________________
૧૧૪ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. પુણ્યવિમાની પ્રતાપસૂરિ-નંદનસૂરિજી સાથે મંત્રણા.
શાસનપક્ષમાં પરસ્પર મંત્રણાઓ. પુણ્યવિમ-જે ૧૦ની સમિતિ નીમી. પછી વિચાર થએલ કે-સમુદાયવાર નીમવી. તેમાં ૧૧ અને રરના નામે આવેલ. તે વાત અધૂરી રહી. | સમુદાયવાર સમિતિની રચના થઈ હોય તે તેમાંથી નાની સમિતિ થઈ જાય. રર અને ૧૧ સમુદાયે છે. તેના નામે નેધવા કે હજી નેંધાવા બાકી છે, તે સમુદાયનાં નામ વધાર્યા પછી નામે સેંધવા? વચ્ચે એક વાત નીકળી છે તે તે વાતથી પરસ્પર અસંતોષ ન રહે અને કાર્યની સફળતાપૂર્વક જલદી પતાવટ થઈ શકે. કેઈની સમજ એમ છે કે-“પ્રથમની કમિટિ વિસર્જન કરવી અને ત્યારપછી બીજી નાની સમિતિની નિમણુંક કરવી, કે જેથી વિચારણા કરવી સરલ બને.” તે પ્રથમની સમિતિ છે તેમની તેમ છે, એમ માનીને નાની સમિતિ કરવી કે કેમ? તે સંબંધી યોગ્ય વિચાર કરે ઘટે. આ માટે ચોગ્ય ખુલાસા કરી લેવા ઘટે. અને એ વાત નક્કી થયા બાદ કાર્ય આગળ ચાલી શકે નહિં તે નિશ્ચયાત્મક વિચારણા સિવાય રોજ મળીને ઉઠી જવું તેને કાંઈ અર્થ નહિ. આ બધી વસ્તુ ટુંકમાં પતાવી મુખ્ય મુદ્દા પર આવવું જોઈએ.
સમુદાયેવારની વાત તે મૂકાઈ ગઈ છે કે-સંખ્યા બહુ મોટી થાય છે. ત્યાં ૨૨ ને બદલે ૪૫ થાય છે એમ કહીને વાત છૂટી ગઈ છે...આપણે ગઈકાલે સાંજે નાની સમિતિની વાત થઈ છે, તેવી સમિતિની રચના કરવામાં આવે તે વાંકે શું?
રામસૂરિજી D.-કાંઈક નિર્ણય જ કરી લેવું જોઈએ. કયાં ખૂલનાઓ થઈ છે? તે બધું ચેકનું થવું જોઈએ. કયા ક્યા વિષે આપણે શરૂ કરીએ છીએ? કઈ કઈ પ્રકારે ચર્ચાએ છીએ? પાછી તે ચર્ચાને જ્યાં મૂકીએ છીએ?તે દરેક બાબતની નોંધ થતી જવી જોઈએ.
કેશુભાઈ સાથે ચેખવટ થઈ છે કે- “આપણે સંમેલનની રોજની
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org