે-જે સહન ન થઈ શકે; છતાં અમો ફરજ સમજીને સહન કરીએ છીએ. આનો જવાબ આપશે તેમાં પણ દુઃખ લાગશે તેવું હશે તે સહન કરીશ. આવી રીતે તમારા તરફથી થવું ચાલુ ન રહે એ માટે મને થએલા દુખ બદલ “મારે તમને કહેવું છે,' એમ અહિં મેં પહેલાં કહેલું હતું, પણ તે વખતે તમેએ કહેવા દીધું હતું ! એવા મહાપુરુષ માટે આવું બોલાય તે શા માટે? કહ્યા સિવાય રહેવાતું For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કિ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. જ ન હોય તે-આના બદલે આમ રાખે” એમ કહી શકાય. આ તે મારી સમજણમાં આવ્યું તે મેં કહ્યું. મને લાગ્યું કે કેટલીકવાર તકને શાસ્ત્રના નામે ચલાવાય છે. સિદ્ધિસૂરિ મહારાજે પાંચમને ક્ષય કર્યો તેમ રજુઆત કરે છે, પણ અત્યારસુધી પાંચમના ક્ષય માટે એકપણ પુરો રજુ કરાયે નથી-હજુ પણ આપતા નથી. તેના પુરાવા તેમણે રજુ કરવા ઘટે. પુરાવા આપવાની ફરજ તેમની છે. છઠના (ક્ષયના) પુરાવા અમે જે રજુ કર્યા છે તે કરતાં ઉલટી રીતે ઉલટા જ પુરાવા અપાય છે તે બીલકુલ એગ્ય નથી. આથી “શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતે. એમ કહેવામાં વાજાળ સિવાયતમારી પાસે એક્ષણ પૂરા નથી, એ વાત સ્પષ્ટ થાય છે. પાંચમને ક્ષય કર્યો હેવાનું તેઓ જણાવે છે ત્યારે તેના પુરાવાઓ તેમણે આપવા જોઈએઃ તેને બદલે ઉલટું અમારી પાસે પાંચમને ક્ષય ન કર્યા ના પૂરાવા માગ્યા!! આ કેવું વિચિત્ર ? પં. પ્રતાપવિમોને પત્ર વંચાય છે, ગંભીરવિભ૦ પત્ર યાદ કરાય છે તેમજ દયાવિનીચે પડી આગળ કરાય છે. પરંતુ તે બાબતે આચરણારૂપે નથી, પણ વિચારણારૂપ છે” એમ અહિં ઘણીવાર કહેવાયું છે તે તે યાદ જ કરાતું નથી ? એ નીતિ-રીતિ કેવી ગણાય? ચાર દિવસમાં સામાપક્ષે પણ આ વાત ઘણીવાર કબૂલેલ છે; છતાં તે બધું ભૂલીને આવી નિરાધાર બાબતેને પુરાવા તરીકે રજુ કર્યા કરાય અને વધારામાં આચરણ કરનારા વધારે ગુન્હેગાર છે અને પ્રરૂપણ કરનાર તેથી પણ વધારે ગુન્હેગાર” એવી મનસ્વી પ્રરૂપણા પણ ગોઠવાય, એ વગેરે અને એવી ભાષા સાંભળ્યા પછી ઈપણ સંગમાં ચર્ચા કરવા દિલ અચકાય એ સહજ છે. તે મનસ્વી પ્રરૂપણામાં પણ વિચારણના સ્થાને “પ્રરૂપણ શબ્દ ગઠવવાનું છળ કરવું તે શોભનીય છે?(અત્ર ઉદયસૂરિજી સાથે આ૫ાદ્ધનયન થયા હતા.') For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ક તેરમા દિવસની કાર્યવાહી ૨ “આચરણ કરનાર કરતાં પ્રરૂપણું કરનાર વધારે ગુન્હેગાર છે, અમે તે આચરણમાં મૂકીએ છીએ. આચરણ કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે.” એમ રામચંદ્રસૂરિ જ બેલી શકે. આ શાસ્ત્રબાહ્યસિદ્ધાંત? આવી ભાષા? આવી અસંતવ્ય શબ્દોવાળી ભાષા બેલાય? આવી અનુચિત ભાષા બોલાય? અમને આવી ભાષા સંભળાવાય છે તે અમે સાંભળવા આવ્યા નથી–અમે સાંભળવા માંગતા ય નથી. શું કેશવલાલભાઈએ અમને આવી રીતની ખરાબ-અસત્ય-અક્ષ તવ્ય અને અનુચિતભાષા સાંભળવા માટે લાવ્યા છે ? આ બદલ તેઓએ સમજવું જોઈએ. મુનિસંમેલનમાં તેઓ તરફથી આવી રીતે જે કાંઈ અત્યારસુધી બેલાયું છે તે માટે પ્રથમ તે તેમણે પિતાના શબ્દો પાછા ખેંચી લેવા જોઈએ અને મિચ્છામિદુક્કડ દેવે જોઈએ. આવી ભાષા માટે એમણે શ્રમણસંઘ પાસે માફી માગવી જોઈએ એવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. રામચંદ્રસૂરિ–ગઈકાલે જે મારું નિવેદન કરવામાં આવ્યું તેમાં બુઝર્ગોના જે પાંચ નામે રજુ કર્યા તે એગ્ય નથી કે રેગ્ય છે એ કેઈપણ ધ્વનિ મારા કથનમાં હતા નહિ. એ પાંચ મહાપુરુષોના નામ આપ્યા તે સંબંધમાં હલકો અભિપ્રાય ઉચ્ચાર્યો નથી. આવી રીતે કલ્પી લેવામાં આવ્યું તે ઠીક નથી. તે પાંચને સ્વીકાર નથી કર્યો તેમ કહેવાનું પણ મારે હેતું. તેઓ શાસ્ત્ર વિચારી સમજી શકે તેમ નથી, એ પણ ખરાબ આશય ન હતો. : ' આપણે બધા અહિં શુદ્ધ હેતુથી એકત્રિત થયા છે. જો તેમ ન હેત તે ક્યારનાયે કલ્પનામાં ન આવે તેવી રીતે વતીને છૂટા પડી ગયા હેત. સંઘમાં સૌ એકજ રીતે આરાધના કરી શકે એ માટે સઘલી તિથિઓના શાસ્ત્ર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા મુજબ સંગઠ્ઠન રહે તે રીતે નિર્ણય લેવાય એ જ મારા આશય હતું. તેને સફલ કરવા ઘણી ઘણી વાત થઈ તેમાં અમારે માટે પણ વારંવાર કેવું કેવું બેલાયું છે તે પણ બધાને ખબર છે. તે ધ્યાનમાં ન લેતાં અમારા For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ २०४ Hરાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તરફથી કહેવાએલ સત્ય વાર્તાનું અમારા માટે આવી રીતે આક્ષેપરૂપે એક રૂપક તૈયાર કરીને કહેવામાં આવ્યુ' છે તે તદ્દન અાગ્ય જ છે. પાંચમના ક્ષયની આચરણા, પ્રતાપવિમ-ગભીરવિમ૦ અને દયાવિજયજીની છે. પ્રરૂપણાની વાત પુનઃ ઉપસ્થિત થાય છે તેને માટે મારે જેટલું ઓછું એલાય તેટલું સયમિતરૂપે ધ્યાન રાખીને કહેવાનું છે કે-જે રીતે મારાથી કહેવાયું છે તે તદ્દન વ્યાજબી રીતે, ચેગ્ય રીતે અને શુદ્ધ આશયથી જ કહેવામાં આવ્યુ` હાય; છતાં કોઇને એવું ખરેખર લાગ્યું હાય કે–મહાપુરુષો માટે એવું જ ખેલાયું છે, તા એકવાર નહિ પણ લાખ વાર માફી માગવા તૈયાર છીએ, પાંચ મહાપુરુષાની બાબતમાં અમે અપમાનજનક ચાગ્ય શબ્દ ઓલ્યા છીએ એવું પણ જો શ્રમણસ ધને લાગ્યું હાય તા માફી માગીએ છીએ, અમારા આશય એવા ન હતા. કદાચ હાય તા અન`ત સાંસાર વધે. અમે આવા મહાપુરુષોને માટે મનથી પણ અયેાગ્ય રીતે ઇચ્છતા નથી. નંદનસૂરિજી-હુ ચગ્ય (શબ્દ) નથી એલ્યા. રામચદ્રસૂરિ- અયાગ્ય છે ’ એવું ધ્વનિત થાય છે. એવા આશય અમારા હાય જ નહિ. ઉદયસૂરિમ, હ*સૂરિમ૰ કે કોઈને માટે હતા નહિ-છે નહિ : એવું ધ્વનિત કરવા માંગતા નથી. માટે તે વસ્તુને ખોટું રૂપક આપવામાં આવ્યું હાય એમ લાગે છે. તે પાંચ ખુઝગોંમાં એ તા મારા ગુરુદેવ છે. તેમાં પણ એક મારા ગુરુ તા પરમતારક છે. અમારા વાવૃદ્ધ પૂજ્ય લબ્ધિસૂરિજી મહારાજ આંખે ખરાખર જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, યથાસ્થિતપણે પુસ્તક વાંચી શકતા નથી તેમજ ઘણીવાર સ્મૃતિભ્રંશ થઈ જાય છે. તેવી રીતે સામે ઉદયસૂરિમ॰ પણ મારી ધારણા પ્રમાણે આંખે જોઈ શકતા નથી, પુસ્તક વાંચી શકતા નથી. એટલે જ મારૂં એ કહેવુ થએલ કે—જે જોઈ શકે-વાંચી શકે-વિચારી શકે-સમજી શકે તેવા ચેાગ્ય પુરુષા એસીને નિર્ણય કરે. એના અથ એટલા જ પૂરતા છે કે-તે પાંચ યુઝગો એવાને પણ સાથે રાખે કે–સામે મૂકાએલાં શાસ્રો ખરાખર સમજીને સમજાવી શકે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ મૈં તેરમા દિવસની કાર્યવાહી ૨૦૧ નંદનસૂરિજી-એ વાત હોય તેા તે પાંચને ટેકા કેમ નહ્રિ કર્યાં ? રામચંદ્રસૂરિ-તે ઉપરથી મારા શ્રમણસઘના આચાર્યાં આવું કલ્પશે–આવા અથ કરશે એમ ખબર નહિં, હવેથી ચાકખાઇથી મેલીશ. સ્પષ્ટીકરણ કરીશ. પહેલાંની બધી જ વાત યાદ રાખીને=લક્ષમાં લઈ ને જ મારે જવાબ આપવાના ડાય છે. એટલે કદાચ મે તેવા જવાખ આપ્યા હશે! જ પાંચમના ક્ષય કર્યું હાવાના અક્ષરો મંગાય છે તે જેણે જેણે ના ક્ષય કર્યાં તેના ખુદના અક્ષરો મળે જ એવું કાંઈ નથી. આમ છતાં પાંચમની વાતમાં 'ઉતરીશ નહિ. કારણકે-મારતિથિની ચર્ચા તે તમારે કરવી જ નથી. આપણે તે સઘળી તિથિની ચર્ચા માટે ભેગા થયા છીએ. 6 ન'દનસૂરિજી–માર તિથિ, ચર્ચાના વિષય જ ન ઢાઈ શકે. રામચદ્રસૂરિ-આપણે બાર તિથિની ચર્ચા કરવી જ નથી ? ત્યાંથી અટકયું છે. ત્યાં ન અટકે માટે વિચારીને ચેાગ્ય વ્યક્તિઓને સેપી દેવાય, તે આપે તે નિર્ણય બધાને માન્ય થાય તેટલા માટે આપણે કામ શરૂ કરીએ. પ્રસંગવશાત્ આચરણા કરતાં પ્રરૂપણા વધારે દોષવાળી છે—વધારે ખરાખ છે એમ સામેથી કહેવાયું ત્યારે જ આ બાજીથી કહેવાણું છે. વૈમનસ્ય થાય એવુ અમે સ્વપ્ને પણ ઇચ્છતા નથી. નંદનસૂરિજી-એમ અહિંથી નથી જ કહેવાણું, રામચંદ્રસૂરિ-આપનું નિવેદન લાવે. નદનસૂરિજી-એ તા પાંચમા દિવસે નક્કી થએલી વાત કે–મારા નિવેદનમાં તે વાત છે જ નહિ અને તમે નિવેદન નથી આપ્યું તેથી નથી આપવાનું. રામચ દ્રસૂરિતા એ તા ગમે ત્યારે કહેવાનું હાય, બધું ધ્યાનમાં રાખીને જ થાડુ ખેલાય છે? અમને ચેાગ્ય લાગેલ એટલેા જવાબ આપ્યા છે For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહીં ; નંદનસૂરિ તમે, “પૂરા આપી શક્યા નથી' એમ જે કહ્યું છે, તે તે હવે બરાબર છે ને? રામચંદ્રસૂરિ-અક્ષરોના નથી, પૂરાવે તે જીવતા મહાપુરુષ છે “જીવતા મહાપુરુષ પક્ષમાં છે, માટે ન માનીએ તે યુક્ત નથી. ખુદ જીવતાના શબ્દોને માનવામાં આવે તેનાથી બીજે કયે પૂરા હેઈ શકે? કેટલાકે લખ્યું છે, કેટલાકે આચરેલું છે, કેટલાકે લખતા ન હતા. એ સ્થિતિમાં બધાના અક્ષર ક્યાંથી મળે? પૂ૦ આત્મારામજીમની શતાબ્દિ મહત્સવ પ્રસંગે આત્માનંદ પ્રકાશમાં ૧૪૨ ભેગા લાવવામાં આવેલ છે. ૬૧ની સાલમાં ક્ષયતિથિ આવતી હતી તે લખવામાં આવી છે. બુદ્ધિસાગરસૂરિમના પત્રમાં બે તિથિની વાત નેધેલ છે. આ બધી વાતે સંભવિત રીતે કહેવામાં આવેલ છે. અમે તે કહીએ છીએ કે-વચમાં ગરબડ થઈ અમને શાસશુદ્ધ લાગ્યું તે કર્યું છે. શાસ્ત્રાધારે ચર્ચા કરવા બેસીએ તેમાં અમારી માન્યતા મુજબની આચરણ અસત્ય સિદ્ધ થાય તે અમે તે દરેક રીતે સુધારવા તૈયાર છીએ; પણ ચર્ચા ન જ થાય તેવી જે વાતે બતાવવામાં આવે છે તે અમને એગ્ય લાગતી નથી. સુશ્રાવક શ્રદ્ધાનું શેઠશ્રી કેશવલાલભાઈએ જે હેતુથી બોલાવ્યા છે તે હેતુ સરસ્તે જ નથી. તેમણે આપણને સઘળી તિથિની વિચારણા માટે ભેગા કર્યા છે તે રીતે આપણે શરૂ કરીએ. વિચારણા ન કરવી એ વાત બરાબર નથી. એ ફરી ફરી કહેવાય છે. આપણે વિચાર કરી એકમત આવવું જોઈએ. પુનઃ પુનઃ ભલામણ છે. હું વચમાં કેટલીક વાતેના ઉત્તરા ઈરાદાપૂર્વક ગળી ગયો છું. સત્ય મીઠું છતાં ઘણીવાર કડવું થઈ જાય છે. છતાં તેની ખરાબ અસર ન થાય તે માટે અમે ઘણે ઘણે ખ્યાલ રાખીએ છીએ. સંમેલનની બહાર ખરાબ અસર ન થાય તે પણ ખ્યાલ રખાય છે. શાસનની એ છાશ દેખાય તે અમે બીલકુલા ઈચ્છતા નથી. સારા જગતમાં શ્રમણસંઘની કત્તિ બતાવવાની ચિંતા રાતદિવસ છે. જે વાત જે હેતુસર કહેવામાં આવેલ છે તેને ધ્વન્યા For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ કે તેરમા દિવસની કાર્યવાહી કૅ ત્મક અર્થ ન કરાય. સાચી વસ્તુ ન રૂથતાં સહુ કેઈ એમ બે કે મને દુઃખ થાય છે.” પણ તેને કોઈ ઉપાય નથી. હા કોઈને વ્યક્તિગત દુઃખ ન થાય એ જોઇને બેલાય? અહિંથી એ બધુ જોઈને જ બોલાવું છું; છતાં કચવાટ થાય તે ઠીક નથી. આપણે જે સારું ફળ બેસાડવું જ છે, તે કદિ કેઈથી કાંઈ બેલાઈ પણ જવા પામ્યું હોય તે ભૂલી જવું જોઈએ. આપણે જે કાર્ય માટે ભેગા થયા છીએ તે પૂરું કર્યા સિવાય ઉઠી જવાય નહિ એ માટે સમ્યફ નિશ્ચિતપણે તેનીdળીને બેલાય છે. આમ છતાં વ્યક્તિગત કોઈને દુઃખ જ થયું હેય તે એકવાર નહિ પણ ડગલે પગલે મિચ્છામિકડું આપવા તૈયાર છીએ. સાધુઓની ઈચ્છા–મિથ્યા આદિ સામાચારીમાં પણ તે જ વાત આવે છે. પણ એમ કહેવા માગતા હે કે અમારી આચરણ અસત્ય છે તે તેની માફી હરગીજ નહિ માગીએ; પણ અમારું બેઠું લાગશે તે માફી માગીશું જ જબૂસરિ-પણ આપણા માટે જે કહેવાનું છે તેના માટે કાંઈ નહિ અને આપણે મિચ્છામિદુદ્ધ માંગવાને ? કેશુભાઈ (વચ્ચે)તમારે તે ધર્મ છે મિચ્છામિદુક્કડદેવાને, માટે માગ જ જોઈએ. રામચંદ્રસૂરિના. આપણે કાંઈ જરૂર નથી. આપણે મિચ્છામિન દુક્કડં માગ્યો છે અને માગવાને જ. લબ્ધિસૂરિમને આંખે દેખાતું નથી, એટલે આ તરફથી વધારામાં રામચંદ્રસૂરિ અને એ તરફથી