________________ * પંદરમા દિવસની કાર્યવાહી ર૪૩ પ્રતાપસૂરિજી–હું જ તેને ખુલાસો કરી લઈશ. જયકીર્તિ–આવા પ્રશ્નોના ઉત્તરમાં વ્યકિતગત ચર્ચા થાય તેથી ઉગ્રતા લાવવામાં આવે તે મારો આશય તેવું નથી. સૂર્યોદયસામે વ્યક્તિગત ટીકા કેમ કરે છે ? જયકીર્તિ–મારૂં તે માત્ર સૂચન છે. બેલનારનું સમાવેશીકરણ કરવું હોય તે વાંધો નથી, પણ સમાવેશ કરે છે ત્યારે સમિતિ પાસે વૈધાનિકરીતે મૂકે અને સમિતિ સર્વાનુમતે પાસ કરે નવું નામ અમે મૂકી શકીએ છીએ અને આપ પણ મૂકી શકે છે. એ પહેલાં બેલિવું હોય તે સમિતિની રજા લઈને જ બોલી શકાય. અહિંથી વ્યક્તિગત પ્રશ્ન ન પૂછાય તે નથી જ. સમિતિમાં જેનું નામ નથી તેઓ દ્વારા બેલાય છે ત્યારે જ આ કહેવું પડે છે. પ્રતા૫રિજી-અત્યારસુધી ઉભા થઈને હું કઈ દિવસ બેલ્ય ન હત; પણ આજે ઉભે થઈને બેસું છું. સૌને મારી નમ્ર વિનંતિ છે કે પ્રથમ તે જે ૧૦૦ની સમિતિ નીમાયેલ છે તે સમિતિ પૈકીના જે જે નામે હોય તે અહિં સંમેલનની બેઠકમાં સૌને તરત નજરે પડે એ રીતે સામેની દીવાલે બોર્ડ ઉપર લખાવી રાખવા જોઈએ, કેજેથી કોઈપણ બોલે કે તરત તેનું નામ બેડમાં છે કે નહિ?તે તરત તપાસાય. (વચ્ચે જ જયકીર્તિ-મારૂં સમર્થન છે.) કૃપા કરીને પ્રથમ આ કામ કરે. કાલે ગમે તે ઉઠીને બેલે તેની જવાબદારી કયાં લેવી? કેને રેકી શકાય? જયકીર્તિએ જે કાંઈ કહ્યું છે તે ઘણું જ સુંદર કહ્યું છે. આજ સુધી અમારા પ્રપ તરફથી સમિતિ વગરના બેલ્યા હોય તે તેને જવાબદાર હું છું અને અત્યારે તેવા જે કઈ કઈ પણ બોલ્યા હશે તેની જવાબદારી પણ હું લઉં છું. સાથે સાથે એ પણ જણાવી દઉં છું કેઆ બાજુ અનેક બાપના-અનેક સમુદાયના છોકરા છે છતાં પણ અહિં શિસ્ત જળવાય છે. જ્યારે તે બાજુ (તેઓએ કહ્યા મુજબ મણિવિજયજી) એકજ બાપના–એકજ સમુદાયના છોકરા છે. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org