________________ પંદરમા દિવસની કાર્યવાહી . 247 પ્રતાપસૂરિજી-સાગરજી મહારાજને સમગ્ર સમુદાય ઉઠીને ચાલ્યા ગયે, તે તે બાબત હવે શું કરવું? તે વિચારવા નંદન સૂરિજી મ આવે ત્યાં લગી સહુ મૌન રહે. | (સામે પક્ષ શાંતિથી બેસી રહ્યો હતો અને રામચંદ્રસૂરિ, કારસૂરિ વગેરે વાત કરતા હસતા હતા. વાતાવરણ શાંત અને ગમગીન બની ગયું હતું. એવામાં સર્વ બીનાથી વાકેફ થઈ આ૦શ્રી નંદનસૂરિજી આવ્યા. અને–) નંદનસૂરિજી-(પ્રતાપસૂરિજીને ઉદ્દેશીને) “એક આચાર્યનું અપમાન તે શાસનપક્ષના પંદરેય આચાર્યોનું અપમાન! કેમ બેસી રહ્યા છે? ઉઠી જાવ! ઉઠી જાવ!” પ્રતાપસૂરિજી–ચાલેઃ હવે બેસવાથી શું પ્રજન? કાર સૂરિજી ! મુનિસંમેલન પૂર્ણ કરે. અમે જઈએ છીએ. [ આ૦શ્રી ઉદયસૂરિ-નંદનસૂરિન્યાયસૂરિ-પ્રતાપસૂરિ–મેઘસૂરિ મહેન્દ્રસૂરિ-રામસૂરિ-હર્ષસૂરિ-ઋદ્ધિસાગરસૂરિ ઉમંગરિ-ધર્મસૂરિ વગેરે શાસનપક્ષને બધે જ શ્રમણવર્ગ જવા સારૂ ઉભો થઈ ગયે; છતાં શેઠ કેશવલાલભાઈ અક્ષર પણ બેલતા નથી ! રામચંદ્રસૂરિજી ને અનુયાયી વર્ગ પણ બધો ચૂપ બેસી રહી ઠંડે કલેજે નીહાળો રહ્યો! ઉચારિત્રવિજયજી, પોતાના પક્ષના સૌને શાંતિથી બેસી રહે વાનું ઈશારાથી સમજાવતા હતા. રામચંદ્રસૂરિજી અને કારસૂરિ, જયકીર્તિ જોડે વાત કરવા લાગ્યા! માત્ર લમણસૂરિએ શાસનપક્ષના ઉભા થએલા સૌ શ્રમણને બેસવાનું કહેલ પણ ગરબડમાં કેઈને સંભળાયું નહિ. જ્યારે નંદનસૂરિજી ઉભા થયા ત્યારે રામચંદ્રસૂરિજી તેમની સામે હસ્યા પણ બેસવાની કે બીજી કાંઈજ વાત કરી! શાસનપક્ષ આખો ઊભો થઈ ચાલી જવા તૈયાર થયે તે વખતે—] મહિમાપ્રભાવિ -(કેશુભાઈને ઉદ્દેશીને) શેઠ! આમ બધાય ઉઠીને જાય તે સારું લાગે ? તમારાથી જવા દેવાય? માટે નંદનસુરિઝમને કહે કે-આપ બેસે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org