________________ 246 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; - ચંદ્રસાગરસૂરિજી-જ્યારે નમ્ર પ્રાર્થનાને બહાને વ્યક્તિગત ટકા કરે-આક્ષેપ કરે ત્યારે તમે ઠંડે પેટે સાંભળી રહે તે ઠીક છે? કેમ રોકતા નથી? સૂર્યોદયસામ-સમિતિનીમાણી તે વખતે અહિં હાજર હેય તેના જ નામ લખ્યા છે, ઉપસ્થિત ન હોય તેનાં નામ ખાલી રાખ વાની વાત થઈ હતી કે નહિ? અને તે માટેની “નવી યાદી” જુદી કરાઈ છે કે? માટે તેઓશ્રીને સમિતિમાં લેખવા જ જોઈએ. કારસરિ-જ્યારે સમિતિમાં નથી ત્યારે એને બોલવાને કેઈ અધિકાર નથી. (માટે) તે ન બેલે, પ્રતાપસૂરિજી-ચંદ્રસાગરસૂરિજી માટે આપણે વિચાર કરવાને છે જ પુણ્યવિજયજી પાસે લીષ્ટ છે. તેમાં જોઈ લે ને? પુણ્યવિમવનલીસ્ટ જોઈને-૧૦૦ની) સમિતિમાં ચંદ્રસાગ રસૂરિજીનું નામ નથી. ચંદ્રસાગરસૂરિજી-ત્યારે કેશવલાલભાઈ ! મારું નામ નથી તે જઈ શકું છું? કેશુભાઈ-જઈ શકે છે. બેસવું હોય તે બેસી શકે છે અને અને જવું હોય તે જઈ શકે છે. - પ્રતાપસૂરિજી-સાંભળ્યું ચંદ્રસાગરસૂરિજી ! કેશુભાઈ કહે છે કે જઈ શકે છે. ત્યારે આચાર્યશ્રી ! આપને જવાની રજા મળી છે. પછી અહિં બેસી રહેવાને હવે અર્થશે? [આ પછી ગચ્છાધિપતિશ્રી માણિજ્યસાગરસૂરિજી, ચંદ્રસાગર સૂરિજી વગેરે લગભગ 60 સાધુમહારાજ સંમેલનમાંથી કઆઉટ કરી ગયા હતા. કેશવલાલભાઈએ તેઓને ચાલ્યા જતા અટકાવવા ને પ્રયત્ન સર પણ ન કર્યો. અને રામચંદ્રસૂરિ સામે જોયું તે તેમણે નાક ઉપર આંગલી રાખીને મિતપૂર્વક શાંતિથી બેસવા કહ્યું એટલે કેશુભાઈ નીચું જોઈને બેસી રહ્યા. (આ વખતે શ્રી નંદરસૂરિ છમ બહાર ગયા હોવાથી ઘણી જ ગરબડ થવા લાગી, ત્યારે...] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org