________________
* પ્રાથના F
૧૧ ખરી નકલ આ શ્રી દાનસુરિજીએ દબાવ્યાની સાબિતી
કહેવાય છે કે “એ પ્રમાણે વારંવાર એક દિવસ માટે પંચાંગ ફેરવ્યા કરવાની અનવસ્થિતતાને ભજવી, તે હીણપતભર્યું જણાવાથી તેના ભાવિ બચાવ અર્થે તે અવસરે પૂ૦૫ શ્રીદાનવિમવને-“ચંડાં શુગંડુમાં ભાશુપને હવે પછી ક્ષય આવે ત્યારે આ સં૦૧૯૬૧માં લેવાએલા ૪પ ભેળ” વાળી પહેલા માર્ગ મુજબ જ ચાલવાનું રાખવું : એટલે કે–ચંડાશુગંડુના ભાવશુપના ક્ષયે આરાધનાના ભીંતીયાં પંચાંગમાં “૪/૫” જ છપાવવાનું રાખવું, અને “પાંચમ પર્વે ક્યાં ગઈ ?” એમ પૂછનારને બચાવમાં-“સં.૧૯૬૧નાં ભીતીયા પંચાંગમાં તે મુજબ છપાએલ ત્યારે પાંચમ જ્યાં ગઈ હતી ત્યાં ગઈ લાગે છે,” એમ કહેવાનું રાખવું.” એ પ્રમાણે વિચાર કુરેલ. અને તે વિચારને આશ્રયીને તેઓશ્રીએ, પૂ૦ આત્મારામજીમના સં૦૧૫ર ના છઠને ક્ષય કરવાનું જણાવનારા પત્રની ખરી નકલને બદલે પૂ૦ આત્મારામજીમના નામે આ પ્રમાણે કલ્પિત લખાણ તૈયાર કર્યું કે
પંચમીના ક્ષયનું કરેલું કલ્પિત લખાણુ!
સં૦૧૫રમાં ભાશુપને ક્ષય હતું, તે ઉપરથી અનુપભાઈ એ પૂ૦આમ શ્રી આત્મારામજીમને પૂછાવેલું કે-ભાશુપને ક્ષય છે તે આખા પર્યુષણની તિથિ ફેરવવી પડે છે, તે પાંચમને ક્ષય કરીએ તે શું વાંધો છે ? કારણ પાંચમની કરણે એથે થાય છે, XXX તેને જવાબ આચાર્ય મહારાજે એ આપ્યો કે-પાંચમને ક્ષય આ વખતે કરે સારે છે. ૪૪૪” અત્રે જણાવવાની જરૂર જ રહેતી નથી કે
પૂ.શ્રી આત્મારામજીમ ના સં૦૧૯૫રના ૬ને ક્ષય કરવાનું જણાવનારા પત્રની ખરી નકલ તેઓશ્રીએ, સં.૧૯૬૧ સુધી દબાવી રાખી હોય તે જ તેઓશ્રી, આવું તેમના દાદાગુરુને તે પત્રથી સદંતર વિરુદ્ધ લખાણ લખી શકે.” . (આવું કઈ જ લખાણ, “પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ” પુસ્તકની સં૦૧૫ર તથા પ૩ની કમે પહેલી અને બીજી આવૃત્તિની તે અનુપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org