ઉદયસૂરિમહ સાથે નંદસૂરિ, એમ સાત જણ બેસીને વિચાર કરે. જે બધાને ગ્ય લાગે તે. નંદનસૂરિજી–હું ન વાંચી શકું, તે ન વાંચી શકે માટે બંને પક્ષ તરફથી એગ્ય રીતે શાસ્ત્રો વાંચી શકે, વિચારી શકે સમજી શકે તેવા એકેક જોડે લેવા છે તે તે મને હું નથી માનતે માટે મારા તરફથી હું હંસસાગરજીને નીમું છું. લક્ષ્મણરિબધી બાબતેની વિચારણા કરીને તિથિવિષયક બધે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ; રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી કર જ ફેંસલે આપે એવા પાંચને જ બેસાડવા, અને તે પાંચ જેને જેને પસંદ કરે તેઓને તે પાંચ સાથે સહકારી તરીકે બેસાડાય તે કેમ? પં. રાજેન્દ્રવિત્ર D–એના કરતાં પાંચ જણની સહાયમાં શ્રી લબ્ધિસૂરિમની જોડે લમણસૂરિ અને આ બાજુથી પૂછ ઉદયસૂરિજી મન જેડે રામસૂરિજીમ કે પ્રતાપસૂરિજી બેસે તે કેમ? લક્ષ્મણસૂરિ-પાંચને પસંદ હોય તે તે તેઓની જોડે બેસે તે વધુ ઠીક પડશે. - પં વિકાસ વિભ-( ઉભા થઈને) આ લક્ષણસૂરિએ જે વાત રજુ કરી કે-“પાંચ જણને બેસાડવા અને તે પાંચ જણ જેને જેને પસંદ કરે તેઓને સાથે બેસાડાય અને તેઓ બધા (ને) નિર્ણય ફેંસલે આપેતે આપ સર્વને ખ્યાલ હશે કે તે બાબતમાં પહેલાં બધા નિવેદને થઈ ગયા છે તે તે ઉભા જ રહે છે તે બધું વિચારીને નક્કી કરવું ઘટે. કેશુભાઈએ જે રીતે બધાને આમંત્રણ આપ્યા છે તે ઉદ્દેશ આનાથી સિદ્ધ થતું નથી, માટે વિચાર કરે જઈએ. જેએનું પ્રતિનિધિત્વ હોય તેઓ દરેકને ખ્યાલ કરી રૂપરેખા દેરાયા સિવાય તેઓ બધાને ફેંસલે આપે તેથી બધે પ્રસંગ ક્યી રીતે સચવાશે? માટે વિચાર કરવો જોઈએ. પુણ્યવિજયજી મહારાજે જે પાંચ બુઝર્ગો જ બેસાડવાની વાત મૂકી છે તે પિતાના તરફથી રજુ કરી નથી, પણ કાનેકાન સાંભળેલી વાત રજુ કરી છે, અને તે વખતે સમિતિ નીમવાની વાત તે ચાલુ જ હતી. તેથી તે બંનેય નિવેદને તે ઉભા જ રહે છે, અને તે રૂપે એક મુસદો પ્રથમ તૈયાર કરે જોઈએ. મુસો જ તૈયાર ન હોય તે તે પાંચ જણને શું કરવાનું? રામચંદ્રસૂરિ-તે કયા કયા બે નિવેદને? પવિકાસવિક –એક તે આભ્ય શ્રી નંદનસૂરિજી મહારાજનું, (કે-જે) બાર તિથિ, ચર્ચાને વિષય નથી, અને બીજું આપે કહેલ કે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આજે કે પરમ દિવસના છ વાગ્યા સુધી કમીટી થવાની નથી,” તે For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ મૈં તેરમા દિવસની કાર્યવાહી 15 નંદનસૂરિજી-માર તિથિની જે પ્રણાલિકા ચાલુ છે, તેને ફેરવવી યા વિચારવી તે ચેગ્ય નથી. પૂ' પુરુષોએ ઘણા મથન બાદ નક્કી કરીને આચરેલી માર પીની ચર્ચા કરવાના ખ્યાલ સ્વ પ્નમાં પણ ન લાવા તે સારૂં': પ્રાચીન પરંપરાને છેડીને થાડા સમયથી જે રીત નવી ચાલી છે, તે રીતને માટે જે પક્ષ એમ કહે છે કે–‘અમે ઘણુંાજ વિચાર કરીને અમલમાં મૂકી છે' તેા એની સાથે ચર્ચાના અવકાશ રહેતા જ નથી. પ્રાચીન પરંપરા સ્વીકારી લેવાય તે પછી જ ખાર તિથિની ચર્ચાની વિચારણાને સ્થાન રહે છે. રામચ'દ્રસુરિ-વિચારપૂર્ણાંક અને કયુ" છે, છતાં શાસ્રષ્ટિથી વિચારીને જે નક્કી થાય તેમાં અમારી ભૂલ હશે તે અમે સુધારીશું. નંદનસૂરિજી− અમે વિચારીને કયુ` છે' એવા સ્વપ્ને પણ ખ્યાલ ન રાખશે : કોઈને પણ પૂછ્યા વિના અને કહ્યા સિવાય, એકલા સ્વતંત્રપણે જ આ પગલું ભરાયું છે. “જીની પરંપરા શિથિ લાચારીઓની છે, અંધકારયુગમાં શરૂ થઇ છે, જતના કાળમાં શરૂ થઈ છે, વચમાંથી આ શરૂ થયું છે. ” આટલું જેણે સમજણુ પૂર્ણાંક કહ્યું છે, તેની સાથે શાસ્રાય'ના શે। અર્થ ? શમચ'દ્રસૂરિ-અમે તે વિચારીને જ કર્યું છે, પણ વિક્ષેપ ઉભેા (થયા) છે માટે કેશુભાઈએ ભેગા કર્યાં છે. અને હવે જો શાસ્ત્રપાડાથી ભૂલ સમજાઈ જાય તે અમે અમારી ભૂલ સ્વીકારવા માટે તૈયાર છીએઃ સંધમાં શાંતિ ફેલાવવા માટે જ આપણે ભેગા થયા છીએ. માટે બધી તિથિની ચર્ચા થાય એમાં નુકશાન નથી. શાસ્ત્રાનુસારી શાંતિ થશે તે જ સાચી શાંતિ હશે. નંદનસૂરિજી-૧૪૪ પવતિથિરૂપ (બાર માસની બારપી, ૧૨૪ ૧૨=૧૪૪) ૧૪૪ રત્ન, પૂર્વના મહાપુરુષો અમને આપી ગયા છે અને કહી ગયા છે કે—‘લક્ષણ વિનાનું રત્ન એમાં ભેગુ ન કરતા કે ઓછું ન કરતા.’ કેશુભાઈના પત્ર (ના આશયથી તેમજ તેમની સાથેની વાત વગેરેથી અમે નક્કી સમજ્યા છીએ કે−) મારતિથિની ચર્ચો તા કરવાની છે જ નહિ, એમ અમેા સમજીને જ અહિં આવ્યા છીએ. ૧૩ . For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કર - રામચંદ્રસૂરિ-કેશુભાઈને પૂછીએ તે સંવત્સરી પર્વ આદિની જ ચર્ચા કરવા લાવ્યા નથી, પણ બધી તિથિની ચર્ચા કરવા બોલાવ્યા છે, એમ જ કહે છે: છતાં ૧૨ તિથિની ચર્ચાની ને કહેવાય છે. હવે આપણે શું કહેવાનું? કોલાહલ. " રામચંદ્રસૂરિ-(ચાલુ) કહેવામાં આવે છે કે- મહાપુરુષે કહી ગયા છે કે કેઈએ ફેરફાર કરે નહિ; પરંતુ એમ અમારા માટે પુરુષ નથી કહી ગયા કે અમારા સમજવામાં ન આવ્યું હોય તે તમારા ધ્યાનમાં આવે તે પણ સુધારશે નહિં.” દરેક મહાપુરુષે કહે કે-બેલવામાં ભૂલ હોય તે ફેરફાર કરે, માટે ફેરફાર કર્યો. તેથી આખા શમણસંઘમાં ભિન્ન અભિપ્રાય થઈ જવા પામ્ય એમ કહેવું ઉચિત નથી. * બગલપ્રમાણે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આવે છે. કેઈ શાસ્ત્રમાંથી એમ બતાવે કે-પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ આવે જ નહિ! પતિથિને ક્ષય આવે નહિ, બે પર્વતિથિ થાય નહિ એવી કોઈ વાત જ નથીઃ પર્વતિથિની વધઘટ થાય જ છે અને તે ઉઘાડી વાત છે. . જ્યારથી લૌકિકપંચાંગ સ્વીકાર્યું ત્યારથી આરાધના માટે વ્યવસ્થા કરવા સારૂ ઉમાસ્વાતિજી મહારાજે પ્રદેશ કર્યો છે. છતાં શાસ્ત્રાધારે એમ સમજાશે કે-અમે માનીએ છીએ તે ખોટું છે તે અમે મિચ્છામિદુકકડે દેવા તૈયાર છીએ, પણ વિચાર કર્યા વિના મૂકાય કેમ? એમ કરવાથી કેશુભાઈને અશય નિષ્ફળ જાય. એમાં આપણી શોભા નથી. કેશુભાઈની જે ઈચ્છા છે તે સફળ થાય એમ કરવું ઘટે રામસૂરિજી D.-નમ્રતાથી જણાવું છું કે-રામચંદ્રસૂરિએ જે કંઈ શાસ્ત્રમંથન દ્વારા નિર્ણય કર્યો છે તેમાં મારું કહેવું છે કે-તે શાસ્ત્ર મંથન અધુરૂં હતું અને નિર્ણય લેવાયો છે. રામચંદ્રસૂરિ-તે આપ સિદ્ધ કરો. રામસુરિજીD-૧૯૯૨માં ભાવશુ પની વૃદ્ધિ વખતે (શ્રાવણ વદમાં આપ જુદા પડ્યા.ત્યાર બાદ આ માસ સુધી જૂની પ્રણાલિકા For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ મૈં તેરમા દિવસની કાર્યવાહી ; ૨૧૧ .. ચાલુ રાખી. પૂર્વ તર અપવતિથિની વૃદ્ધિ કરીને કામ કયુ " હાત તા આપ શ્રમસંધથી જુદા પડત નહિ. આ બધું ઘણી જ ઉતાત્રળે અને કાઈને પણ પૂછ્યા વિનાજ કામ કર્યુ છે! તે વખતે આપે માસખમણુના પચ્ચકખાણુ પણ લાલભાઈને પ્રાચીન પ્રણાલિકા અનુ સાર જ આપ્યા હતા, અને પછીથી જ આપે વિચારને પલટે આપેલ છે. આ સ્થિતિમાં આપ જે-શાસ્ત્રમંથન કરીને નિર્ણય કર્યો ' હોવાનું જણાવા છે, તેના ખુલાસા સ્પષ્ટ છે કે- આપે પૂરેપૂરા વિચાર કર્યાં વિના તેમજ શાસ્રો તથા પુરાવાએ વગેરે યથાવત્ જોયા સિવાય જ નિણ્ય કર્યાં છે. ૧૯૯૨ની સ`વત્સરી પછી આસા માસના પંચાગ સુધીમાં આપણે સાથે રહેલા. આ સ્થિતિમાં આપના વચલા નિણ ય શાસ્ત્રસિદ્ધ હાઇ શકે જ નહિ આપે જણાવેલ કે–૧૯૯૨ સુધી હું અનભિજ્ઞ હતાઅજાણ હતા. ' તે તે આપને પણ સ્વીકાય છે. આથી ૯૨ના આસે સુધી આપ શાસ્ત્રોથી અજાણ છતાં આ આચરણા કરેલ ! માટે પહેલાં તે આપ પૂર્વના પ્રાચીનમાગ'માં આવી જાએ. પછી બધું સ'ભળાશે: એમ (આપનાર્થા) નહિ કહી શકાય કેચર્ચા માટે મા તૈયાર નથી. કારણકે–મે આપને પહેલાં પણ કહેલું છે કે સહુની સાથે વિચારણા કર્યાં પહેલાં આચરણા કરી મા ભેદ કરે તેની સાથે ચર્ચા થઈ શકે જ નહિ. પ્રાચીન અને સર્વમાન્ય આચરણાના ફેરફાર સંઘની કેઈ વ્યક્તિ સ્વતંત્રપણે કરી શકતી જ નથી. સૈદ્ધાંતિકથી વિરુદ્ધ જતી વાત કાઈપણ પાતાનીં મતિ પ્રમાણે સ્થાપી શકે નહિ.–સૈદ્ધાંતિક વાતને કાઈપણ ઉલટાવી ન શકે. વૈજ્ઞાનિક દ્વારા ચંદ્ર-સૂર્ય ખાટા છે એમ કહેનારને આપણે ઉત્સૂત્રી કહીએ છીએ. વિચારણામાં ભલે (ભેદ હાય પણ) આચરણામાં તા નહિ જ. આપે આચરણાભેદ કરેલ છે! માટે પ્રતિક્રમણમાં આપ પ્રથમ આવી જ જાઓ. પછી જ આપની સાથે આપ ઈચ્છે છે તે માર પની વિચારણા-ચર્ચા વગેરે કરી શકાય. (૧૯૦૨ની સ'વત્સરી સકળસંધથી જુદી કર્યાં પછી પણ આસે For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક માસ સુધી તે આપે પ્રાચીન પરંપરા પ્રમાણે જ પંચાગે છપાવેલાં છે જે-) હું વીરશાસનમાંથી વાંચી સંભળાવું છું: જુઓ -“૧૯૯૨ ના આસો શુ૧૫થી આ૦૧૦ ૧૩ સુધીનું વરશાસનમાં તમારૂં છપાવેલું પંચાંગ, કે-જેમાં આ વ૦ રના ક્ષયે ૧ને ક્ષય અને આવા ૧૪ બેને બદલે બે ૧૩ છાપી છે, તે તથા આવ૦ ૮ થી કાળુ ૧૫ સુધીનું છપાએલું પંચાંગ –જેમાં આ૦૧૦ ૧૪ બે હતી છતાં જુની આચરણા પ્રમાણે ફરીથી બે તેરશ છપાવેલ છે. [‘પર્વતિથિનિર્ણયના પ્રાકથનના પૃ૦ ૮૨-૮૩-૮૪ ઉપરનું લખાણ વાંચી સંભળાવ્યું. ] હું આનાથી એટલું જ જણાવવા માંગું છું કે-૧૯૨ ના ભાદ્રપદથી આપે આચરણાને ફેરફાર કર્યો, છતાં તે પછી પણ આપે તે સિદ્ધાંત અટલ કર્યો નથી. કારણકે-જે આપે તે સિદ્ધાંત અટલ કર્યો હતો તે તે સંવત્સરી પછીના બે માસના ગાળીને આપે જ છપાવેલા પાક્ષિક પંચાંગના કઠામાં તે પ્રમાણેની નવીન વિચારપદ્ધતિ રજુ થઈ જ હેત:) તેમજ સંપૂર્ણ વિચાર કરી જુદા પડ્યા છે તેમ નક્કી થતું નથી. આથી જ આપની તે વાત હું તેમજ બીજાઓ પણ સાચી માનતા નથી. રામચંદ્રસૂરિ-મેં “૯૦ સુધી અનભિજ્ઞ હત” એમ કહેલ. પ્રતાપસૂરિજી-૮૮ કે ૯૦ બેલેલ છે. રામસૂરિજી D.-આપ ૯૦ કહેતા હે તે બહુ સુંદર વાત છે. સં. ૧૯૯૨ ના ભાશુ ૪ થી જુદા પડ્યા, અને તે બે વર્ષના ગાળામાં આ વિષયમાં આપ સંપૂર્ણ તૈયાર થઈ ગયા, એમ જ ને? રામચંદ્રસૂરિ-૯૦ સુધી અજાણ હતો. એને અર્થ એ ન હતા કે તે પછી સંપૂર્ણ તૈયાર થયેલ. મારી ઈચ્છા છે કે-આ વાત ન લંબાવાય. આજ સુધીમાં જેણે જેણે જે જે જાતના સુધારા ફેરફાર કર્યા છે તે ન કહેવા પડે તે સંયમ મેં જાળવ્યો છે. માટે તે બાબતમાં વધારે ઉંડું ન ઉતરાય એમ હું ઈચ્છું છું. તેના હેતુ આપ ધ્યાનમાં લ્યા. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ મૈં તેરમા દિવસની કાર્યવાહી ૨૧૩ રામજી D.-આપે જે ૯૨ થી આ નવું કર્યું" છે તેનું પ્રતિ ક્રમણ આપે કરવુંજ જોઈશે. એક વખત આપ પ્રતિક્રમણ કરો અને અસલ માર્ગમાં આવી જાવ પછી બીજી બધી જ વાત કરશું. રામચદ્રસૂરિ-આામ જ કરા' એમ જે ભારપૂ'ક કહેવાય છે તે વિચારણીય છે. પૂછ્યા હંસસામ૦-૯૨માં આપે નવામત શ્રાવણ માસે કાવ્યો તે સિવાય જ કાઢવો છે, તેમજ કાઈપણ જાતની જાહેરાત કર્યાં સિવાય કાઢવો છે. માટે ‘પ્રથમ તે તેનું પ્રતિક્રમણ કરવું જ જોઈ એ’ એમ જે કહેવાય છે તે યથાથ હૈ:વાર્થ જરાય વિચારણીય નથી. સ૦ ૧૯૯૨માં આપે ભાન્ગ્યુ પાંચમ એ માની છે. જ્યારે આપ જેની આાજ્ઞામાં છે! તે આત્મશ્રી લબ્ધિસૂરિજીના ૨૦૦૪ના પત્રમાં તેઓ તે વખતે અન્ય પ’ચાંગમાંની ભ॰શુ૦ ૬ એ માની હાવાનું જણાવે છે. તેથી તેમજ શ્રીતત્ત્વતર ગણી ગ્રંથના અર્ધાં આપના મતને અનુસરતા કરવા જતાં તે અને-શ્રી જપ્યૂસૂરિ ખુદને ત્રણ-ચાર વખત પલટાવવા પડયા છે, ઈત્યાદિ કારણેાથી આપના મત કલ્પિત જ છે; એમ આપ સમજી શકે! તેમ હેકાથી અપશ્રીએ તેનું પ્રતિ મણુ પ્રથમ તકે જ કરવું જોઈ એ. રામચદ્રસૂરિ-પંચાંગે! તે કારતક મઽિનાથી દિવાળી સુધીના સહુના છપાઈ જાય છે, તેમ ૯૨માં પણ પહેલેથી જ છપાઈ ગયા હતા તેથી પંચાંગમાં ફેરફાર શી રીતે થાય ? હસસામ—તે ભીંતીયાં પંચાંગામાં ફેરફાર ન થઈ શકે; પરંતુ વીરશાસનમાં તે દરવખતે સાત-સાત દિવસના જ પંચાંગા છપાતા હતા, તેમાં ફેરફાર કરવા શકય જ હતા ને? છતાં તેમાં - ૫ણ ૯૨ની સાલ સુધી કાઈપણ જાતના ફેરફાર કર્યાં નથી ! એ વસ્તુ તે વખતે જો આ નવા મત યથાર્થ જ લાગ્યા હોત તા આપે ન જ બનવા દીધી હાત એ તેા ખરૂ ને? માટે ૯૨ સુધી તમે પશુ તે મતને સાચા માન્ય નથી તે વાત નક્કી છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; . 