________________ ર૪૮ કે રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક કેશુભાઈ આવેશ અને ગુસ્સામાં) ચૂપ રહો. મહિમાભાવિક–પણ હું ૧૦૦ની કમિટિમાં છું, માટે મને બોલવાને અધિકાર છે. કેશુભાઈ(હાથ ઉચે કરીને) ડસ્પીક! ચૂપ રહે ! મહિમા પ્રવિ-શેઠ! શેઠાઈ ઘરે કરવાની ! આ તમે તમારૂં . પિત પ્રકાશે છે. આથી દેખાય છે કે તમે એકપક્ષમાં ઢળી ગયા લાગે છે, માટે વિચારીને બેલે. કેશુભાઈ-ગેટ આઉટ! બહાર ચાલ્યા જાઓ. [બધા સાધુએ કહેવા લાગ્યા કે-“તમે સાધુનું અપમાન કેમ કરે છે? આ યોગ્ય નથી થતું. આવા અપમાન માટે લાવ્યા હતા? હવે સંમેલનને તમે જ સફળ બનાવજે.” બાદ સૌ ચાલવા લાગ્યા. તે વખતે-]. લક્ષ્મણુસૂરિ- (ઉભા થઈને પ્રતાપસૂરિને કહેવા લાગ્યા કે-) આમ ન કરે. જે થયું છે તે એગ્ય નથી થયું. તમે ચાલ્યા ન જાવ, થયું તેને ખુલાસો થશે માટે આપ બેસે.” જવાબમાં પ્રતાપસૂરિએ કહ્યું કે “અમારે વડિલે ચાલ્યા ગયા છે માટે અમારાથી ન બેસી શકાય. આ બધું પહેલેથી જ કહેવું હતું ને? સૌની જયારે ગેરહાજરી થઈ ત્યારે તમે કહે છે તે કેટલુંક મહત્વ વાળું ગણાય?” એમ કહીને તેઓ પણ ચાલ્યા ગયા. [માત્ર પછીથી શાંતિ અર્થે મુનિશ્રી પુણ્યવિમ, પં શ્રી વિકા શવિ, પં શ્રી પ્રભાવિત્ર, મુનિશ્રી ચંદ્રોદયવિ૦ (રીપિટર), અને બે ત્રણ બીજા સાધુઓ અને કેશવલાલભાઈ ત્યાં પ્રેક્ષક તરીકે રહ્યા! ત્યારે–] - લક્ષ્મણરિ–તપીને રામચંદ્રસૂરિને કહેવા લાગ્યા કે આવું થયું તે આપે તેને (જયકીતિને) બેસાડી કેમ ન દીધે? શા માટે આવું બોલવા દીધું? આમાં ખરાબ કોનું દેખાયું? આ આખે ટેપલે હાથે કરીને માથે શા માટે હેર્યો? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org