________________ 24 ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પણ ભાનુવિ, વગેરે વચ્ચે વચ્ચે મંત્રણા કરવા જાય-બેલે! એમ બધે સરખું ચાલે. માટે– જેઓ સમિતિમાં હોય તેઓનાં નામે બેડ ઉપર લખાઈ જાય; તે બેડ અહિં સામે જ રાખી લેવાય તે વધુ સારું કે જેથી તેમાં નામ હેય તે જ બોલે નહિતર મારે આ ચંદ્રસેનવિજય, હમણાં બેલવા ઉભો થશે તે તેને કેઈથી રોકાશે નહિ. માટે પ્રથમ બેડનું નક્કી થઈ જવું જોઈએ. બીજે સુધારે એ મૂકું છું કે-આપણું નવા આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજી કાતે આવેલા છે, તેઓ બોલ્યા હતા. તેમને અંગે કદાચ જયકીર્તિ બેલેલ હશે! સામેથી પણ ભાનવિજયજી બોલે છે અને તેમાં કારસૂરિ પુષ્ટિ આપે છે તેમ અહિંથી પણ કદાચ બેલાય તે વાંધે કઇ જાતને? વળી ચંદ્રસાગરસૂરિજી કદાચ જે સમિતિમાં ન હોય અને વધે લેવામાં આવ્યો હોય તે તે માટે જણાવવું જોઈએ કે સમિતિના નામે નેધવાનું કામ ચાલુ છે તેથી તેમને ઉદેશીને જ જે બેલેલ હોય તે વિચાર કરવો પડશે. ચંદ્રસાગરસૂરિજી-બેડ પર લગાડવા પહેલાં નામેતે જાહેર કરશે. પ્રતાપસૂરિજી-(ગમ્મતમાં) ના ના! કેમકે-આપનું નામ નથી ને! આને અર્થ તે એ થાય કે-આપ, શ્રોતા-પ્રેક્ષક રહી શકો છે. (પુણ્યવિ મને ઉદ્દેશીને)-આપના ખ્યાલમાં આવ્યું? હવે તે એમણે ૧૦૦ની સમિતિ બહારનું કેણ બોલ્યું ?? એ રજુ કરવું જોઈએ. કારણકે હું જવાબદાર થયો છું જબૂસૂરિ-( જયકીનિ બેલ્યા તે રીતે) વ્યક્તિગત પ્રશ્ન પૂછાય જ નહિ! આપને જવાબદારી સેંપાય કેવી રીતે? હંસસાભ૦-તે પછી એ (જયકીર્તિ) બેલ્યા એની જવાબદારી આપની તે છે ને? કારણકે-તે બોલ્યા તે તમે ઠંડે પેટે સાંભળેલ છે. તેવું ન બેલાય એમ હવે કહે છે તે તેને જ તમારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org