'રામચંદ્રસૂરિ–અમે સંવછરીને નિર્ણય પછી વિચાર કરીને ૯૩ થી પંચાંગની પદ્ધત્તિ નક્કી અખત્યાર કરી. સંવછરી બાબતમાં સમજપૂર્વક-વિચારપૂcક-શાસ્ત્રાધાર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે સમજીને સાચું ધારીને જ અમે આચરણ કરી છે અને તે પુરાતન છે. (આપ જેને જુની પ્રણાલિકા કહે છે, તે પ્રકારને) વરચે ફેરફાર થયેલ. સાચી જાણુને કરેલ આચરણ બદલ જેઓ સામા બેસી ચર્ચા કર્યા સિવાય, અમને ન સમજાવે ત્યાં સુધી પ્રતિક્રમણ શેનું? પ્રતિ, કમણ પાપનું હેય, સાચા કામનું ન હોય. અમે જે કર્યું છે તેને . પાપ નથી માનતા. જે હેતુ માટે આપણે ભેગા થયા છીએ તે માટે સમિતિ નીમાય, યોગ્ય કામ થાય હંસસામ-(લબ્ધિસૂરિ મહારાજને ઉદ્દેશીને)-આપે આપના ૨૦૦૪ના પત્રમાં ના ક્ષયની માન્યતા માટે જે લખ્યું છે, તે ત્યાં સુધી આપે કઈ માન્યતા રાખી છે? પાંચમના ક્ષયની કે છઠના ક્ષયની? (આને ઉત્તર લબ્ધિસૂરિજીએ આપે નહિ, અને તેને બદલે રામચંદ્રસૂરિ બીજી બીજી વાત કરવા લાગવાથી રામચંદ્રસૂરિજી રે ઉદ્દેશીને) હું આપને પૂછતે નથી, લબ્ધિસૂરિમહારાજને પૂછું છું. બેલે લબ્ધિસૂરિજી મહારાજ ! આપ જવાબ આપે ત્યાં સુધી આપની માન્યતા પાંચમના ક્ષયની હતી કે છઠના ક્ષયની ? અને સં. ૧૨માં આપની માન્યતા બે પાંચમની નહિ, પરંતુ બે છઠની જ હતી કે? સં. ૨૦૦૪ ને આપને આ પત્ર આપની માન્યતા તે એવી જ હતી, એમ સ્પષ્ટ જણાવે છે કે? (આમછતાં પણ લબ્ધિસૂરિજી એક પણ ઉત્તર આપી શક્યા નથી!) લક્ષ્મણસૂરિ-બધે નિર્ણય કમિટિને સેંપવાને છે, તે તે વખતે આની વિચારણા થશે. હંસા મટઆ તે જ્યારે બચાવમાં એમ કહેવાય છે કેપચગે પહેલાં દિવાળી સુધીના છપાઈ ગયેલાં !” તેને ખુલાસો અપાય છે કે જો ફેરફાર કર્યો તે સમજીને જ કર્યો છે, એમ તેઓને નક્કી હેત તે બે મહિના માટે તે નવા મત મુજબનાં પંચાંગ કેમ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ E- તેરમા દિવસની કાર્યવાહી ક. ૨૧૫ ન છાપી શકાય? વળી જે તમોએ શાસ્ત્રોનું ખૂબ ખૂબ મનન કર્યા બાદ જ આ નવે મત કાઢયો છે તે પછી તત્ત્વતરંગિણીના અનુવાદને ત્રણ-ત્રણવાર જુદા જુદા સુધારા-વધારા પૂર્વક વારંવાર પલટે કેમ આપ પડ્યો? અર્થાત્ તે અનુવાદમાં વારંવાર સુધારાઓ કેમ કરવામાં આવ્યા છે? શ્રી તત્ત્વતરંગિણ જેવા પ્રૌઢગ્રંથના તે અનુવાદના નામે બાર આની તે તેમાં ઘરનું જ મંતવ્ય દાખલ કર્યું છે કે? જેને પિતાને મત, શાસ્ત્રોનાં ખૂબ ખૂબ મંથન-મનન અને વારંવારના પરિશીલનપૂર્વક સાચે સમજાય છે તેને તેવા પ્રૌઢગ્રંથના અનુ વાદને એ રીતે ત્રણ ત્રણ પુસ્તકે માં ફેરવી ફેરવીને બહાર પાડવાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરાવવું પડે ખરું ? ' - લક્ષ્મણસૂરિ-આપને પણ કમિટિમાં તે લેવાના જ છે, તે તે વખતે આ બધું કહેજે ને ! કેશુભાઈ–મચ દ્રસૂરિની મંત્રણા. હંસસાભ૦-મુત્સદ્દો તે થવું જોઈએ. રામચંદ્રસૂરિ-(પુણ્યવિજયજીમને-) મારે કહેવું છે કે-આ રીતે કરવામાં કઈ અર્થ નથી. આપણે જેના માટે ભેગા થયા છીએ તે બર નહિ આવે. અમને અમારામાં શ્રદ્ધા છે, તમને તેમાં શ્રદ્ધા છે. એમ સહુ સહુને માનવાનું હોય તે ભેગા થવાને અર્થ નથી. પરસ્પર આપ-લે થાય અને તેમાં વિચારણા કર્યા બાદ મેટું લાગશે તે સુધારવાની તૈયારી છે. જે સુધારે કરવા જેવું હોય તે સુધારે કરી શકાશે. અને જે સત્ય લાગ્યું તે આર્યું. ભાશુ પાંચમ બે હોય ત્યારે બે છઠ કરવામાં કોઈ પ્રમાણ નથી. અમે એ જે કાંઈ કર્યું છે તે નવું નથી, પણ શુદ્ધ પરંપરા માનીને જ કર્યું છે. છતાં અમારી ભૂલે ચર્ચાદ્વારા સિદ્ધ થશે તે માટે ઉપકાર ગણાશે. (આ વખતે રામચંદ્રસૂરિ એકદમ ગરમ થઈ ગયા હતા.) : - કેઈની શ્રદ્ધા પક્કી છે તે કેઈની કચ્ચી નથી, અંતિમ નિર્ણય કર્યા પછી જ અમે લખવા અને આચરવા માંડ્યું છે. જે લખ્યું For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; અને આચર્યું છે તે ઘણી જ સમજપૂર્વક કરેલ છે. હંસસામ-ર૦૦૪ સુધીમાં આપે અવગાહનાપૂર્વક કર્યું છે તે આપ જેની આજ્ઞામાં (હાલ) છે તેમની ખુદની જ) આ (૨૦૦૪ ના તેમના પત્ર મુજબની) માન્યતા કેમ? વળી હું તેને પૂછું છું અને તેને બદલે આપ જવાબ કેમ આપે છે? રામચંદ્રસૂરિ-મહારાજ ! મારે સભામાં કાંઈ જ ઉત્તર આપો નથી. મહારાજ સાહેબ (લબ્ધિસૂરિ)ના પત્ર માટે : પાંચમના ક્ષયે છઠને ક્ષય માનીને તેમાં પાંચમની વૃદ્ધિમાં બે છઠ માનીને ચેથ ઉભી રાખવામાં આવે એવી મહારાજશ્રી લબ્ધિસૂરિની માન્યતા હતી, એમ એ પત્ર ઉપરથી તમે ભલે કહે; પણ અમને એમ લાગે જ કે-અને આમ (તે મુજબ) કરી ન શકત, પરંતુ જ્યારે આમ (ને મત સ્થાપવાનું) થયું ત્યારે લરમાં વિચાર કરી શાસ્ત્રશુદ્ધ પરંપરાને સમજીને વિચારીને અમે આ કર્યું છે. આપ બધા જ્ઞાની છે અમને બધાને આ ખોટું હોય તે આ બધા પાપમાંથી છોડાવજો. હંસસામ-૨૦૦૪ સુધીમાં શ્રી લબ્ધિસૂરિજીની માન્યતા શું હતી? તે વાત જણાવાય છે તેમાં આપ ૯૨ થી નવી ઉભી કરેલી વાતને શું ઈષ્ટ સાધવા સારૂ આડે ધરે છે ? ૨૦૦૪ના તેઓના પત્ર મુજબની તેઓની માન્યતાને સ્પષ્ટપણે કેમ ઉલ્લેખતા નથી? અને ૨૦૦૪ના તે પત્રને વારંવાર નિર્દેશ કરી પૂછવા છતાં શ્રી લબ્ધિ સૂરિજીએ પણ કેમ ખુલાસે નથી કર્યો? રામચંદ્રસૂરિ-અમે આ સંબંધી ઉંડા ઉતરવા નથી માગતા, અમે સામાન્ય ખુલાસે કર્યો છે. ઉત્તર જ આપવા બેસીએ તે વર્ષો જશે, પણ જે શુદ્ધ હેતુથી કેશુભાઈએ ભેગા કર્યા છે, તે શુભ હેતુને બર લાવવા આપણે પરસ્પર વિચાર કરીને શાસ્ત્રોને સામે રાખીશું તે એકમત થઈ શકીશું. નદાસરિજી-૨ની સાલમાં બે છઠ કરી હતી તે આ પ્રસંગ જ ન થાત. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ | તેરમા દિવસની કાર્યવાહી ; ૨૧૭ રામચંદ્રસુરિ–લબ્ધિસૂરિ મહારાજ પૂરતું જ કહું છું, બીજાને નહિ. કામ પૂરતું જ મેં કહ્યું છે. રામસૂરિજી D –આપે ૯૨ની સાલથી આ જે કાંઈ કર્યું છે તે સર્વસંમત થયા વિના, કોઈની પણ સંમતિ લીધા વિના કર્યું છે તેને જ વધે છે. રામચંદ્રસૂરિ-અમે અમારા સમુદાયમાં સર્વસંમત થયા પછી રામસૂરિજી D.-જે સર્વસંમત થયા પછી કર્યું છે તે આ સંમેલન શું તેમાં (અમારું) મતે મરાવવા માટે એકઠું કર્યું છે? રામચંદ્રસૂરિ-અમે સંમેલન ક્યાં ભેગું કર્યું છે? કેશુભાઈએ કર્યું છે, માટે એ બાબત એમને જ કહે ને? નંદનસૂરિજી-બાર પવની અખંડતા રાખીને જ અમે વાત કરવા માગીએ છીએ. તમે આચરણા કરી છે તે બીલકુલ યોગ્ય નથી. અમારા વડિલે બાર પવની શુદ્ધ પરંપરા આપી ગયા છે. તેઓને આદેશ એક જ હતો કે-૧૪૪ રને સાચવી રાખશે. આ પરંપરા ગણધરભગવાન સુધર્માસ્વામીથી અવિચ્છિન્નપણે એકજ સરખી ચાલી આવે છે, તેથી તેમાં ચર્ચા કે વિચાર કરવાને હેય જ નહિ. આથી બાર પવની ચર્ચા કરવાની નથી અને કલ્યાણક પવીએ, સંવત્સરી તેમજ અન્ય શુભતિથિએ સંબંધમાં જ ચર્ચા કરવાની છે, એમ સમજીને જ અમે સંમેલનમાં આવેલા છીએ. આ વાત બીજા શ્રાવકે બેઠા હતા તે વખતે કેશુભાઈ સાથે પણ થએલ છે. પછી જુઓ કેશુભાઈને કેશુભાઈ આપે એમ કીધું ખરું પણ મેં ક્યાં એકલી સંવત્સરીનું કીધું છે? (આપ બધા ભેગા થઈને) ૧૧ કરી આપે કે ૧૩ કરી આપે, તે અમારે માન્ય છે (આ વાતમાં કેશુભાઈએ રામ ચંદ્રસૂરિની આચરણાના શબ્દો કહ્યા પણ જુની આચરણના જે અથવા તે ૧૨ રાખે.”એ શબ્દ જાણી જોઈને બેલ્યા નથી, એમ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. તેમના બોલવામાં એક ભાવ તરી આવતું હતું.) - નંદરસૂરિજી–“તમે તે પ્રમાણે નથી કીધું એમ કહી શકે છે. પણું રાયચંદભાઈ આદિ ચાર સાક્ષીઓ છે. તેઓને સાક્ષી તરીકે રાખીને વાત કરાવીશ. તમે મારી સમક્ષ તે તે પ્રમાણે કહેલ જ છે; પણ બીજાના મેઢ પણ કહેલ છે. સંવત્સરી આદિની ચર્ચાના નિશ્ચય થી જ અહિં આવવાનું થયું છે, નહિ કે-બારતિથિની પણ ચર્ચા માટે જંબુસૂરિએ તે એકપક્ષીય નિર્ણય કહેવાય. નંદનસૂરિજી-જેઓએ સમજી વિચાર કર્યું છે, જેઓ છોડવા માંગતા નથી, તેઓ પૂર્વ પરંપરામાં આવે પછી તેની ચર્ચા પણ થશે. - કેશુભાઈશરતની વાત બોલાઈ નથી, બેલાઈ હોય તે ખ્યાલ નથી, પરંતુ મેં તેવું કીધું નથી. એ ત્રણ જણને રૂબરૂ લાવી પૂછી જોઈએ. રામસુરિજીD-મારી તે વાત એ મુદ્દા પર છે કે-તેઓએ પ્રથમ પ્રતિક્રમણ કરવું જોઈએ. તે પછી બધી જ ચર્ચા કરાશે. નંદનસૂરિજી-અમારી જે પ્રણાલિકા ચાલી આવે છે તે સુધર્મા સ્વામી-જંબુસ્વામી-જગચંદ્રસૂરિ-હીરસૂરિ યાવત દેવસૂરિ સુધીના મહાપુરુષની પાટ પરંપરાથી જ-સુવિહિતગીતાર્થોથી જ પરંપરાગત આ પ્રમાણે એક સરખી રીતે ચાલી આવે છે. એટલે અમારા વિડિલે આજ સુધી તે પ્રમાણે જ કરતા આવ્યા છે અને અમે પણ તે પગલે જ ચાલવા માંગીએ છીએ. ૧૪૪ રત્નની વાત છે, તેમાં અમે ફેરફાર કેમ કરીએ? રામચંદ્રસૂરિ-હાથ ઉચા કરીને)- “અમે જે કરીએ છીએ તે પણ સુધર્માસ્વામીજી આદિ ગણધરેથી લઈને યાવત્ દેવસૂરિ સુધી ચાલતું હતું તેજ કરીએ છીએ, અને ત્યાંથી ચાલી આવેલી શુદ્ધ પરંપરા જ અમે માનીએ છીએ, અને વચ્ચે જે ગરબડ થઈ હતી તેને અમેએ માત્ર જીર્ણોદ્ધાર કરીને સુધારી છે. અને તે અમે સત્ય ' માનીને જ આચરણા કરી છે, માટે હરગીજ છેડવાના નથી- For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ , , - તેરમા દિવસની કાર્યવાહી ક. ૨૧૮ તત્વતરંગિણી, પ્રવચનપરીક્ષા વગેરે થે અમે જે પ્રમાણે કરીએ છીએ તે પ્રમાણે જ કહે છે. તમે સુધર્માસ્વામી સુધી જાઓ તે અમે પણ ત્યાં સુધી જવાના. આપને એકપક્ષી નિર્ણય તે અમારે પણ આ નિર્ણય! નંદનસૂરિજી-જાતિઓને અંધકાર સત્યવિજયજી ગણિમહારાજે તેડીડી નાખે, તે સમયમાં બીજું બધું સુધાર્યું પરંતુ તિથિ માટે કઈ કઈ બોલ્યા નથી, એ બતાવી આપે છે કે પ્રાચીન આચરણ છે તે બરાબર છે. રામચંદ્રસૂરિ-તે તે વચ્ચે ગરબડ થઈ (?) તે પ્રમાણે ચાર્યું છે. નંદસૂરિજી-ગરબડ કહો છો તે આણસૂરની સામાચારી......() અને તે દેવસૂરની ચાલુ પ્રાચીન સામાચારીથી ભિન્ન છે. રામચંદ્રસૂરિ-તત્ત્વતરંગિણી, પ્રવચનપરીક્ષા વગેરેથી અમારા મતાનુસારી છે. લક્ષ્મણ રિઆ તે એકપક્ષીય નિર્ણય ગણાય. હવે બંને મળીને નિર્ણય કરે જઈએ. રામસુરિજી D.-આપની દષ્ટિએ ભલે શુદ્ધ હેય, પણ ૯૨ થી આ આચરણા કરવામાં આવી છે તે તે મુકી દઈને-પ્રતિક્રમણ કરી આપના માર્ગમાંથી એકવાર મૂળમાર્ગમાં પાછા આવી જાવ! પછી જ આગળ વિચારવિનિમય થશે. પ્રતાપસૂરિજી-નાનાઓને આમાં ઘણું જાણવાનું મળશે. રામસૂરિજી D-૨થી જ આચરણ ભિન્ન થઈ છે, તે શુદ્ધ પરંપરાગત કહેવાય જ નહિ રામચંદ્રસૂરિ-અમે શુદ્ધ જ કરી છે. રામસૂરિજી D-આપ ભલે શુદ્ધ કરી કહે, પણ માર્ગ બહારની આચરણ કરી દેવાથી શિસ્તભંગ કર્યો છે. માટે આપ મૂળમાર્ગમાં આવી જાઓ. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ રર૦ કે રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી કરી રામચંદ્રસૂરિ-(જોરથી અને જેસથી) અમે માર્ગમાં જ છીએ. પંભાવિત P–૧૫ર-૬૧ આદિ પ્રસંગે છઠના ક્ષય માટે જેઓએ વિપરીત કહેલ અને સંઘથી વિપરીત કરેલ તેઓ મિચ્છામિદુક્કડે છે. રામસૂરિજી D.