________________
1 સાતમા દિવસની કાર્યવાહી ન ૧૧૭ નેધ કરે કે-જેથી કમિટિ નાની થાય અને તેથી કામની સુગમતા રહે, તેથી ૧૦૦ની કમિટિ, કામ સારું થાય તે માટે નાની સમિતિ નીમે, આ સંબંધી વિચારણા કરે કે આ વાત ઠીક છે?
રામચંદ્રસૂરિ-સમુદાયની નેધ તે પ્રથમ થઈ ગઈ છે, તે તેમાંથી નાની સમિતિ નીમાય અને એ સમિતિમાં આચાર્ય અને તેના એકેક પ્રતિનિધિ દાખલ કરે. એમ કરવામાં વાર નહિ લાગે. બે કલાકનું જ કામ છે.
રામસુરિજી D–૧૦૦ની સમિતિ નાની શી રીતે થાય? અને નાની થયા પછી તેમાં એકેક આચાર્ય અને તેને એકેક પ્રતિનિધિ દાખલ કરવામાં આવે તે સંખ્યા પણ મટી જ થવાની! એ રીતે સમિતિ નાની થાય જ નહિ.
પુણ્યવિમ-તે ૧૦૦ની સમિતિને નાની બનાવીએ.
રામસુરિજી D.-૧૦૦માં સમુદાયવાર તે છે જ નહિ, આ પક્ષના ૪૯ અને સામેથી ૫૧ છે! માટે સમુદાયવાર સમિતિ થવી જોઈએ. - પં રાજેન્દ્રવિડ D આમાં-સમુદાયવાર નેધવામાં કંઈ વાર થાય તેમ નથી. સમુદાયવારમાંથી બબ્બે આવી જાય, પછી આપણે કામ કરીએ. એમાં કેટલી વાર? બધાને સહકાર રહેશે. કેટલાય સમુદાયે ૧૦૦ની સમિતિમાં રહી જ ગયા છે.
પુણ્યવિમ-રહી ગયા તે ઘણું છે. અનંતને પાર જ નથી. આપણે ટુંકે માગ લેવાનું છે. આપ બધા નક્કી કરી એક નિર્ણય કરે તે કાર્ય આગળ ચલાવાય. આ બાબતમાં ૧૦૦ની સમિતિ વધે તે નહિ લે ને?
રામસુરિજી D–૧૦૦ની સમિતિને એમ નથી લાગતું કે૧૦ને કામ કરવું દુષ્કર છે!
પુણ્યવિમર-૧૦૦ વાળા જ બોલીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org