________________
૧૦૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન પ્રાચીનતર આચરણ છે. પૂર્વના અનેક પૂજ્ય મહાપુરુષોએ આચરેલી તે અવિચ્છિન્ન પ્રણાલિકામાં ફેરફાર કરનારા અત્યારના આપણે કેશુ?
કારરિ-પં શ્રી ગંભીરવિજયજી મહારાજ પણ ૪/૫ ભેળાં કહે છે કે?
પંરાજેદ્રવિડ D-વિષયાંતર કેમ થવાય છે? આચરણા વાળાની વાત ચાલે છે. વિચારણની વાત આચરણામાં કોઈને પણ પૂછયા વગર મૂકાઈ તે ગ્ય છે?
કારસૂરિ–મારી વાત સમજ્યા નથી. પર-૧-૮લ્માં પાંચ મને ક્ષય કેઈએ નથી કર્યો, તે તે માને છે ને? - પં રાજેન્દ્રવિડ D –અત્યાર સુધી શાસ્ત્રીય જે શુદ્ધ પરંપરા ચાલી આવે છે તે બારપવીમાં કેઈએ ક્ષય-વૃદ્ધિ કરી છે? કરી હેય તે પ્રમાણ આપે.
કારસૂરિ-આપશ્રી તરફથી એમ કહેવું છે કે-૧૫ર થી ૯૨ સુધીમાં ૧૨ પર્વમાં ક્ષયવૃદ્ધિ થઈ નથી. તે કહેવું છે ને ?
પં રાજેન્દ્રવિડ D –હા, એ જ કહેવું છે કે-૧ર પવીમાં ક્ષય-વૃદ્ધિ કરાઈ જ નથી.
નંદસૂરિજી-અમારી માન્યતામાં ને પૂર્વમહાપુરુષોથી ચાલી આવતી અવિચ્છિન્ન શાસ્ત્રીય શુદ્ધ પરંપરામાં બારપવની ક્ષયવૃદ્ધિ કરાઈ નથી. છતાં તમે થઈ શકે છે એમ કહે છે, અને એ માટે એક પણ પૂરાવે તે આપતા જ નથી !
કારસૂરિ–આપની પરંપરામાં થયો છે તે ગંભીરવિ મનાં લખાણદ્વારા) આપે જ બતાવેલ ને? (અહિં રામચંદ્રસૂરિજીએ
કારસૂરિની સામે રહેજ જોઈને તથા શેઠ કેશુભાઈ તરફ સિમત કરીને ધીમા અવાજે કહેલ કે-ઠીક પૂછાય છે! પછે.)
નંદસૂરિજી-એ વિચારણાની વાત છે કે આચરણની લૌકિક પંચાંગમાં ભલે પાંચમને ક્ષય હોય, પણ આપણા દેવસૂરતપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org