–તેઓએ તેમ પ્રમાણસર કર્યું છે. (તમે પાંચમના ક્ષયના) પ્રમાણ આપે. પં રાજેન્દ્રવિડ D-(પ૦ ભાવિને ઉદ્દેશીને) આપ બીજા મુદ્દા પર ગયા. બારતિથિની વાત છે. સંવત્સરી માટે તે ચર્ચા કરવાની બાકી છે. પંદભાવિ P -સંવત્સરી જેવા મહાપર્વ માટે વગરવિચારે સંઘમાં શિસ્તભેદ કરી શકાય, પણ બાર પર્વમાં જ નહિ એમને ? હંસા મટ-અમે તે આજ સુધી સંવત્સરી મહાપર્વ વગર વિચાર્યું કર્યું જ નથી, એમ સ્પષ્ટ સાબિતિ આપનારા ગોરી - ફિશો નો આધાર અને દેવવાચક આદિના પૂરાવાઓ જે રજુ થયા છે તેને આધારે જ કરેલ છે. જ્યારે તમારી પાસે તે કોઈપણ પૂરા જ નથી! માટે અમે સંઘમાં શિસ્તભંગ કરેલ નથી, પરંતુ વગર પૂછયે બારપર્વમાં ફેરફાર કરવાથી તમે જ શિસ્તભંગ કર્યો છે આથી અમે તે સંઘમાં જ છીએ અને આપ ૧૨થી સંઘથી જુદા પડ્યા છે. એટલે આપની જોડે બારતિથિની ચર્ચા ન કરે અને અને ખરા જરૂર માગી શકે છે. પંભાનવિર P-૯૨ સુધી અમે સંઘમાં હતા અને તે પછીથી અમે સંઘથી છૂટા પડ્યા એમ જ ને ? લક્ષમણરિ-૧૦૦ની કમિટિ નીમી છે તે છૂટા પડયા હોય તે બન્ને પક્ષની એક કમિટિ કેમ નીમાય ? હંસસાભવ-બંને પક્ષનું એકીકરણ કરવા કમિટિ છે, બન્ને પક્ષ જે એક જ હેત તે કમિટિની જરૂર જ કયાં હતી? લક્ષમણરિ-તે શું સંઘભેદ છે કે વિચારણભેદ છે? For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ તેરમા દિવસની કાર્યવાહી ક રામચંદ્રસૂરિ–બધા શાસનમાં જ છે. કોઈને શાસનબહાર ન કહેવાય. હંસલામ -૧૯૯૨ને શ્રી સિદ્ધિસૂરિજીને પત્ર કહે છે કે(પાંચમની વૃદ્ધિ માટે) “મેં આજ્ઞા આપી નથી. તેમને મેં તેવી આજ્ઞાને પત્ર બીડ્યો નથી.” એ વાત સંઘથી જુદા પડયાનું જણા વવા બસ નથી? પંભાનુષિ P. અત્યાર સુધી જે પુરાવા રજુ કરાયા છે તે સર્વ એકપક્ષીય જ હેવાથી માનનીય ન ગણાય. હંસસામવ-૧૫રમાં સિદ્ધિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતે” એમ તમારા પક્ષે જે કહ્યું છે તે તે એકપક્ષીય જરૂર ગણાય; પરંતુ રજુ કરાયેલા પુરાવાઓ એકપક્ષીય કેવી રીતે? જયકીર્તિ-(વચ્ચે જ) ૮લ્માં દાનસુરિજી મહારાજે છઠને ક્ષય કર્યો, ૯૨માં શ્રી લબ્ધિસૂરિ મહારાજે બે છઠ કરી વગેરે કહે વાયું તેના પ્રમાણે રજુ કરે. હંસલાભ-(ચાલુ)-છતાં જે એકપક્ષીય કહે છે તે તમે હવે નવા પૂરાવા આપે. આજ સુધીમાં એક પણ પ્રમાણુ અપાએલ નથી. મારી વશ વર્ષની સેવામાં જે જે પૂરાવાઓ તમારા પક્ષ તરફથી મૂકાયા છે તે, શાસ્ત્રોના પાઠે કાપીનેઅર્થે બેટા કરીને અને તે બેટા અથે પણ માયા કાપીફપીને જ મૂકાયા છે અને તે અનેક વખત જાહેર રીતે સાબીત પણ કરી આપ્યાં છે. - જયકિત્તિ –જે પૂરાવાઓ રજુ થયા છે તે હવે શમણુંઘમાં સાબીત કરે આજ સુધી થયું તે તે અવિધિસર હવે વિધિસર સાબિત કરે. ગરબઠકોલાહલ રામચંદ્રસુરિ-તત્વતરંગિણ –પ્રવચનપરીક્ષા વગેરે ના બધા પરાવાઓ રજુ થઈ ગયા છે, કેઈને ન માનવા હેય તે શું? For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી હ'સમ્રામ-તત્ત્વતર ગણી અને પ્રવચનપરીક્ષા આદિ પ્રૌઢ ગ્રંથાને તેઓ તરફથી પેાતાના મતાનુસારી કહેવામાં આવે છે, પણ તેના એક અક્ષર પણ (તેમના મતની પુષ્ટિને માટેના) નથી, એમ હું શ્રમણુસધ વચ્ચે નિઃસÈાચ કહું છું. વિશેષમાં શ્રીસંઘને હું આગ્રહપૂર્વક જણાવું છું કે તેઓ તરફથી જે પુરાવાઓ રજી થયા છે તે, તે તે ગ્રંથાના પાડાને અને તેના અનેિ પલ ઢાવીને તદ્દન ખોટાજ રજુ થયા છે તેની અમણુસ'ધ નોંધ લે २२२ જંબુસૂરિતમા બધા પૂરાવા ઝુડા કહે। તે કેમ કામ લાગે ? હસસામ-એમાં જુડા કહેવા જેવું પણ કયાં છે? તમારા જ દાખલા લઈએ તા-તમે તા તત્ત્વતર ગણીના અનુવાદ ત્રણ-ત્રણ વખત પલટાવ્યા જ છે કે? પ્રથમના અનુવાદને જુઠો ઠરાયે એટલે બીજો કર્યાં ! અને તેનેય જુઠા ઠરાયેા. એટલે ત્રીને! એમ તમે તા તત્ત્વતરગિણીના અનુવાદો ઉપરાઉપર જુઠા કર્યાં છે, તે વાત તે જગજાહેરરીતે ચાક્કસ થએલી તદ્દન ખુલ્લી છે ને ? જખૂસૂરિ-(ગરમ થઈને) તમારા ઘરે હંસસાન્મ-થાડા ઉભા થઈને) અમારા ઘરમાં નહિ પડ્યુ તમારા જ ઘરમાં છે. જયકીર્ત્તિ—નમ્ર વિનંતિ છે કે–તમે ખાટા, અમે ખોટાની વિચારણા જતી કરી વ્યવસ્થિત રીતે વાત રજુ કરો, અને કામ શરૂ કરો. પગજેન્દ્રવિ॰ D.—પૂ. શ્રમણુસ ધ એકઠા થયા છે. આ ગાડી કયાં ચાલી છે? ઠેકાણું પાડવાની જરૂર છે, અંતઃકરણ વલાવાઈ જાય તેવી પરિસ્થિતિ છે. આ એક પ્રશ્ન એવા માટા પહાડરૂપ છે કે જાણે ઉંચકો ઉંચકાતા નથી! વાત તે સાચી કે-આ તા આરાધનાની વાત છે, સામાન્ય વાત નથી; પણુ જ્યારે આવી વાત ખેંચાખેંચીમાં જાય ત્યારે એમ થાય કે–બીજી બધીય ભાંજગડને બાજુએ રાખીને આપણે આપણા વિલે-વૃદ્ધોના ખાળે ચરણે માથું મૂકી દઈ એ. જેના ચરણે ચારિત્ર લીધુ તે (આપણા કરતાં) અભ્યાસમાં For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ - તેરમા દિવસની કાર્યવાહી ક વધારે હશે. ઓછા હોય તે પણ અનુભવ કે દર્શનમાં (જરૂર) વધારે હશે. માટે તેઓની પાસે કીમીયા હોય છે કે આ તિથિના પહાડને કુંક મારી ઉડાવી દે-ભૂકે કરી શકે. માટે સીધી-સાદી-સરળ વાત એ છે કે-વડિલે-વૃદ્ધોને સેંપી દ્યો. અને તેઓ તેને બે ત્રણ દિવસમાં જરૂર નીવેડો લાવશે. બહાર જે વાત થાય છે તે ખરેખર દુઃખદાયક છે - મારું તે એમ જ કહેવું છે કે-સંધની ઐક્યતાને ભંગ એટલે શાસનને નાશ શાસનની છિન્નભિન્નતા ! આપણા સિદ્ધાંતથી જે ઘેર ઘેર કલેશ થાય તે લાખ-લાખાવાર વિચાર કરે જોઈએ. હું એમ કહું છું કે સિદ્ધાંત માટે શાસન કે શાસન માટે સિદ્ધાંત ? બાળકને દૂધ પાય છે અને માંદું પડે છે તે પણ પરાણે પાય, પહેલાને પચે નહિ; પહેલાને ઝાડા થયા હોય તે પણ કહે કે હું તે પાઈશ? મારે નિત્યને કમ છે, માટે હું તે કરવાને જ'; પણ વિચાર કર જોઈએ ને કે-છોકરા માટે દૂધ કે દૂધ માટે છોકરું? એમ આ પ્રશ્નને શાસનની એકતામાં વિદન પાઠવ્યું છે, ગામેગામના સંઘમાં કુસંપ પેસાડ્યો છે, તે આ પ્રશ્ન માટે શ સન કે શાસન માટે આ પ્રશ્ન? તેને વિચાર કરે જઈએ. આપણે એકતા કરવી જ છે તે વડિલે પર છોડી દઈએ, એ જ સીધે સરળ માર્ગ લાગે છે. વડિલેના કીમીયા કામે નહિ લગાડાય તે કંઈ નહિ થાય. વડિલ સમજદાર છે, સમયના જાણે છે, તે તેઓ જનકાલ લાવે. શાસનના હિતની ખાતર આપણે આટલું કરીએ એવી મારી નમ્ર અરજ છે. - લક્ષ્મણબિરાબર છે. જયકીર્તિ-(ઉભા થઈને) આ પ્રશ્ન, વડિલેને ઑપીએ તે એમના અનુભવ ઉપરથી નીકાલ આવે એમ તેઓ એમના અનુભવો ઉપરથી કહે છે, તે' પંદરાજેન્દ્રવિડ D –(વચ્ચે જ) મારો કહેવાને ભાવ એ છે કેદરેક સમુદાયના વડિલેને આ કાર્ય સંપી દઈએ. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ । રાજનગર્ શ્રમણ સંમેલનની કાર્યવાહી EF જયકીત્તિ –( ચાલુ ) એના જવાબ એ છે કે-થાડા સમય પહેલાં એ જ વાત થઈ હતી; પરંતુ વિશ્વાસવિજયજી મહારાજે મુસ દાના પ્રશ્ન મૂકયો તેને લીધે અટકી પડી હતી. સિદ્ધાંત શાસન માટે કે શાસ્રન સિદ્ધાંત માટે? એમ પ્રશ્ન કરીને જે દૂધનું દૃષ્ટાંત અપાયું છે કે- છે।કરૂં મરી જાય ત્યાં સુધી પેાતાની છ ન મૂકે, પણ તે દેષ્ટાંત છદ્મસ્થનું છે. અર્થાત્ દૂધ પાનાર છદ્મસ્થ હતા. અહિં તે શાસ નને સ્થાપનારા સર્વજ્ઞ હતા. એટલે કે-આ તેા કેવલીના કહેવા માગ છે અને આની આચરણા કરનાર પણ ગીતાથ છે. એમની પ’ક્તિએ ૫ક્તિએ ચાલનારા આપણને એ સિદ્ધાંતરૂપ દૂધ ન પચી શકે? માટે અહિં છદ્મસ્થનું ષ્ટાંત ઉચિત નથી. પૂર્વધરા સુધી આ વાત પહેાંચે છે. વિડલેને સોંપવાની વાત મુસદ્દાથી અટકી ગયેલ છે. જે વિલેના ચરણે જીવન સોંપાયા છે તેમને આ વાત સાંપવામાં જરાય વાંધા નથી. રાજેન્દ્રવિજયજી મહારાજે વાત કરી તે મુજપ્ર હજુ પણ વિચારાય=જે નામેા સૂચવાયા છે તે ઉપર વિચાર કરાય તેા મને ખાત્રી છે કે-કાચી સેકંડમાં નિવેડા આવી જાય. છે મૌન.........શાંતિ........ પરમ શાંતિ.... ૩-૪૭ થી– ૩-૫૦ મીનીટે કેશુભાઈ ઉઠયા. રામસૂરિજી D.-૧૯૯૨માં તમે નવી આચરણા કરી છે, તેનું પ્રથમ પ્રતિક્રમણ કરો. (નવાપક્ષના નવા અને નાના સાધુઓએ હસવા માંડયું.) એટલે ચર્ચો આગળ ચાલે. (વચ્ચે જ વિક્રમત્રિ—નંદનસૂરિ મહારાજ નથી, પ્રેમસૂરિ મહારાજ નથી.' એમ કહીને ચાલ્યા ગયા અને જુદા રૂમમાં કેશુભાઈ સાથે મંત્રણામાં પડયા : તેવામાં સભામાંથી પ્રશ્ન થયા કે–‘ વિક્રમવિ૰ અને કેશુભાઈ કયાં ગયા ?' જવાબ ન મળ્યા.) ૧૯૯૨ની સંવત્સરી સંબંધી જે હકીકત અમુક અમુક જુદા પડયા. ' એ રીતે રજુ કરવામાં આવી છે તે જુદા જ સ્વરૂપે છે. તે વખતે શ્રીસિદ્ધિસૂરિજી-નેમિસૂરિજી–નીતિસૂરિજી વગેરેએ પરસ્પર મળી વિચાર કરીનેજ નિણ ય કરેલ. નેમિસૂરિજી યાવત્ સિદ્ધિ સૂરિજીએ સંવત્સરીની આરાધના અમારી સાથે જ કરી હતી. તે વખતના ' For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ - ક તેરમા દિવસની કાર્યવાહી ક; ૨૨૫ “હું આશ્રીનેમિસૂરિજીથી બંધાઈ ગયેલ છું એ પ્રકારનાં શ્રીસિદ્ધિસૂરિ નાં જગજાહેર વચને પણ એ વાતની સાક્ષી પૂરે છે. ત્યાં સુધી પરસ્પર વિચાર કરીને જ બધું થતું હતું. ત્યારબાદ સંઘમાં પરસ્પર વિચારોની લેવડદેવડ કર્યા સિવાય જ આ આચરણ કરવામાં આવ્યું છે, માટે જ મારે ફરી ફરી વખત પણ કહેવું પડે છે કે-આપ જૂના માર્ગને સ્વીકારે, કરેલી ભૂલને પ્રતિક્રમણરૂપે સ્વીકારીને સંઘમાં ભળી જાવ, પછી જ ચર્ચાની શકયતા છે. પંભાનુવિ Pરામચંદ્રસૂરિજીએ સંવત્સરી માટે કીધું કેજુની વાત નથી કહેવી.” છતાં તમે નેમિસૂરિ મહારાજે આમ-આમ વાત કરી હતી, એમ કહેવા માંડયું તે તે વાત ઉઘાડી કરવામાં કોઈ સાર નથી. ૯૨માં સંઘને પૂછયા વિના કર્યું કહે છે તે અસત્ય છે. જે પગલું લીધેલ છે તે તે તથા પ્રકારના સગવશાત ન છૂટકે કરવું પડેલ છે. ૧૯૮લ્માં ચંડાંશુગંડુની ઉદયાત એથની વિરાધના કરી. , ગરબડ, સંઘને પચ્ચીશમે તીર્થકર કહેવામાં આવે છે, તેને પૂછયા વિના સંવત્સરી મહાપર્વની ઉદયાત તિથિ ફેરવી, એ વખતે (કેઈએ કાંઈ પરસ્પર વિચારણા કરી હતી? આજે એ બહાને) બાર પર્વતિથિની વાતની પકડ કેમ? શું પૂરાવા નથી? આમાં લેકે બેટી કલ્પના કરે છે કે શું તેઓ પાસે પૂરાવા નથી કે જેથી બારપર્વની વારંવાર ના કહેવાય છે? ભાવદયા માટે પણ અમારી સાથે બારપર્વની ચર્ચા કરવી જરૂરી છે. આ બધી વસ્તુ મુક્તયે વિચારવાની છે. ત્યાં આવી રીતે એને એ ફણગે (કુટે તેને શું અર્થ ?) રામચરિ -પ્રતિક્રમણ પાપનું હૈય, આને હું પાપ માનતે જ નથી. કારસૂરિ (નંદનસૂરિજી મના જવાબમાં) રામચંદ્રસૂરિ મહારાજે કહેલ કે આપના કોઈપણ વડિલને દુઃખ લાગે તે આશય નથી. કેઈને આશ્રીને અઘટિત ન બોલાય તે ઉદ્દેશ છે જ્યારે આપના ૧૪ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ 226 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તરફથી વારંવાર એમ કહેવાય છે કે-“રથી કર્યું છે, તેને મૂકી દે, એ નવું છે, ખોટું છે, આ કાર્ય અઘટિત કર્યું છે, પ્રતિક્રમણ કર” એ વાત ઉચિત નથી. અમે આપને વડિલેને નથી કહેતા તે અમારા પણ વડિલે ગીતાથ છે એના માટે આપ શા માટે આવા શબ્દ વાપરો છે? તેવા આક્ષેપરૂપે જે વારંવાર કહેવાય છે તે ન જ લાવું જોઈએ. પપ્રેમવિવB - આપના વડિલે તે બરાબર પ્રાચીન પ્રણાલિકા ' મુજબ કરતા હતા. તેમને માને છે કે-૧૯૯૨થી આ નવું આચરણ કરનાર ને? પંભવિ૦ B-ભાશુ૦૫ના ક્ષય વખતે છઠને ક્ષય કરનારા આપના વડિલે તે બેટા જ ને? ૨૦૦૪માં લબ્ધિસૂરિજી પિતાના પત્રમાં તેવા પ્રસંગે ભાશુકને ક્ષય કહે છે, તમે પાંચમને કહે છે તે તમે અને તમારા આ વિધમાન વડિલ બન્નેમાં મતભેદ છે. ત્યાં વિદ્યમાન વડિલની પણ માન્યતા કયાં માને છે માટે તમે અને તમારા આ બેઠા છે તે વયેવૃદ્ધ વડિલ ચર્ચા કરીને એકમત તે થાવ. પંભાનુવિP. તે પત્રમાં છઠના ક્ષયનું કહ્યું જ નથી. પંશ્રેમવિBવ પત્ર. હંસલામ-તે પત્રમાં લબ્ધિસૂરિજીએ છઠને ક્ષય કરવાની વાતને વાજબી જણાવી છે અને તેમ નહિ કરનારને કમબખ્ત જણાવેલ છે. ભાસ્કરવિ-અમે અને ક્ષય યા વૃદ્ધિ માનીએ છીએ” એ શબ્દ એ પત્રમાં છે જ નહિ, તેથી અમારા ગુરુ માટે આમ બેલાય તેને મિચ્છામિ દુક્કડં દેવે ઘટે. પુણ્યવિકમ-આને અંત નહિ આવે. કારસૂરિએમાં અમે સંમત છીએ. પુણ્યવિમ-આમાંથી નવનીત નહિં નીકળે, કોઈ રસ્તો કાઢઃ આપણે ક્ષમાશ્રમણ છીએ, અત્રે જે થયું છે તે બદલ બધા તરફથી હું જ ક્ષમા માગી લઉં છું. