________________
૧૧૫
માં સાતમા દિવસની કાર્યવાહી ; કાર્યવાહીની સંક્ષિપ્ત નેધ પુણ્યવિજયજીમ દ્વારા છાપામાં આપવામાં આવે તે ઠીક છે.” અન્યથા જગતને ખ્યાલ શો આવે? આપણી જે કાર્યવાહી થઈ ગઈ છે તેની પણ ટુંક સત્તાવાર નેંધ થવી જોઈએ. જે સમિતિ નીમવાની છે તેને શું કાર્ય સોંપવાનું તે વિચારણા પ્રથમ કરવી કે પછી અને સમિતિને નિયંય કયે લે? પ્રથમ ૧૦૦ની સમિતિ નીમી હતી. તે પછી સમુદાયવાર સમિતિ નીમવાની ચર્ચા નીકળી તેને પલટાવીને હવે વળી નાની સમિતિ નીમવાની વાત થાય છે. આમાં નિર્ણય કર્યો કે?
જબૂસરિ-સમુદાયવાર નામોંધવામાં સંખ્યા વધી જાય છે,
રામસુરિજી D-વધી જાય છે એ વાત બરાબર છે પરંતુ કે પણ સમુદાય બાકી ન રહેવું જોઈએ એ પણ હકીકત છે ને?
રામચંદ્રસૂરિઆ વાત તે પડતી મૂકાઈ ગઈ છે ને?
પં રાજેન્દ્રવિD–બહુમતિથી કામ લેવાનું નથી તે પછી સંખ્યા વધારે કે ઓછી તેની પંચાત શી? બધાને સંતોષ રહે કે-(અમે) બધા આવ્યા છીએ. જેટલા સમુદાયે છે તેમાંથી એક-બે લેવાય તે કામ સારું થાય. - જંબુસરિ-આપણે તે પરિણામ જોવાનું છે. સમિતિ વગર સમય વધી જાય.
રામચંદ્રસૂરિ-ભલે વધી જાય. પણ જેમાટે એકત્રિત થયા છીએ તેને પાર પાડવું જ પડશે ને? કાર્ય કર્યા વિના આગળ શી રીતે વધાર્યા?
પરાજેન્દ્રવિ. D– પછી લg સમિતિને આગ્રહ શું કામ? બહુમતિથી કાર્ય કરવામાં આવે તે પણ શું અડચણ? દરેક સ્થળે વેટ અને બહુમતિથી કાર્ય થાય છે.
એક જણ-ના. આપણે બહુમતિથી કાર્ય કરવાનું હેય નહિ. રામચંદ્રસૂરિ તે નાની સમિતિ માટે વિચાર કરવામાં આવે અને તેની દ્વારા કાર્ય પતાવવામાં આવે. તેની વિચારણા કરીએ.
પરસ્પર મંત્રણાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org