________________
૨ " ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી રામસૂરિજીમ (ડેલાવાળા), ૧૮-આ શ્રી ધર્મસૂરિજીમ, ૧૯-૫૦ શ્રી હરમુનિજીમ૦, ૨૦-મુનિશ્રી દર્શનવિરામ ત્રિપુટી, ૨૧-મુનિશ્રી પુણ્યવિજયજીમ0, રર-મુનિશ્રી હંસસાગરજી મહારાજ.
૧-આશ્રી સિદ્ધિસૂરિજીમ, ૨-આશ્રી મનહરસૂરિજીમ), ૩-આશ્રી લબ્ધિસૂરિજીમ૦,૪–આ૦શ્રી લક્ષ્મણસૂરિજીમ,પ-આ૦ શ્રી પ્રેમસૂરિજીમ૦, ૬આશ્રી રામચંદ્રસૂરિજીમ, ૭–આ.શ્રી અમૃતસૂરિજીમ૦, ૮-આઇશ્રી કનકસૂરિજીમ૦, ૯-આ૦શ્રી શાંતિચંદ્ર સૂરિજીમ અને ૧૦-આશ્રી કારસૂરિજીમ આમંત્રિત કુલ ૩ર : આમંત્રણ નહિ અપાએલ આચાર્યોની નામાવલિ
૧-આશ્રી વિજ્ઞાનસૂરિજીમ, ૨-આશ્રી પદ્મસૂરિજીમ૦, ૩આ૦શ્રી અમૃતસૂરિજીમ, ૪–આ.શ્રી લાવણ્યસૂરિજીમ, ૫-આશ્રી કસ્તુરસૂરિજીમ૦, ૬-આ૦શ્રી હેમસાગરસૂરિજીમ, ૭-આશ્રી મહેન્દ્ર સૂરિજીમ, ૮- આ શ્રી ઉદયસૂરિજીમ, આ શ્રી પ્રીતિચંદ્રસૂરિજીમ૦, ૧૦-આશ્રી મેઘસૂરિજીમ૦, ૧૧–આ૦શ્રીપૂર્ણાનંદસૂરિજી મહારાજ.
૧–આ.શ્રી જંબુસૂરિજીમ૦, ૨-આઇશ્રી યશેદેવસૂરિજીમ, ૩-આશ્રી ભુવનતિલકસૂરિજીમ અને ૪–આ.શ્રી ભુવનસૂરિજી
અનામંત્રિત કુલ ૧૫ આમંત્રિત ૩૨ સમુદાયમાંથી નં. ૧-૮-૧૨-૧૩–૧૪-૧૫ તેમજ હામા પક્ષેથી નં. ૭-૮ પધારી શક્યા હતા. શાસનપક્ષે નં. ૮ તરફથી ૫૦ શ્રી પ્રેમવિજયજીમ તથા નં. ૧૨ તરફથી મુનિશ્રી હંસસાગરજી મહારાજ પ્રતિનિધિ તરીકે નીમાયેલ હતા.
આ શ્રી વિજયનંદનસૂરિજીમ, તબિઅતના કારણે અને આ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ ૧૩૦૦ માઈલ દૂર પટનાથી વિહાર કરીને આવતાં વિલંબ થવાને કારણે સંમેલનની મિતિ ફાગણ વદ પાંચમને બદલે ચિત્ર સુદ ૧૦ રાખવામાં આવેલ. અને તે મિતિ પણ ફેરવીને વૈશાખ સુદ ૩ રાખવામાં આવેલ. આથી ફા. વ.
મારાજ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org