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ કે તેરમા દિવસની કાર્યવાહી ; - ર૨૭ ઉચારિત્રવિ–પ્રથમથી જ જો આપે તેમ કર્યું હોત તે ઠીક રહેત. રામચંદ્રસૂરિ–અને મિચ્છામિદુક્કડું ન દેવે પડત. રામસુરિજી Dઉચ્ચારિત્રવિને એમણે તે પિતાની આરાયતા બતાવી, પણ) તમારા ગુરુએ તો મિચ્છામિ દુક્કડં દીધે જ નથી! રામચંદ્રસૂરિ–મેં સિદ્ધાંતની બાબતમાં કદાપિમાફી માગીજ નથી અને માંગું પણ નહિ જ, પરંતુ કોઈનેય વ્યક્તિગત દુઃખ થયું હેય–બેટું લાગ્યું હોય તે એકવાર નહિ પણ લાખવાર માફી માગવા તૈયાર છું. રામસૂરિજD.-નંદનસૂરિજી મહારાજે કહેલ ત્યારે તે માટે આપે તૈયારી બતાવેલ કે-“માફી માંગું” પણ માંગી જ નથી. ઉ૦ચારિત્રવિ-મારા ગુરુમાને કેઈને દુઃખ થયું હોય તે માફી માગતાં સંકોચ નથી. (પરંતુ જો પહેલેથી જ ધ્યાન રખાયું હોત તે) એ પ્રસંગે ઉપસ્થિત ન થાત. પ્રતાપસૂરિજી આપણામાં છવાસ્થપણું ના હેત તે બધું થઈ જાત. પુણ્યવિમ-કૃપા કરી મારા શબ્દો સાંભળી જાવ.ગઈકાલ સુધી આપ સહુ મૌન હતા. જે પાંચ કે સાતની વાત વિચારવામાં આવી, તે બદલ હું ભૂલતે ન હેઉ તે પાંચ માટે કેઈ નાસંમત નથી. એ પાંચ ઉપર એક વાત આપણે મૂકીએ. કઈ એવા પાંચમાંથી નથી કે-વિચારવાની આનાકાની કરે કે ગમે તેમ કરે ! પાંચ જેમને ઈચછે તેમનું જે મંતવ્ય હેય તેની રજુઆત–તેની જવાબદારી બુઝર્ગો પર મૂકીએ. એથી જ વિચારણા અગે એવી વૃત્તિ ધારણ) કરવી કે-“અત્યારથી કોલના બપોરના બાર વાગ્યા સુધી આપણામાં ઘટતા કેમ આવે ! ભંજકતા નહિ. સમન્વયવૃત્તિ સાથે આપણે કાલે ફરી મળીએ, આપણે બુઝર્ગોની મુંઝવણ વધે એવી રીત અખત્યાર ન કરીએ, અને એ જ્યારે એકત્ર થાય ત્યારે એ નિશ્ચિત રહે.” આ કાર્ય જેટલું દુષ્કર તેટલું જ આપણે અનુકૂળ થઈએ તે સુકર : જેને ગ્ય લાગે તેને પૂછી (તેઓ તેને સાથમાં) બેલાવી શકે તેજ તે પાંચની પસંદગી ન્યાયી છે. કાલે આપણે આ દષ્ટિએ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ 228 + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; વિચાર કરીએ, નાહકનું વાગ્યુદ્ધ થાય તે ઠીક નહિ. તાત્વિક વિચાર રણા કરીએ તે ઉચિત છે. કેઈના સંબંધમાં મને દુઃખ વગેરે થાય તેનાથી બધું અકાળે વૃક્ષ નષ્ટ થાય તે આપણને ન પિસાય માટે વિચારણા કરીને બુઝર્ગોને સેપીએ. તેમાં કેને પસંદ કરવા તે નક્કી કરે. તેઓ જે નિર્ણય લાવે, તે જે કરે તે સર્વમાન્ય હશે એગ્ય જ કરશેઃ ભૂતકાળની વાતે ઘણી વખત ગળી જવી પડે છે અને ગળી જવી પડશે, જે કાર્ય કરવું હેય તે માટે કાંઈક રસ્તે કાઢે. આ ઠીક છે કે-એ રીતે બુઝર્ગોને સેપીએ અને તેઓની પરિસ્થિતિ વિષમ ન થાય તેમ આપણે સહુ વતીએ, તેમ કરવામાં સાચી વૃદ્ધસેવા છે. સમય થઈ ગયો છે, તે કાલે પાંચની સમિતિ નીમવી તેની જ. ચર્ચા કરવી...... કારસરિ-રોજ આમ થાય છે, પણ પાછું બીજે દિવસે બીજા મુદ્દા પર જવાય છે. 4-10 સમાપ્ત. સર્વમંગલ, દિવસ ૧૪––વૈ૦ વ૦ 1 સોમવાર (આજે સામી પાર્ટીમાં મંત્રણાદિન, શાસનપક્ષમાં મૌનદિન.) 12-5 મીનીટે શ્રી રામચંદ્રસૂરિની ઉપસ્થિતિ. 12-40 મીનીટે શ્રી ઉદયસૂરિજીમની ઉપસ્થિતિ. 12-53 મીનીટે શ્રી નંદસૂરિજીમની ઉપસ્થિતિ. 1-2 મીનીટે પૂ. ઉદયસૂરિજીમનું મંગલાચરણ, (શ્રી રામસૂરિજીમ અને હંસસાલ્મની મંત્રણા) મૌન....શાતિમંત્રણાઓ. રામચંદ્રસૂરિએંકારસૂરિ જયકીર્તિની મંત્રણા.૧-૨૧થી 1-25 સુધી. વિક્રમવિ -ચરણકાંતવિજયજીની મંત્રણ. ૧-૨૧થી 1-24 સુધી. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમા દિવસની કાર્યવાહી કર ર૨૯ નંદસૂરિજી મહારાજ આરામ માટે ઉઠયા. 1-21 મીનીટે. વિક્રમવિક–રામચંદ્રસૂરિકારસૂરિ-કેશુભાઈની ૧-૨૫થી 1-26, ધર્મસામ અને પુણ્યવિન્મની મંત્રણ.૧રથી ૧-૩૫(જુદારૂમમાં) ચંદ્રસાગરસૂરિજીમ અને પ્રતાપસૂરિજીમની મંત્રણા. ૧-૨૮થી૧-૩૨ રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણ. ૧-૨થી 1-30 સુધી. કારસૂરિ-ઉચ્ચારિત્રવિ-રામચંદ્રસૂરિ–જયકીનિં. ૧-૩૧થી૧-૩૬ - કેશુભાઈ ૧-૪ર મીનીટે ઉઠીને બહાર ગયા. રામચંદ્રસૂરિલબ્ધિસૂરિની મંત્રણ. ૧-૪રથી 1-4 સુધી. [ વિક્રમવિજયજીએ કેશુભાઈને ઈશારાથી બહાર જવા કહ્યું અને પિતે શ્રી ક્ષેમંકરવિજયજીને સાથે લઈને કેશુભાઈની જોડે ખાનગી મંત્રણા કરવા ગયા. (જેનાર-રીપેર્ટર નરેન્દ્રસાગરજી) ડી મંત્રણ બાદ કેશુભાઈ છૂટા પડીને બહાર જ રહ્યા! અને તે બંને સાધુ પાછલે દરવાજેથી ( ગયા હતા તે જ દરવાજેથી) સંમેલનમાં પાછા આવ્યા તે ] શ્રી વિક્રમવિજયજી તથા ક્ષેમંકરવિજયજીની કેશુભાઈ સાથેની ખાનગી મંત્રણા. ૧-૪૧થી ૧-૪પ સુધી. વિક્રમવિ, રામચંદ્રસૂરિ સાથે મંત્રણા કરવા આવ્યા સાંભળનારઉચારિત્રવિ, ભાસ્કરવિ તથા ક્ષેમકરવિજયજી ૧-૪થી 1-51 વિક્રમવિ-રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણા. ૧-૫૦થી ચાલુ ઉચારિત્રવિએ રામચંદ્રસૂરિને ચીઠ્ઠી આપી. 1-50 મીનીટે. ઉચ્ચારિત્રવિ-હેમંકરવિની તથા વિક્રમવિ-ભાસકરવિ રામચંદ્ર - સૂરિની મંત્રણા. ૧-૫૦થી 1-55 સુધી. . કારસૂરિરામચંદ્રસૂરિ–પંકાંતિવિની મંત્રણા.૧-૫૧થી 1-55 ક્ષેમંકરવિએ ચીઠ્ઠી લખેલી ફાડી નાખી. 1-55 મીનીટે. ચારિત્રવિ-કારસૂરિ જયકીતિની મંત્રણા. ૧-૫૫થી 1-56 રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણ. ૧-૫૯થી.. હર્ષ સુરિજી–પ્રતાપસૂરિજીમની મંત્રણા. 1-57 થી 2-3 સુધી. લબ્ધિસૂરિરામચંદ્રસૂરિ-વિમવિલની મંત્રાણા. 1-58 થી 2-5. કારરિભાકરવિ-ઉચારિત્રવિ-વિક્રમવિ 2-0 થી 2-7 For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ 230 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક રામચંદ્રસૂરિ-કારસૂરિ-લબ્ધિસૂરિ-ઉચ્ચારિત્રવિ-વિક્રમવિભાસ્કરવિની મંત્રણ. 2-16 થી 2-28 સુધી. * ૨-૪પ મીનીટ લક્ષ્મણસૂરિની ઉપસ્થિતિ. જંબુસૂરિ-રામચંદ્રસૂરિ-કારસૂરિ-કાંતિવિ 2-50 થી 2-58 જયકત્તિ-રામચંદ્રસૂરિ-કારસૂરિ-જયંતવિ -કાંતિવિ -ચરણકાંત વિ-હેમતવિની મંત્રણા 2-58 થી 3-35 સુધી. ' લક્ષણસૂરિ-જયવિ-પ્રેમસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણા 3-5 થી 3-7 કારસૂરિરામચંદ્રસૂરિ-લક્ષ્મણસૂરિલબ્ધિસૂરિ જયકીર્તિ-ચરણ કાંતવિ-વિક્રમવિ. 3-7 થી પ્રેમસૂરિ-જંબુસરિની મંત્રણા. 3-5 થી 3-4 * જયવિકાંતિવિ -ચારિત્રવિ-લક્ષમણુસૂરિ-કારસૂરિની મંત્રણા. 3-8 થી 3-16 * પ્રેમસૂરિ-પ્રવિણવિ૦૫૦ની મંત્રણા. 3-9 થી 3-11 * કીર્તિપ્રવિ-પુણ્યવિમવની મંત્રણા. 3-13 થી 3-16 * પ્રેમ સૂરિ–લક્ષમણસૂરિની મંત્રણા. 3-15 થી 3-17 % 50 કાંતિવિ૦ તથા ધર્મસાગરજી ગણિની મંત્રણા. 3-16 થી 3-21 ( જુદા રૂમમાં) * જંબુસૂરિ-લક્ષમણુસૂરિની મંત્રણા. 7-12 થી 3-17 પુણ્યવિન્મ-લક્ષમણુસૂરિ૩-૧૭થી 3-18 * પંકતિવિલબ્ધિસૂટ-લક્ષમણ-કારસૂ–જયકીર્તાિ-ઉચારિત્રવિ-ચરણ કાંતવિ-વિક્રમવિની મંત્રણા ૩-ર૦ થી 3-25 સુધી ધર્મસા ગણિ અને કાંતિવિ૦ 3-30 મીનીટે મંત્રણાથે બીજા રૂમમાં ગયા. 3-35 મીનીટે પાછા આવ્યા. * ધમસામ 3-35 મીનીટે વાતચીત કરવા પુણ્યવિ મને બેલાવવા આવ્યા, અને ધર્મસાપુણ્યવિ બીજા રૂમમાં ગયા. તેમાં ચંદ્રપ્રભસા(ચિત્રભાનુ) ભળ્યા. 3-35 થી 3-40 પછી પાછા આવ્યા. પ્રેમસૂરિ-લક્ષમણુસૂરિની મંત્રણા. 3-3 થી 3-40 સુધી * વિક્રમવિ૦-૫૦ રાજેન્દ્રવિ, તથા પ૦ ભાનુવિ૦ (ડહેલાવાળાની) મંત્રણા. 3-39 થી 3-51 સુધી. * નંદનસૂરિજી-પુણ્યવિ. ચિત્ર For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમા દિવસની કાર્યવાહી ક. 231 ભાનુની મંત્રણા. 3-40 થી 3-50 સુધી જુદા રૂમમાં જ પ્રેમસૂરિલમણસૂરિભાનુવિની મંત્રણ. 3-48 થી 3-51 કારસૂરિરામચંદ્રસૂરિ-પુણ્યવિમાની મંત્રણા. 3-48 થી 3-51 સુધી. * પુણ્યવિમ-રામચંદ્રસૂરિની મંત્રણ. 3-53 થી 3-58 : તેમાં કાંતિવિ-કારસૂરિ-લબ્ધિસૂરિ સાથે છે. પુણ્યવિ –કાંતિવિની મંત્રણા. 3-56 થી 3-58 તેમાં લક્ષમણસૂરિ-રામચંદ્રસૂરિ-પ્રેમસૂરિ-લબ્ધિસૂરિ-કારસૂરિ સાંભળતા હતા. અને વચ્ચે બેલતા પણ હતા. * પ્રતાપસૂરિ-નંદનસૂરિ–પુણ્યવિ. મની મંત્રણ. 3-58 થી 4-0 સુધી. પુણ્યવિમવ-ઉભા થઇને)-બધા મુનિઓની ઈચ્છા એવી છે કે- બપોરના સમય કરતાં સવારે 9 થી ૧૧ને ઠીક રહેશે.” આમ પણ 12 થી 4 સુધીમાં આપણે મોટે ભાગે મૌન જ રહીએ છીએ, આપણી પાસે ખાસ કઈ કાર્યવાહી નથી અને ગરમીમાં સહુને તક લીફ પડે છે. તેથી સવારે ૯થી 11 ને સમય રાખવામાં આવે તે કેમ રહેશે? (સૌએ કહ્યું-હા, સારું છે, તેમ રાખે તેમાં કઈ વાંધો નથી.) જે કે-ખાસ કાર્યવાહી આવશે તે બરને ટાઈમ રાખીશું. આ રામચંદ્રસૂરિ-પાંચની સમિતિ નીમવાની જે વાત થઈ હતી તેનું શું થયું? પુણ્યવિમ-તેની વિચારણા આવતી કાલે કરવાનું રાખીશું રામચંદ્રસૂરિ-અમેતે કાંઈ અવીકારનથી કર્યો. ગઈકાલે અમારા ઉપરની જે વાત થઈ હતી તે નાનીસુની નહોતી, અમે ખાસ કાંઈ જ બોલ્યા નથી, છતાં ઘણું કહેવાએલ, મારે બોલવું હતું છતાં ન બોલ્યા. 1 કલાકથી બેઠા છીએ, કયાંય ગયા આવ્યા નથી. વિષયવિચારણા માટે સમિતિ નક્કી કરવાની વાત હતી; બાકી તે નક્કી જ હતું. પછી આમ ને આમ વાત કેમ પડી રહે છે? તે જ મને સમજાતું નથી. - નંદરસૂરિજી-આપણે (આજે) ચાર કલાક બેઠા ત્યાં સુધી વિચાર ન કર્યો અને હવે સર્વમંગલના ટાઈમે આ વાત મૂકાઈ! તેને શું અર્થ? For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ 232 ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક રામચંદ્રસૂરિ-પાંચની સમિતિ અમારે કબૂલ જ છે, માત્ર હવે મુદ્દો જ નકકી કરી લેવાને છે. નંદનસૂરિજી-છેવટના ટાઈમે આ વાત થાય છે ! જબૂસૂરિ-અમે તે આશા રાખી હતી કે–ત્યાંથી બેલાશે. લક્ષ્મણસૂરિ-આવતી કાલથી આ વાત છેડાશે. રામચંદ્રસૂરિ-ગઈકાલે નક્કી થયેલ તો હવે આગળ કેમ ન ચાલી? હંસલામ-કાલે સમિતિ નીમવાની વાત થઈ હતી, પણ યેગ્ય-અગ્યના પ્રશ્નમાં પડી રહી હતી; નક્કી છેતી થઈ. નંદસૂરિજી-હવે એ વાત અત્યારે નહિ, પતી ગઈ છે. પ્રતાપસૂરિજી-એમ ઠીક લાગે છે કે કાલથી સવારે બધા 9 થી 11 રાખે. સભા-મંજુર છે. રામચંદ્રસૂરિ-પાંચની વાતમાં સામેથી બાકી છે ! અમે તે સ્વીકારી છે. અમારે તે માત્ર ઉદ્દેશ જ બાકી છે. હવે વધશે છે? પ્રતાપ રિઇ-ગઈ કાલે “વિચારીને પધારશે.” એમ પુણ્ય વિજયજી મહારાજે કહેલ પરંતુ તે સ્વીકૃત કયાં થયું છે? એ બાબત કઈ વિચારીને કયાં આવેલ છે? વિચારીને અવાયું હતું તે આખે " દિવસ મૌનપણે પસાર થયે તે ન થાત. રામચંદ્રસૂરિ અમારા તરફથી તે પાંચ અને (તેને) સહાયક એક અહિંથી અને એક હિંથી એમ સ્વીકૃત થઈ ગયેલ છે. ધર્મસૂરિજી-ગઈકાલે પુણ્યવિજયજીએ છેલ્લે છેલ્લે કહેલ કે“આ સમિતિ નીમવી કે કેમ? તે માટે સહુ વિચારણા કરી લેશે, અને ઘટક થઈને આવતી કાલે વિચાર કરીને આવશે. જેથી આ વાત આવતી કાલે સંમેલનની શરૂઆતથી જ ચાલુ થાય.” આ શબ્દ, જે પાંચની કમીટીની નિશ્ચિતતા હેત તે એ શબ્દને સ્થાન જ ન રહેત. અર્થાત આ શબ્દ જ જણાવે છે કે કાલે સ્વીકૃતિ હતી જ નહિ, રામચંદ્રસૂરિ-ઉદ્દેશને મુદ્દે વિકાસવિજયજી મહારાજે જે ઉલ્લે For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - | | ચૌદમા દિવસની કાર્યવાહી . . 