________________
૧૧૬ - રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી ક - પુણ્યવિ મત-ગમે તે રીતે કરે, પણ એક વાત ચોક્કસ થવી જોઈએ. સમિતિ માટે ગઈકાલે જે વાત રજુ થયેલ છે તે નક્કી થઈ જવી જોઈએ. વિચારમાં દિવસે પસાર થાય એ ઠીક નથી. રેજ વિચારોને પડતા મૂકવા કરતાં છેલ્લામાં છેલ્લે નિર્ણય સમિતિ બાબત કરીને જ આપણે ઉઠીએ. ભલે ૬ વાગે. જ વાત કરીને જ છૂટા પડવું અને સમય એમ ને એમ ચાલ્યા જાય તે પરિણામ જે લાવવા ધારીએ છીએ તેમાં શું આવવાનું? દિવસ, કાર્યવાહી વિનાને શૂન્યત્વમાં ચાલ્યા જાય તે ગણાતું નથી. આજે જે સમિતિ નીમીએ, જે કાર્યક્ષમ હેય તે માટે નક્કી કરીને જ ઉઠવું ઘટે. એ પદ્ધતિએ જ આપણે કામ કરવું જોઈએ. આમ આવી (બાબતમાં) સમય વિતાવીએ તે ઠીક નહિ.
નદનસૂરિધર્મસૂરિ-ત્રિપૂટીમની મંત્રણા.
પ્રતાપસૂરિરામસૂરિધર્મસૂરિજીની મંત્રણા. પ્રતાપસૂરિજી-મારી વાત એ ઠીક લાગે તે–
તપાગચ્છ શ્રમણસંઘે જે પહેલી સમિતિ પછી સમુદાયના નામે નેધાયા, મોટી સમિતિ નેધલે કે-સમુદાયવાર કરવામાં નડતરઅડચણ છે માટે હવે નાની નોંધાય છે.” એવી સત્તાવાર નેધ થયા પછી કામ આગળ ચાલે તે ઠીક ! સમિતિની બેંધણી માટે અને પર સ્પરની વિચારણા માટે મુનિશ્રી પુણ્યવિજયજીને કાર્ય સંપાય.
સામાપક્ષે-રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિ વગેરેની પરસ્પર મંત્રણા. શાસનપક્ષે-રામસૂરિજી-પરાજેન્દ્રવિની મંત્રણા. પુણ્યવિકમ તથા નંદનસૂરિજીમની મંત્રણા પુણ્યવિમ-આ વસ્તુને ટુંકે કઈ માગ લેવાય તે સારું નેંધ કરવી વગેરેમાં માર્ગ બહુ લાંબો (થાય) છે. ૧૦૦ની સમિતિ જે શમણુસંઘે નક્કી કરી, તેણે વચ્ચે સમુદાયવાર નેધવા માંડી, બષા સમુદાયવાર મળી ૭૦ ઉપર થવા જાય છે. સમુદાય તરીકે એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org