________________ 1 પંદરમા દિવસની કાર્યવાહી ; 245 પ્રથમ ના કહેવી જોઈતી હતી કે નહિ? કેમ ના ન કીધી ? ફાવતું હતું એટલે જ ના નથી કીધી ને! અન્યથા તે સાંભળી લેવાનું શું પ્રયેાજન હતું? પ્રતાપસૂરિજી-મને મારા ગુરૂ કહી દે કે-બરાબર નથી, તે શબ્દ (જવાબદારીના) હું મારા પાછા ખેંચી લઉં. પરંતુ તેમાંનું કાંઈ જ જોવા મળતું નથી ! તે તે કેના અંગે બેલાયું છે? તે નામ જાહેર કરવું જ પડશે, નદાસરિ-સમિતિ બહારનું કેઈન બેલ્યું હોય તે તેણે (જયકીતિએ) તેવું બોલવાની શી જરૂર હતી? આટલું વિવેચન કરવાની શી જરૂર? બીન જવાબદાર બોલે તેને ત્યાંથી ના નહિં અને અહિં ઉપદેશ દેવા કેમ નીકળ્યા છે? અભયસાગરજી-મિચ્છામિ દુકડમ્ દેવરાવે. જબૂસૂરિ-એમ વાતે વાતે શેના મિચ્છામિ દુક્કડમ્ પુણ્યવિરમ૦-૧૦૦ની સમિતિમાં ચંદ્રસાગરસૂરિજીનું (હાજર નહિ હોવાથી) નામ નથી, પણ “નવી યાદીમાં તેઓનું નામ દાખલ કરેલ છે, એમ મને ખ્યાલમાં છે. ચંદ્રસાગરસૂરિજી-સંમેલનમાં આવવા કેશુભાઈએ મને પત્ર લખેલ કે-આપ જલદી આવે. કેસરીઆઇ આવ્યો ત્યારે પણ કેશભાઈને પત્ર હતે. અરે નરોડા આવ્યા ત્યારે ત્યાં તે કેશુભાઈ પિતે આવ્યા હતા. ટુંકમાં જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે જ મારું અહિં આવવું થયું છે. હંસસામ-કેશુભાઈને ત્રણ ત્રણ આમંત્રણથી આવ્યા હોય તે સમિતિમાં લેખાય કે નહિ? કેશવલાલભાઈ ! મારા ગુરુમહારાજ સમિતિમાં છે કે નહિ? કેશુભાઈ-હું કાંઈ જાણતું નથી. જ્યારે સમિતિની રચના કરી વામાં આવી તે સમયે હું જ નહિસમિતિમાં કોણ કેણ છે? તેની પણ મને ખબર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org