233 કરેલ, તેમાં વિક્ષેપ ન થાય તે માટે “ઘટકશબ્દ હતું એમ અમે સમજ્યા છીએ. પાંચની નિશ્ચિતતા બાબત કોઈ સંદેહ રહ્યો જ ને હતા. શબ્દ કેમ અને કયા કારણે બેલાયા તેને વિચાર કરવાને નથી; પાંચની સ્વીકૃતિ છે જઃ 9 કે 12 જે ટાઇમ કહેશે તે સમયે અમે તે આવશું જ, અમારે કોઈપણ જાતને વાંધો નથી. આ - પં ભાનુવિમવD –અત્યારસુધી આપણને પસંદ હતું જ માટે સૌ ૧રથી આવ્યા હતા. હવે કાલથી કેટલા વાગે આવવાનું? પુણ્યવિન્મ-સવારે 9 થી 11 રામચંદ્રસૂરિ-બપોરે જે છેડેક ટાઈમ આરામ આદિમાં જાય છે તે સવારે નહિ બગડે અને કામ બે કલાક સારૂં થશે. પ્રતાપસૂરિજી-આજે પધારેલા આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી કહે છે કે–આવતી કાલ માટે તે 9 થી 11 રાખે. પુણ્યવિમર-હવે આવતી કાલ માટે કાર્યક્રમ નક્કી કરે. જે આ વસ્તુ ટુંકે માર્ગે થાય તે જ સારૂં. બાકી તે પાર નહિ આવે. રામચંદ્રસરિ-પાંચની સમિતિ તે થઈ ગઈ છે. હવે ઉદેશ કરવાને છે. પુણ્યવિમર-પાંચની સમિતિ કહેવાઈ ગઈ છે, કે તે કામ કરીએ એ વધારે ગ્ય છે. ચંદ્રસાગરસૂરિજી-હું ન આવ્યો છું. એટલે ગઈકાલની વાત તાછ કરી પછી આગળ કામ ચલાવે. મને બરાબર ખ્યાલ નથી કેગઈ કાલે શું થયું? પાંચ કણ-કણ સૂચવ્યાં છે?" - પુણ્યવિમર-ઉદયસૂરિ, હર્ષસૂરિ, માણેકસાગરસૂરિ, પ્રેમસૂરિ, લબ્ધિસૂરિઃ અને તેના સહાયક તરીકે એક-એક ચંદ્રસાગરસૂરિજી-પાંચના પાંચ સહાયક કે કેમ? પુણ્યવિભ-હું સમજે છે ત્યાં સુધી પાંચની સમિતિ અને બન્ને પક્ષ તરફથી 1-1 સહાયક. ચંદ્રસાગરસૂરિજીત્યારે તે આ બધું કાલ પર રાખે. કાલે સમિતિ માટે ફરી વિચારણા કરી પાંચનું નક્કી કરી કાર્યની શરૂઆત કરો. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ 234 : રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન હંસલામ-કાલે ગ્ય-અગ્યને નિર્ણય અને નામની જાહે. રાત થઈ હતી એટલે તેમાં સમિતિના નિયમનને બદલે બીજી બીજી વાતે નીકળી, તેથી સમિતિની વાત અટકી પડી; તે પ્રસંગે મુનિશ્રી લાલમીવિજયજીએ હિમાચલસૂરિજીમ તરફથી જે જે નામે રજુ કર્યા તેનું શું કરવું? તેને પણ વિચાર કરવાને રહેશે. રામચંદ્રસૂરિ-આને અર્થ એ કે-પાંચની સમિતિ હજુ નક્કી નથી ને? હંસસામ-જે આ દરેક વાત થઈ તેનું તાત્પર્ય એ સિવાય બીજું છે જ કયાં? આપે પણ સ્વીકૃતિ હતી જ કહી, એ વાત શ્રી ધર્મસૂરિજી મહારાજે પુણ્યવિજયજી મહારાજના ગઈકાલના શબ્દ રજુ કરીને સ્પષ્ટ પણ કરી જ છે.. 4-13 સમાપ્ત - સર્વમંગલ. દિવસ 15 મો–વેવ 3 મંગલવાર અંતિમદિન. સમય-સવારે 9 થી 11 સ્થળ-પ્રકાશ ગર્લ્સ હાઈસ્કુલ. અદ્ધિસાગરસૂરિજી 8-48 મીનીટે, લબ્ધિસૂરિ 8-40 મીનીટે, મનહરસૂરિ-જંબુસૂરિરામચંદ્રસૂરિ-મહેન્દ્રસૂરિજી 8-58 મીનીટે, ન્યાયસૂરિજી 9-2 મીનીટે, કારસૂરિ 9-3 મીનીટે, ઉદયસૂરિજી પ્રતાપસૂરિજી-માણિકયસાગરસૂરિજી-ચંદ્રસાગરસૂરિજી-ધર્મસૂરિજીરામસૂરિજીમળ, પુણ્યવિજયજીમ બધા જ સાથે –પ મીનીટે આવ્યા હતા, કેશુભાઈ પણ -5 મીનીટે, પ્રેમસૂરિ 9-7 મીનીટે, નદન સૂરિજી-હસૂરિજી 9-9 મીનીટે, ઉમંગસૂરિજી 9-14 મીનીટે આવ્યા હતા? 9-11 મીનીટે પૂ૦ઉદયસૂરિજી મ.નું મંગલાચરણ નીચે મુજબ - 1 નવકાર. 2 દ૦ ૩સ શ્રીવીરવિભુત્ર 4 શ્રી ઈન્દ્રભૂતિ યજ્યાભિધાન મંગલ ભગવાવીરે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ; પંદરમા દિવસની કાર્યવાહી 235 7 મંગલ શ્રીમદહંતઃ 8 સર્વમંગલનિધી, 9 શાંતે મનસિ તિ: 10 નિત્ય ભવત્વેષાં, નિત્ય નિત્યં ચ મંગલં યેવાં હદિસ્થ ભગવાન મંગલાયતન જિનઃ પુણ્યવિમ-આપની સામે જે વાત રજુ કરવામાં આવી છે, તેને કાંઈ માગ કાઢે; પણ મનમાં જ સમય પસાર કરે તે ગ્ય નથી. ઘડીઆળ તે આગળ વધ્યે જ જાય છે. બપોરને સમય ગર મીને લેવાથી સવારના બે કલાક રાખવામાં આવ્યા; છતાં તેમાં પણ જે મૌનથી જ સમય પસાર કરે પડે છે તે કાર્ય ક્યારે થશે? માટે કાર્યની શરૂઆત કરે. વિચારણા કરીશું તે કાંઈક માર્ગ નીકળશે ને કાર્ય આગળ ચાલી શકશે. ગઈકાલે પાંચની સમિતિની વાત થઈ છે તે કામ હવે આગળ ચલાવવું જોઈએ. પરમદિને જે પાંચ બુઝર્ગો સંબંધે વિચારણા થઈ હતી તેની કબૂલાત નિણ યરૂપે સામાપક્ષથી અપાઈ છે. આ પક્ષ તરફથી નિર્વચન નથી થયું, તે તે કહી દેવામાં આવે અને કાર્ય શરૂ થાય. આપણા વિચાર સ્પષ્ટ કહેવાય તે ઠીક મૌન.....૯-૨૩ થી ચાલુ પુણ્યવિમ–જે વિચારો રજુ કરવાના હેય તે મૂકાય તે કાંઈ માગ નીકળે, કાંઈ કાર્ય થાય. મૌન બેસી રહેવાથી શું? પ્રતાપસૂરિજી-આપણી આગળ એક સવાલ એ ઉભે થાય છે ' કે-આપે બહારથી આવેલા અહેવાલ અનુસાર સૂચન કર્યું, તેનાથી કેટલાક એ વિચાર ઉપર આવ્યા છે. તે હવે પ્રશ્ન છે કે-જે સમિતિ નીમવાની છે તે સમિતિને નીમે છે કોણ? પાંચની સમિતિને 100 ની સમિતિ નીમે છે કે બીજા કોઈ પાંચ વૃદ્ધ પુરુષે પણ પૂછશે કે કોણ આ બધું સેપે છે? માટે તેનું નિરાકરણ આવી જાય તે સારું પુણ્યવિમર-આપ જ બધા નકકી કરો કે-કેણ નીમે છે? 100 જણ પણ શ્રમણસંઘમાં છે જ. ચંદ્રસાગરસૂરિજી-નીમવાનું કામ આપણું શમણુસંઘનું છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ 236 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી પ્રતાપસૂરિજી-પુણ્યવિજયજી તો સૂચના માત્ર કરે છે, પણ નીમવાનું કાર્ય તે આપણે જ ને! . - પુણ્યવિમા -બન્ને તરફને આ પ્રશ્ન છે. કેણ નીમે છે? તેને માટે બહાર ઉત્તર લેવા જવું પડે તેમ નથી. કારરિ-નંદસૂરિજી મહારાજે જે વાત કરી છે તે પ્રમાણે થાય તે પણ સારું છે. પુણ્યવિમ-તેઓએ શું વાત કરી છે, તે મારા ખ્યાલ પર નથી. કારરિ–તેઓએ જણાવેલ કે-૧૦૦ની સમિતિ આ પાંચની સમિતિ નીમે છે. નદારૂરિજી-આ પાંચની સમિતિની વાત તે વખતે હેતી. એ વખતે તે સમુદાયવાર સમિતિની વાત હતી. તેને માટે ૧૦૦ની વાત હતીઃ શમણુસંઘે ૧૦૦ની સમિતિ નીમી અને તે ૧૦૦ની સમિતિ સમુદાયવાર બીજી સમિતિ નીમે એ વાત હતી. અર્થાત પાંચની કમિટિ નીમવા સંબંધમાં એ વાત નહેતી, પરંતુ ૧૦૦ની સમિતિ ૨૦ની સમિતિ નીમે એ વાત હતી. જે વાત રામચંદ્રસૂરિએ કબૂલ કરેલ નથી, તે વાત આ વાત સાથે જોડી દેવામાં આવે ત્યારેજ અમાએ હૈયામાં રાખેલી તે વાત પણ સ્પષ્ટ કરવી પડે છે. કારસરિ-મચંદ્રસૂરિએ તે વાત કબૂલ કરેલ નથી, તે * સ્પષ્ટ કરી બતાવવું જોઈએ. બાકી વિશની નીમવી હોય તે પણ - અમારે વાંધો નથી. આ - નંદનસૂરિજી-મારે એ વાત સ્પષ્ટ કરવી નથી. મારે તે એ પૂરવાર કરવાનું કે તે વાત વીશને માટે કરી હતી અને એ વીશ નામ આમંત્રિત મથી રજુ પણ કર્યા હતા. જયકીર્તિા -આ વાત વિશિષ્ટ (પાંચની) સમિતિને લાગુ (1) પડે એવું કાંઈ નથી, પરંતુ એમાં (પાંચની વાત થાય છે તેમાં) વિરોધ ન હૈ જોઈએ. - નંદસૂરિજી-વિરોધની વાત જ નથી. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ 1 પંદરમા દિવસની કાર્યવાહી ર૩૭ કારસૂરિ-વીશની સમિતિની વાત સર્વમાન્ય નથી બની, ત્યારે પાંચની સમિતિની વાત આપે જણાવી. ' : નંદનસૂરિજી–મેં પાંચ નામ બતાવ્યા જ નથી. કારરિ–આપે એ વધાવ્યા તે છે ને? નંદસૂરિજી-અમે વધાવ્યા નથી. ગઈકાલે રામચંદ્રસૂરિજીએ વધાવ્યા છે. એંકારસૂરિ-આપે આ પાંચને માટે ગીતાર્થ વગેરે કહેલું છે. નંદસૂરિજી-રામચંદ્રસૂરિજીની વાત માટે જણાવ્યું હતું. કારસૂરિ-આપને રામચંદ્રસૂરિજીની વાત ઠીક ન લાગી એથી આપે જણાવ્યું ? નંદસૂરિજી-અમને ઠીક ન લાગી એ વાત જુદી છે. કારસૂરિ મારા આશયની વાત છે ને? નંદનસૂરિજી–એવું કાંઈ અવધિજ્ઞાન નથી કે- જાણી શકાય. આવી કબૂલાત કોઈએ કરી હતી ? તે પુણ્યવિજયજીને પૂછે. કારસૂરિ-હા. પૂછે ને કે તેઓને શું લાગ્યું છે? નંદનસૂરિજી-લાગવાની વાત છે? રામસૂરિજી-ખંડનાત્મક વાકયમાંથી સ્વીકારવાની વાત કયાંથી આવી? પંભાનુવિP. આ સભા, ખંડનાત્મક માટે ભેગી થઈ છે? - (સામા પક્ષે-હસાહસ.) નંદનસૂરિજી-ખંડનની વાત નથી, પણ આ બધા (પચે પાંચ ગ્ય નથી એન રામચંદ્રસૂરિજીની વાતમાંથી વનિત થાય છે. કારસૂરિ-આપે એમ કહ્યું કે રામચંદ્રસૂરિજી કબૂલ કરતા નથી, ત્યારે આપે આશયથી તેમ કહ્યું કે હવે આપ જે રીતે કાર્ય કરવા ધારો તે રીતે આગળ ચલાવે. નંદનસૂરિજ-તે આશય હેઈ શકે. - જંબૂરિ-વશની વાતમાં એમ છે કે જેઓ નથી આવી શકેલ, તેમના પ્રતિનિધિ અહિં આવી શકે એ જ વાત છે ને? For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ 238 ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક કારસૂરિ-વશની વાત જવા દે. ઘંઘાટ પ્રતાપસૂરિજી- . ... .......(2) નંદસૂરિજી-(લેખીત નિવેદન વાંચે છે, વિશની સમિતિ બાબત. તે અહિં નોંધી લેવું.) વીશન એજનામાં કારસરિ-પાંચની સમિતિનું કાર્ય જેમ આગળ વધે તેમ ચાલવા દે. આ વાત પડતી મુકે. આપણે એ નક્કી કરે કે આ પાંચની સમિતિ જે નીમે છે તેને માટે આગળ વધે કે-જેથી એક એક કાર્ય પતી જાય. પ્રતાપસૂરિજી-પાંચની સમિતિને સ્વીકાર થયે હોય એમ લાગતું નથી. તે સ્વીકાર થવામાં કેટલીક મુશ્કેલી છે. કારરિ–અમારે કબૂલ છે. રામચંદ્રસૂરિ-ગઇકાલે અમારી કબૂલાત થઈ ગઈ છે. પ્રતાપસૂરિજી-અમારે વાંધો છે. હંસા મટ-આ સમિતિ, શ્રમણ સંઘ નીમે છે કે ૧૦૦ની સમિતિ કારરિસ્કાય તે નીમ, પણ પાંચની સમિતિમાં અમારે વિશેષ નથી. કોઈને હેય તે જણાવે. નંદનસૂરિજી-વિરોધ તે નથી; પણ સંખ્યા વધારવા માટેનું સૂચન છે. સમિતિ કઇ પુણ્યવિજયજી નથી નીમતાશ્રમણસંધ નીમે કે-૧૦૦ની સમિતિ નીમે. ગમે તે નીમે. પુણ્યવિમ-સમિતિ કણ નીમે છે?તે નકકી કરી લે. નદનસૂરિજી-પુણ્યવિજયજીએ પાંચનાં નામ જાહેર કર્યા છે, તેમણે નીમ્યા નથી. (પુણ્યવિને ઉદ્દેશીને) તમારું નામ છે તેથી તમે ખોટું નહિ લગાડતા. હંસામ-આ પાંચની સમિતિને ૧૦૦ની સમિતિ નીમે છે કે શ્રી શ્રમણસંઘ? તે નક્કી કરશે. * પુણ્યવિમર્શમણુસંઘ કે ગમે તે. નક્કી થાય એટલે કામ આગળ ચાલે, For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ | પંદરમા દિવસની કાર્યવાહી પર 239 કારરિ-પ્રથમ આ વાત થઈ નથી. જંબૂરિ-૧૦૦ની નીમે છે એ વાત પ્રથમ થઈ છે! કારરિ-જે રીતે બધાને ઉચિત લાગે તેમ કરે. ૧૦૦ની કમિટિ નીમે અથવા શ્રમણ સંઘ નીમે આપણે ક્યાં વાળે છે? કલાહલ મીન. કારસૂરિ-૯-૫૦ મીનીટે : પુણ્યવિજયજીમ ! પાંચની સમિતિ, ૧૦૦ની સમિતિ કે શ્રમણ સંઘ એ બેમાંથી ગમે તે નીમે, બંને રીતે મંજુર છે. પ્રતાપરિજી-અહિં સર્વે હાજર છે, તેમાં કોઈને વધે નથી ને? તે બધાને હવે આ પાંચની સમિતિ મંજુર છે ને? હંસસામ-શ્રી શમણુસંધમાંના તેમજ ૧૦૦ની સમિતિમાંના પણ અહિં કેટલાય હાજર નથી, સહુને પૂછવું જોઈએ ને? પ્રતાપસૂરિજી-કોઈ બહાર હોય તે ઉભા રહીએ. , પુણ્યવિમ-આ સંબંધમાં કેઈને કાંઈ કહેવું હોય તે તે કહે, પંભાનુવિOD–અત્યારસુધી જે કામ કર્યું છે તે કામ, ૧૦૦ની સમિતિએ કર્યું છે કે શ્રમણસંઘે ? હવે આ ભેદ પાડવાની શી જરૂર? , કારસૂરિશ્રમણઘે ૧૦૦ની સમિતિ નીમવાની કાર્યવાહી કરી અને ૧૦૦ની સમિતિને બેલવાની સત્તા આપી. પંભાનવિD.-શ્રમણસંઘે તે સિવાય બીજું કંઈ નથી કર્યું? કારરિ-બીજું થયું હોય તે કહી શકે છે. પંભાનુવિD.-આપના ખ્યાલમાં નથી?