________________
૧૦
રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
તે રજા મુજમ જ પેાતાનાં ભીંતીયાં પંચાંગા છાપી મારેલ ! (જે પંચાંગની કાપી આ લેખક પાસે આજે–ચેાસઠ વષૅ –પણ માજીદ છે.)
સ૦૧૯પરના પત્રની ખરી નકલ કોણે દબાવી રાખેલ ?
સ'૰૧૯૬૧ની પૂર્વોક્ત પત્રિકામાં ખુબ આગળ જતાં જણાવાયું છે કે-‘ પૂ આત્મારામજીમના સ૰૧૯૫૨ના કાગળની ખરી નકલ પણ હજી સુધી પ્રગટ થઇ નથી.' એ ઉપરથી અત્ર કડવું પણ સત્ય ઉચ્ચરવું આવશ્યક બને છે કે- આત્મારામજીમના તે સ૦૧૯૫૨ના ભાળ્યુ૦૬ના ક્ષય કરવાનું જણાવતા આજ્ઞાપત્રની ખરી નકલ ૦૦ શ્રીદાનસૂરિજીએ, તે સ′૦૧૯૬૧ સુધી અને તે પછી પણુ જાવજીવ નાખી રાખવી જ ઉચિત માનેલ ! ચડાંશુ॰પકડયું, પણ તરત છોડીને ‘૪-૫ ’તેા જોડે જ કરી.
Ο
પૂ॰શ્રી દાનસૂરિજીએ, તે થ્યાજ્ઞાપત્રની ખરી નકલ દાબી રાખેલ’એમ વ્યક્તિગત આક્ષેપાત્મક વાકય આ પ્રકારે સમજીને ઉચ્ચ. રાએલ છે કે-“ સ૦૧૯૫૨માં અન્ય ૫ંચાંગમાંના ભાન્ગુ૦૬ના ક્ષય પકડીને પણ તે ૪-૫નું જોડીયું પત્ર તેા જોડે જ ઉભા રાખનારા પૂર્વ ૫૦શ્રી ગભીરવિ॰ આદિશ્રમણભગવતાએ આ સં૰૧૯૬૧ની સાલમાં ચડાંશુચંડુને જ પકડીને તેમાંની ચેાથે ‘૪/૫ને રવિવાર’ કરવાના એક વિચારે પૂર્વ ચીલાને તજી દીધેલ ! એટલે જોગીપન્યાસને ‘પુણ્યનાશ ’ તરીકે લેખાવવાના મદમાં ૧૯૫૨ના ચીલે છઢના ક્ષય કરવામાં એકલા પડી ગએલા પૂ॰પશ્રી દાનવિજયજીમ પણ પાછળથી તેએ સાથે ભળી ગએલ! તેવામાં વળી પાછા ‘ ૪/૫’ વાળા એ જ શ્રમણવર્ગને જતે દહાડે એ રીતે પંચમીના ક્ષય થવા દેવા યુક્ત નહિં જણાવાથી’ તેમણે પુનઃ ૬ નાં ક્ષયવાળાં અન્ય પચાંગને આદરીને ૪ અને ૫નું જોડીયું પ જોડે જ આદરવાનું રાખ્યું, તે તે પૂ૦૫૦શ્રી દાનવિજયજીમ॰ પણ પાછળથી તે માન્યતામાં જોડાઈ ગએલ !
'
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org