નાની બાબતે ધ્યાનમાં રહે અને આ ન રહે એ આશ્ચર્ય !!! કારરિ-બધું ખ્યાલમાં હેય? આપ કહે અને ખ્યાલમાં હશે તે મંજુર કરીશ. પંભાનુવિD–અવસરે વાત! રામરિછD.-એક વાત વિચારવાની છે કે પાંચની સમિતિ નીમવાની વાત ચાલુ છે. ત્યાં એક તરફથી સ્વીકારાઈ જાય છે, આપણા For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ 240 - 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે તરફથી વિચારારૂપ છે, પણ એ તે કહે કે-આ પાંચની કમિટિ કાર્ય શું કરશે ? વિચાર કરશે? ચર્ચા કરશે? શાસ્ત્રાર્થ કરશે? કે એ મીનીમાં નિર્ણય આપશે ? કારસરિ–ગ્ય વિચારણા કરી નિર્ણય આપશે તે આપણને બધાને મંજુર રહેશે. રામસિરિછD –તે પછી મુખ્ય મુખ્ય આચાર્યોના સમુદાયે રહી જાય છે તેનું શું? વલ્લભસૂરિ-ત્રિપુટી વગેરે. આ કારસૂરિ-પાંચની વાત ચાલુ હતી ત્યારે બુઝર્ગોને સેવાની વાત, કામની સરળતા માટે વિચારાય છે. પાંચમાંથી ચાર જ બુઝર્ગ છે. - રામચરિછD-પાંચમાં ચાર બુઝગ અને પાંચમા કેણ નથી ? તે જરા સ્પષ્ટ કરે કારરિ-ઉદયસૂરિ-હર્ષસૂરિ પ્રેમસૂરિ-લબ્ધિસૂરિ એ ચાર બુઝર્ગો છે. માણેકસૂરિ તે બુઝર્ગ નથી, તેમની ઉમરના ઘણા અચાર્યો અમારામાં છે, અમારે મુખ્ય સમુદાય સિદ્ધિસૂરિ મહારાજને. તેમાંથી આ પાંચમાં કોઈ નથી, છતાં કાર્યસાધકદષ્ટિથી માણેકસૂરિને અમે સ્વીકાર્યા છે એટલે બીજી વાત રહેતી જ નથી. આપણે જ નકામાં ભેગા થઇ વિખરાઈ એ છીએ તે ઠીક થતું નથી; શાંતિ સ્થાપવાના ઈરાદે અમે આ વાત સ્વીકારી છે. ' - પંદવિકાસવિહ-આપની વ્યાખ્યા પ્રમાણે બે જ આચાર્યો એ બાજુથી તે બે જ આચાર્યો આ બાજુથી બુઝર્ગ, એમ કરવા માગે છે, પણ આ બાજુ સમુદાયે ઘણા છે તે ધ્યાનમાં લઈને વાત થવી જોઈએ. આ વાત ઘણીવાર કહેવાઈ ગયેલ છે. કેશુભાઈ એ આમંત્રિત કરેલા ઘણા સમુદાયે છે. તેમાંના વલભસૂરિરામસૂરિ-ભક્તિસૂરિ હિમાચલસરિ-કુમુદસૂરિ-હરમુનિ-ત્રિપુટી વગેરે સમુદાયોમાંથી પણ લેવાવા જ જોઈએ. - પં ભાવિ P. –આ બધો સમય નકામા જાય છે. આ સમિતિ, સમુદાય તરફથી નથી નમતી, પણ પાંચ બુઝર્ગો કાર્યસાધક તરીકે For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ * પંદરમા દિવસની કાર્યવાહી 241 જ રહે તે માટે તે પાંચની સમિતિ નીમવાની વિચારણા ચાલે છે. પાંચમાંના આપના ત્રણ મહાપુરૂષમાં આપના બધા સમુદાયના મતે આવી જાય છે. કારરિ–ગયા મુનિસંમેલનમાં સમુદાયની દષ્ટિ વગરચારની સમિતિ થયેલ-આપણે સમુદાયની વાત જતી કરવી જોઈએ. પાંચમાં અમારે સિદ્ધિસૂરિને સમુદાય નથી આવતું, છતાં કાર્યસાધકદષ્ટિએ અમે સ્વીકાર્યું છે માટે તે પાંચ કરે તે કબૂલ રાખવું જોઈએ. પ્રતાપરિજી-પુણ્યવિજયજી મહારાજની હવામાં સિદ્ધિસૂરિમ નું નામ નથી આવ્યું તેથી જ એ પાંચ જે કે તેમનું નામ નથી, છતાં સિદ્ધિસૂરિમનું નામ હવે ઉમેરી દેઃ કારસરિ–સમુદાયની વાત નથી. પાંચમાં ચાર બુઝર્ગ છે. અને એક નથી; છતાં પણ શાંતિને માટે અમે ઉદારતા દાખવી છે, એ વાત છે. પ્રતાપસૂરિજી–તે તમારી ધારણા મુજબ સિદ્ધિસૂરિ બુઝર્ગ છે ઉમંગસૂરિ બુઝર્ગ છે; એ તે બાકી ન જ રહેવા જોઈએ ને? - હંસસામ-(કારસૂરિને ઉદેશીને-) આપની ઉદારતા અમારે બીલકુલ ખપતી નથી. એવા અગ્ય વક્તવ્ય અમારા બુઝર્ગોને નબળા પાડવા એ ઉચિત નથી. અમારા પૂજ્ય ગચ્છધિપતિશ્રી, કે જેઓને આપની મમલદક વ્યાખ્યા, બુઝર્ગોમાંથી બાકાત લેખાવી ઉતારી પાડે છે તેઓશ્રી, અમારી દષ્ટિએ તે બુઝર્ગના પણ બુઝર્ગ છે. અમારા ગચ્છાધિપતિશ્રીને બુઝર્ગ તરીકે નહિ સ્વીકારીને બુઝગ તરીકે સ્વીકારવાની ઉદારતા દાખવનાર આપનામાં જે ખરેખરી જ ઉદારતા હોય તે તમોએ કાઢેલા આ નવા મતને છોડી દેવાની ઉદારતા જ બતાવે એટલે બસ છે કે જેથી આ બધી જ ખટપટ આ પળે જ શાંત થઈ જવા પામે. નંદનસૂરિજી– (કારસૂરિને ઉદેશીને) આ છે તો ઉપદેશ આપવા નીકળ્યા છે? ઉદારતા શા માટે? શબ્દ પાછા ખેંચી લે, અને માફી માંગે. 16 For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૪ર - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પંભાનવિ.P.–વવૃદ્ધની દષ્ટિએ આ કહેવાય છે. ચંદ્રસાગરસૂરિજી-શ્રમણ સંઘમાં વીણી વીણીને છાતીમાં વાગે તેવું બેલાય તે ઉચિત નથી. હંસલામ - (ભાનુવિને ઉદ્દેશીને) વૃદ્ધ કેણ? તેની વ્યાખ્યા કરે. ચંદ્રસાગરસૂરિજી-પ્રેમસૂરિજીની શી જરૂરી તેમના કરતા લબ્ધિ સૂરિને બન્ને પક્ષ, વૃદ્ધ માને છે માટે તે બાજુથી એક કરી દે. પ્રતાપસૂરિજી-વયને નિર્ણય કરે. જયકીર્તિ-(રામચંદ્રસૂરિના ધસારાથી ઉભે થઈને)-શ્રમણસંઘ સમક્ષ મારી એક વાત છે. આપણે જે કાંઈ કાર્ય ચાલે છે તે સુંદર અને વૈધાનિક રીતે ચાલે તે ઈચ્છનીય છે. આપણે અહિં જ્યારે જ્યારે બોલાય છે ત્યારે ગમે તે ઉભા થઈ બોલે છે, તે ઉચિત ન ખાવું જોઈએ. જે જે બેઠેલા છે તે સૌ પ્રશ્નની વિચારણા જરૂર કરી શકે, પણ બોલનાર વ્યક્તિ તે કમિટિમાંની જ હેવી જોઈએ; પ્રથમ દિવસે ૧૦૦ની સમિતિ નિયુક્ત કરી છે તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે-શ્રમણ સંઘમાં ચર્ચાતા પ્રશ્નો માટે કમિટિમાં હોય તે જ બોલી શકે છે. જે જે પ્રશ્નો ઉભા થાય તેમાં સમિતિમાં હોય તે જ બેલે, તે સિવાયના બેલે તે તેમાં સત્યરીતે તેનું સમાવેશીકરણ ન થાય. સમિતિને એગ્ય લાગે, જરૂર હોય તે સમાવેશ કરી શકાય છે. જ્યાં સુધી સમાવેશ ન થાય ત્યાં સુધી સમિતિ સિવાયના નામેવાળા જે હેય તે વચમાં ન લે તે જ ન્યાયની દષ્ટિએ સારું ગણાશે. ચીઠ્ઠી લખીને કહી શકે પણ વચ્ચે બોલી ન શકે. અથવા તે વ્યકિતએ સમિતિ આગળ પ્રસ્તાવ મૂક જોઈએ અને સમિતિ જે સમાવેશીકરણ કરે તે જ બોલી શકે. અન્યથા તેને બેલવાને કોઈ રાઈટ નથી. - સૂર્યોદયસામ-આપ કોના માટે આ બધું કહી રહ્યા છે? સમિતિ બહારનું કેણ બેલ્યું છે? તે નક્કી કરો અને પછી ટીકા કરે, For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ * પંદરમા દિવસની કાર્યવાહી ર૪૩ પ્રતાપસૂરિજી–હું જ તેને ખુલાસો કરી લઈશ. જયકીર્તિ–આવા પ્રશ્નોના ઉત્તરમાં વ્યકિતગત ચર્ચા થાય તેથી ઉગ્રતા લાવવામાં આવે તે મારો આશય તેવું નથી. સૂર્યોદયસામે વ્યક્તિગત ટીકા કેમ કરે છે ? જયકીર્તિ–મારૂં તે માત્ર સૂચન છે. બેલનારનું સમાવેશીકરણ કરવું હોય તે વાંધો નથી, પણ સમાવેશ કરે છે ત્યારે સમિતિ પાસે વૈધાનિકરીતે મૂકે અને સમિતિ સર્વાનુમતે પાસ કરે નવું નામ અમે મૂકી શકીએ છીએ અને આપ પણ મૂકી શકે છે. એ પહેલાં બેલિવું હોય તે સમિતિની રજા લઈને જ બોલી શકાય. અહિંથી વ્યક્તિગત પ્રશ્ન ન પૂછાય તે નથી જ. સમિતિમાં જેનું નામ નથી તેઓ દ્વારા બેલાય છે ત્યારે જ આ કહેવું પડે છે. પ્રતા૫રિજી-અત્યારસુધી ઉભા થઈને હું કઈ દિવસ બેલ્ય ન હત; પણ આજે ઉભે થઈને બેસું છું. સૌને મારી નમ્ર વિનંતિ છે કે પ્રથમ તે જે ૧૦૦ની સમિતિ નીમાયેલ છે તે સમિતિ પૈકીના જે જે નામે હોય તે અહિં સંમેલનની બેઠકમાં સૌને તરત નજરે પડે એ રીતે સામેની દીવાલે બોર્ડ ઉપર લખાવી રાખવા જોઈએ, કેજેથી કોઈપણ બોલે કે તરત તેનું નામ બેડમાં છે કે નહિ?તે તરત તપાસાય. (વચ્ચે જ જયકીર્તિ-મારૂં સમર્થન છે.) કૃપા કરીને પ્રથમ આ કામ કરે. કાલે ગમે તે ઉઠીને બેલે તેની જવાબદારી કયાં લેવી? કેને રેકી શકાય? જયકીર્તિએ જે કાંઈ કહ્યું છે તે ઘણું જ સુંદર કહ્યું છે. આજ સુધી અમારા પ્રપ તરફથી સમિતિ વગરના બેલ્યા હોય તે તેને જવાબદાર હું છું અને અત્યારે તેવા જે કઈ કઈ પણ બોલ્યા હશે તેની જવાબદારી પણ હું લઉં છું. સાથે સાથે એ પણ જણાવી દઉં છું કેઆ બાજુ અનેક બાપના-અનેક સમુદાયના છોકરા છે છતાં પણ અહિં શિસ્ત જળવાય છે. જ્યારે તે બાજુ (તેઓએ કહ્યા મુજબ મણિવિજયજી) એકજ બાપના–એકજ સમુદાયના છોકરા છે. તે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ 24 ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પણ ભાનુવિ, વગેરે વચ્ચે વચ્ચે મંત્રણા કરવા જાય-બેલે! એમ બધે સરખું ચાલે. માટે– જેઓ સમિતિમાં હોય તેઓનાં નામે બેડ ઉપર લખાઈ જાય; તે બેડ અહિં સામે જ રાખી લેવાય તે વધુ સારું કે જેથી તેમાં નામ હેય તે જ બોલે નહિતર મારે આ ચંદ્રસેનવિજય, હમણાં બેલવા ઉભો થશે તે તેને કેઈથી રોકાશે નહિ. માટે પ્રથમ બેડનું નક્કી થઈ જવું જોઈએ. બીજે સુધારે એ મૂકું છું કે-આપણું નવા આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજી કાતે આવેલા છે, તેઓ બોલ્યા હતા. તેમને અંગે કદાચ જયકીર્તિ બેલેલ હશે! સામેથી પણ ભાનવિજયજી બોલે છે અને તેમાં કારસૂરિ પુષ્ટિ આપે છે તેમ અહિંથી પણ કદાચ બેલાય તે વાંધે કઇ જાતને? વળી ચંદ્રસાગરસૂરિજી કદાચ જે સમિતિમાં ન હોય અને વધે લેવામાં આવ્યો હોય તે તે માટે જણાવવું જોઈએ કે સમિતિના નામે નેધવાનું કામ ચાલુ છે તેથી તેમને ઉદેશીને જ જે બેલેલ હોય તે વિચાર કરવો પડશે. ચંદ્રસાગરસૂરિજી-બેડ પર લગાડવા પહેલાં નામેતે જાહેર કરશે. પ્રતાપસૂરિજી-(ગમ્મતમાં) ના ના! કેમકે-આપનું નામ નથી ને! આને અર્થ તે એ થાય કે-આપ, શ્રોતા-પ્રેક્ષક રહી શકો છે. (પુણ્યવિ મને ઉદ્દેશીને)-આપના ખ્યાલમાં આવ્યું? હવે તે એમણે ૧૦૦ની સમિતિ બહારનું કેણ બોલ્યું ?? એ રજુ કરવું જોઈએ. કારણકે હું જવાબદાર થયો છું જબૂસૂરિ-( જયકીનિ બેલ્યા તે રીતે) વ્યક્તિગત પ્રશ્ન પૂછાય જ નહિ! આપને જવાબદારી સેંપાય કેવી રીતે? હંસસાભ૦-તે પછી એ (જયકીર્તિ) બેલ્યા એની જવાબદારી આપની તે છે ને? કારણકે-તે બોલ્યા તે તમે ઠંડે પેટે સાંભળેલ છે. તેવું ન બેલાય એમ હવે કહે છે તે તેને જ તમારે For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ 1 પંદરમા દિવસની કાર્યવાહી ; 245 પ્રથમ ના કહેવી જોઈતી હતી કે નહિ? કેમ ના ન કીધી ? ફાવતું હતું એટલે જ ના નથી કીધી ને! અન્યથા તે સાંભળી લેવાનું શું પ્રયેાજન હતું? પ્રતાપસૂરિજી-મને મારા ગુરૂ કહી દે કે-બરાબર નથી, તે શબ્દ (જવાબદારીના) હું મારા પાછા ખેંચી લઉં. પરંતુ તેમાંનું કાંઈ જ જોવા મળતું નથી ! તે તે કેના અંગે બેલાયું છે? તે નામ જાહેર કરવું જ પડશે, નદાસરિ-સમિતિ બહારનું કેઈન બેલ્યું હોય તે તેણે (જયકીતિએ) તેવું બોલવાની શી જરૂર હતી? આટલું વિવેચન કરવાની શી જરૂર? બીન જવાબદાર બોલે તેને ત્યાંથી ના નહિં અને અહિં ઉપદેશ દેવા કેમ નીકળ્યા છે? અભયસાગરજી-મિચ્છામિ દુકડમ્ દેવરાવે. જબૂસૂરિ-એમ વાતે વાતે શેના મિચ્છામિ દુક્કડમ્ પુણ્યવિરમ૦-૧૦૦ની સમિતિમાં ચંદ્રસાગરસૂરિજીનું (હાજર નહિ હોવાથી) નામ નથી, પણ “નવી યાદીમાં તેઓનું નામ દાખલ કરેલ છે, એમ મને ખ્યાલમાં છે. ચંદ્રસાગરસૂરિજી-સંમેલનમાં આવવા કેશુભાઈએ મને પત્ર લખેલ કે-આપ જલદી આવે. કેસરીઆઇ આવ્યો ત્યારે પણ કેશભાઈને પત્ર હતે. અરે નરોડા આવ્યા ત્યારે ત્યાં તે કેશુભાઈ પિતે આવ્યા હતા. ટુંકમાં જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે જ મારું અહિં આવવું થયું છે. હંસસામ-કેશુભાઈને ત્રણ ત્રણ આમંત્રણથી આવ્યા હોય તે સમિતિમાં લેખાય કે નહિ? કેશવલાલભાઈ ! મારા ગુરુમહારાજ સમિતિમાં છે કે નહિ? કેશુભાઈ-હું કાંઈ જાણતું નથી. જ્યારે સમિતિની રચના કરી વામાં આવી તે સમયે હું જ નહિસમિતિમાં કોણ કેણ છે? તેની પણ મને ખબર નથી. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ 246 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; - ચંદ્રસાગરસૂરિજી-જ્યારે નમ્ર પ્રાર્થનાને બહાને વ્યક્તિગત ટકા કરે-આક્ષેપ કરે ત્યારે તમે ઠંડે પેટે સાંભળી રહે તે ઠીક છે? કેમ રોકતા નથી? સૂર્યોદયસામ-સમિતિનીમાણી તે વખતે અહિં હાજર હેય તેના જ નામ લખ્યા છે, ઉપસ્થિત ન હોય તેનાં નામ ખાલી રાખ વાની વાત થઈ હતી કે નહિ? અને તે માટેની “નવી યાદી” જુદી કરાઈ છે કે? માટે તેઓશ્રીને સમિતિમાં લેખવા જ જોઈએ. કારસરિ-જ્યારે સમિતિમાં નથી ત્યારે એને બોલવાને કેઈ અધિકાર નથી. (માટે) તે ન બેલે, પ્રતાપસૂરિજી-ચંદ્રસાગરસૂરિજી માટે આપણે વિચાર કરવાને છે જ પુણ્યવિજયજી પાસે લીષ્ટ છે. તેમાં જોઈ લે ને? પુણ્યવિમવનલીસ્ટ જોઈને-૧૦૦ની) સમિતિમાં ચંદ્રસાગ રસૂરિજીનું નામ નથી. ચંદ્રસાગરસૂરિજી-ત્યારે કેશવલાલભાઈ ! મારું નામ નથી તે જઈ શકું છું? કેશુભાઈ-જઈ શકે છે. બેસવું હોય તે બેસી શકે છે અને અને જવું હોય તે જઈ શકે છે. - પ્રતાપસૂરિજી-સાંભળ્યું ચંદ્રસાગરસૂરિજી ! કેશુભાઈ કહે છે કે જઈ શકે છે. ત્યારે આચાર્યશ્રી ! આપને જવાની રજા મળી છે. પછી અહિં બેસી રહેવાને હવે અર્થશે? [આ પછી ગચ્છાધિપતિશ્રી માણિજ્યસાગરસૂરિજી, ચંદ્રસાગર સૂરિજી વગેરે લગભગ 60 સાધુમહારાજ સંમેલનમાંથી કઆઉટ કરી ગયા હતા. કેશવલાલભાઈએ તેઓને ચાલ્યા જતા અટકાવવા ને પ્રયત્ન સર પણ ન કર્યો. અને રામચંદ્રસૂરિ સામે જોયું તે તેમણે નાક ઉપર આંગલી રાખીને મિતપૂર્વક શાંતિથી બેસવા કહ્યું એટલે કેશુભાઈ નીચું જોઈને બેસી રહ્યા. (આ વખતે શ્રી નંદરસૂરિ છમ બહાર ગયા હોવાથી ઘણી જ ગરબડ થવા લાગી, ત્યારે...] For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ પંદરમા દિવસની કાર્યવાહી . 247 પ્રતાપસૂરિજી-સાગરજી મહારાજને સમગ્ર સમુદાય ઉઠીને ચાલ્યા ગયે, તે તે બાબત હવે શું કરવું? તે વિચારવા નંદન સૂરિજી મ આવે ત્યાં લગી સહુ મૌન રહે. | (સામે પક્ષ શાંતિથી બેસી રહ્યો હતો અને રામચંદ્રસૂરિ, કારસૂરિ વગેરે વાત કરતા હસતા હતા. વાતાવરણ શાંત અને ગમગીન બની ગયું હતું. એવામાં સર્વ બીનાથી વાકેફ થઈ આ૦શ્રી નંદનસૂરિજી આવ્યા. અને–) નંદનસૂરિજી-(પ્રતાપસૂરિજીને ઉદ્દેશીને) “એક આચાર્યનું અપમાન તે શાસનપક્ષના પંદરેય આચાર્યોનું અપમાન! કેમ બેસી રહ્યા છે? ઉઠી જાવ! ઉઠી જાવ!” પ્રતાપસૂરિજી–ચાલેઃ હવે બેસવાથી શું પ્રજન? કાર સૂરિજી ! મુનિસંમેલન પૂર્ણ કરે. અમે જઈએ છીએ. [ આ૦શ્રી ઉદયસૂરિ-નંદનસૂરિન્યાયસૂરિ-પ્રતાપસૂરિ–મેઘસૂરિ મહેન્દ્રસૂરિ-રામસૂરિ-હર્ષસૂરિ-ઋદ્ધિસાગરસૂરિ ઉમંગરિ-ધર્મસૂરિ વગેરે શાસનપક્ષને બધે જ શ્રમણવર્ગ જવા સારૂ ઉભો થઈ ગયે; છતાં શેઠ કેશવલાલભાઈ અક્ષર પણ બેલતા નથી ! રામચંદ્રસૂરિજી ને અનુયાયી વર્ગ પણ બધો ચૂપ બેસી રહી ઠંડે કલેજે નીહાળો રહ્યો! ઉચારિત્રવિજયજી, પોતાના પક્ષના સૌને શાંતિથી બેસી રહે વાનું ઈશારાથી સમજાવતા હતા. રામચંદ્રસૂરિજી અને કારસૂરિ, જયકીર્તિ જોડે વાત કરવા લાગ્યા! માત્ર લમણસૂરિએ શાસનપક્ષના ઉભા થએલા સૌ શ્રમણને બેસવાનું કહેલ પણ ગરબડમાં કેઈને સંભળાયું નહિ. જ્યારે નંદનસૂરિજી ઉભા થયા ત્યારે રામચંદ્રસૂરિજી તેમની સામે હસ્યા પણ બેસવાની કે બીજી કાંઈજ વાત કરી! શાસનપક્ષ આખો ઊભો થઈ ચાલી જવા તૈયાર થયે તે વખતે—] મહિમાપ્રભાવિ -(કેશુભાઈને ઉદ્દેશીને) શેઠ! આમ બધાય ઉઠીને જાય તે સારું લાગે ? તમારાથી જવા દેવાય? માટે નંદનસુરિઝમને કહે કે-આપ બેસે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ કે રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક કેશુભાઈ આવેશ અને ગુસ્સામાં) ચૂપ રહો. મહિમાભાવિક–પણ હું ૧૦૦ની કમિટિમાં છું, માટે મને બોલવાને અધિકાર છે. કેશુભાઈ(હાથ ઉચે કરીને) ડસ્પીક! ચૂપ રહે ! મહિમા પ્રવિ-શેઠ! શેઠાઈ ઘરે કરવાની ! આ તમે તમારૂં . પિત પ્રકાશે છે. આથી દેખાય છે કે તમે એકપક્ષમાં ઢળી ગયા લાગે છે, માટે વિચારીને બેલે. કેશુભાઈ-ગેટ આઉટ! બહાર ચાલ્યા જાઓ. [બધા સાધુએ કહેવા લાગ્યા કે-“તમે સાધુનું અપમાન કેમ કરે છે? આ યોગ્ય નથી થતું. આવા અપમાન માટે લાવ્યા હતા? હવે સંમેલનને તમે જ સફળ બનાવજે.” બાદ સૌ ચાલવા લાગ્યા. તે વખતે-]. લક્ષ્મણુસૂરિ- (ઉભા થઈને પ્રતાપસૂરિને કહેવા લાગ્યા કે-) આમ ન કરે. જે થયું છે તે એગ્ય નથી થયું. તમે ચાલ્યા ન જાવ, થયું તેને ખુલાસો થશે માટે આપ બેસે.” જવાબમાં પ્રતાપસૂરિએ કહ્યું કે “અમારે વડિલે ચાલ્યા ગયા છે માટે અમારાથી ન બેસી શકાય. આ બધું પહેલેથી જ કહેવું હતું ને? સૌની જયારે ગેરહાજરી થઈ ત્યારે તમે કહે છે તે કેટલુંક મહત્વ વાળું ગણાય?” એમ કહીને તેઓ પણ ચાલ્યા ગયા. [માત્ર પછીથી શાંતિ અર્થે મુનિશ્રી પુણ્યવિમ, પં શ્રી વિકા શવિ, પં શ્રી પ્રભાવિત્ર, મુનિશ્રી ચંદ્રોદયવિ૦ (રીપિટર), અને બે ત્રણ બીજા સાધુઓ અને કેશવલાલભાઈ ત્યાં પ્રેક્ષક તરીકે રહ્યા! ત્યારે–] - લક્ષ્મણરિ–તપીને રામચંદ્રસૂરિને કહેવા લાગ્યા કે આવું થયું તે આપે તેને (જયકીતિને) બેસાડી કેમ ન દીધે? શા માટે આવું બોલવા દીધું? આમાં ખરાબ કોનું દેખાયું? આ આખે ટેપલે હાથે કરીને માથે શા માટે હેર્યો? For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ 249 'ક પંદરમા દિવસની કાર્યવાહી ; રામચંદ્રસૂરિ (ગરમ થઈને)-તમે તમારા આસને બેસી જાવ ને શાંતિ રાખી જે થાય તે જોયા કરે ને? [શાસન પક્ષના ઉઠી ગયા બાદ પુણ્યવિમરને ઉદેશીને રામચંદ્રસૂરિ આદિ બોલ્યા તે નીચે મુજબ -] રામચંદ્રસૂરિ-આજે જે થયું છે તે કઈપણ રીતે મુનિના આચાર પ્રમાણે તે યોગ્ય નથી જ. બીજાને વારંવાર છેડી દેવાનું કહેવું ને પિતાને ત્યાં બધી જ પ્રકારનાં દ્વાર બંધ! તે ગ્ય નથી જ: અમે આવું સમજતા ન હતા. એમના તરફથી આવતા હલાઓ (અમે ઘણા સહન કર્યા છે.) એમના જવાબ આપવાની અમારી શક્તિ છતાં અમે જાણીને નથી આપ્યા. કેમકે–અમે બાર પર્વતિથિ, શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે કરવા આવ્યા છીએ. જયકીનિ જે બેલ્યા તે વ્યવસ્થિત જ છે, તેમાં જરાય અનુચિત નથી. તેમાં આ રીતે ઉઠી જવું તે ઠીક નથી. એટલાથી જ જે સંમેલન અટકતું હોય છે અને એમને માફી જોઈતી હોય તે અમે એકવાર નહિ પણ લાખવાર માફી માગવા તૈયાર છીએ. અત્યારને માટે જે કાંઈ કહેવામાં આવ્યું હતું તે ગ્ય હતું? (છતાં અમે) માફી માગવા તૈયાર હતા. વિનંતિને (સમજી) ઉદારતા રાખી કાર્ય કરે. મરજી. આવે તેમ ઉભા થઈ જવાય તેમાં શું શોભા છે? અમારા ગુરુઓની આશાતના કરી. (તે) બધું શું (અમે) સાંખી લેવાના હતા પણ ગળી ગયા. સમાજ માટે આ બધું સારું દેખાય? ન્યાય આપી શકતા હેત તો એમને (કયારનેય) આપી દીધું હેત; છતાં બધું જોઈ પીધું છે અમે. અને હજુપણ ઝેર જેવા વચને હશે તે પણ પી જઈશું સારું દેખાતું હશે તે (અમારું) બધું જ છોડી દઈશું અને લાવાર માફી માગીશું. આજે જે થયું તે કેટલીક રીતે એગ્ય નથી જ, બીજાને વારંવાર છોડી દેવા કહેવું તે ગ્ય નથી જ. પરમદિવસે અમારા માટે જે બેલાયું હતું તેમાં જ અમારે ઉઠવું હેત તે અમે તરત જ ઉઠી જાત, પણ સહન કરીને બેસી રહ્યા. - For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ 250 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; અને આજે કેણે બતાવી આપ્યું? કેમ! પુણ્યવિજયજી મહારાજ ! ખ્યાલ આવે છે કે મેટ પરિવાર છે એટલે ડરાવવા માગતા હશેઃ શાસ્ત્રાર્થ કરે, તેમાં બેટું સાબીત થાય તે મૂકવા તૈયાર છીએ. આપણે આ માટે તે ભેગા થયા હતા. અમારી વાતમાં કોઈને બેટું લાગ્યું હોય તે માફી મંગાય, પણ આમાં તે રૂપક આપીને રોજના જ કરીને ઉભા થઈ ગયા તે શું બતાવે છે? - લક્ષ્મણરિ-જે કાર્ય આગળ ચાલતું હોય તે હું જ માફી માગી લઉં છું. જંબુસૂરિ-હાથ ઉપાડ્યો, કેશુભાઈ ઉપર. મારવા માટે. પંભાવિ. D.-ઉભા રહે સાહેબ! એ વાત સાચી નથી. કેઈએ હાથ ઉપાડ્યો નથી એ વાત કરશે. રામચંદ્રસૂરિપૂછી જુઓને કેશુભાઈને જ ન્મ પંભાનુવિD.-બેલે કેશુભાઈ! સાચી વાત છે? કેશુભાઈ-હા સાહેબ! રામચંદ્રસૂરિ-પાઘડી ફેંકી દીધી, ધક્કો માર્યો, ઓછું અપમાન? હું એટલા જ માટે વચમાં ઉભે થયે હ. કેશવલાલભાઈને મારી પાસે જ ખેંચી લીધા હતા.ગ્ય નિયમ રાખવાને બદલે આવું જ કરવું હતું ? “સર્વ પર્વની ચર્ચા કરવા માટે જ ભેગા કરાયા છે અને હવે બાર પવાની ચર્ચા કરવી નથી. તેથી જ ચાલ્યા ગયા છે. શાસ્ત્રાર્થને પ્રશ્ન વખતે સંમેલન છોડી દીધું.” એમ અમે જગતના ખૂણે ખૂણે કહીશું. અમે સહુથી પહેલાં આવીને બેઠા છીએ; છતાં તેઓ તરફથી વિહાર કરવાની વાતે કરાય છે! મોડા આવવું છે અને જવું છે વહેલું! ચર્ચામાં ચાર મહિના લાગે કે મારું આખું જાય તે કરવું પડે. બાર મહિના લાગે તે પણ વધે છે ? નાની નાની વાતમાં “માફી માંગે એવું અમારા ઉપર દબાણ લાવવામાં આવે છે! ગુહે હેય તે લાખ વાર માફી માગવા તૈયાર છું, પણ... લક્ષ્મણરિ-અહિંથી અમે જાહેર કરીયે છીએ કે અમારા For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ; પંદરમા દિવસની કાર્યવાહી ; 251 માટે જો જતા રહ્યા છે તે બધા જ માફી માંગીશું” એમ તેમને જઈને કહે. (પુણ્યવિમવને ઉદ્દેશીને.) રામચંદ્રસુરિ-પરમદિવસે સામાન્ય વાત ઉપર (થી) અમારા ઉપર માફી મંગાવવા માટે હલે કરવામાં આવ્યું હતું તે અમે ગળી જ ગયા છીએ અને ગળીએ છીએ. ભૂલ બતાવે તે માફી માગવા માટે અમારી તૈયારી જ છે. આજનું આ અગ્ય થયું; (એમ કહેતાં ગળગળા થઈ ગયા.) પ્રથમથી આમની યેજના જ હતી ! જના પૂર્વક ચાલ્યા ગયા છે, તેઓની ચર્ચા કરવાની તૈયારી નથી. કેશુભાઈ (પુણ્યવિને ઉદ્દેશીને) અમારે સંદેશે તેઓને પહચાડો. હકીકત સાંભળીને માફી માગવા તૈયાર છું. પુણ્યવિ. મા-મૌન. લક્ષ્મણસૂરિ-કણ જાય સંદેશો કહેવા? કેશુભાઈ-પુણ્યવિજયજી મહારાજ કહેશે. રામચંદ્રસૂરિ-આવતી કાલે નવાગે આવવાનું કહીને આપણે અહિંથી જવું. લક્ષ્મણસૂરિ–આપણે બધું જ સહન કરવું. આપણામાંથી જ જઈને કહે કે-“અમે તે બધી રીતે ફેંસલ કરવા તૈયાર છીએ.” અન્યથા બહાર જેનસમાજની ખરાબી દેખાશે. રામચંદ્રસૂરિ-સુશ્રાવક કેશુભાઈ ઉપર આજે જે કાંઈ વીતાડવામાં આવ્યું તે શું સાધુતાને યોગ્ય હતું? આ રીતે એક શ્રદ્ધા સુશ્રાવક કેશુભાઈ ઉપર હલ્લો કરે તે માટે આ સંમેલન લબ્ધિસૂરિ-પુણ્યવિજયજી જઈને કહે અથવા આપણામાંથી તેઓને સંદેશ આપે કે-કાલે આવવાનું છે કે નહિ? ભાસ્કરવિવ-આપણે જવાની કોઈ જરૂર નથી. લક્ષણસૂરિ-કઈમારી નાખવાનું નથી. સરલતા દેખાશે. જવામાં શું વાંધો? કેઈના શબ્દો ઉપર નથી જવાનું, શાસન માટે જોવાનું For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૫ર ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; છે. સંઘનું કાર્ય થાય છે તે જવામાં વાંધો નથી જ. જયકીર્તિ !-આપણું આ બધું લખાઈ રહ્યું છે. રામચંદ્રસૂરિ-આપણે પુણ્યવિજયજીને વાત મેંપી છે, તે જઈને કહેશે. લક્ષ્મણુસૂરિ-આપણે જવાને તૈયાર છીએ, વધે શું છે? ' લબ્ધિસૂરિ મારે હુકમ બીલકુલ નથી, જવું હોય તે જઈ શકે છે. - લક્ષ્મણરિ-કાચા નથી. શાસન માટે જવું છેને?શાસન માટે તે બલિદાન આપવા પણ તૈયાર છીએ. સંઘના માટે તે બધું જ કરીશ. એમ કાંઈ ડરી નહિ જઈએ. 10-58 મીનીટે લબ્ધિસૂરિએ સર્વમંગલ કર્યું હતું - રામચંદ્રસૂરિ-(ઉઠતાં બેલ્યા કે- “એ લેકેની પ્રથમની જ જના હતી. અમારા ઉપર ઓઢાડીને હરીયે બેલા હતા. કેશુ ભાઈએ પ્રથમથી જ બાર પર્વોની ચર્ચા માટે બોલાવ્યા હતા. તે માટે તૈયારી ન હતી, માટે આવું કર્યું.” એમ આપણે સર્વત્ર કહેવાનું (આમ બોલતાં બોલતાં રામચંદ્રસૂરિ, કારસૂરિ સામે જોઈને હસ્યા.) જંબુસૂરિ-આપણે એ લેકેને નખથી શિખા સુધી ક્યાં નથી ઓળખતા? શ્રમણ સમેલનની 15 દિવસની કાર્યવાહી સમાપ્ત, For Personal & Private Use Only