________________
૬ છઠ્ઠા દિવસની કાર્યવાહી
૧૦૧
ગચ્છની સામાચારી પ્રમાણે અને વિડલાથી ચાલી આવતી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે આરાધનામાં તા પૂર્વ'ની અપતિથિના ક્ષય કરીને પાંચમ પવ તિથિને અખડ જ રાખવામાં આવે છે.
કારસૂરિ એ વાત બદલ આપ શું સાબિતિ આપે! છે ? સસામ૦-૧૯૫૨ની આ પત્રિકા જ તે વાતની સાબિતિમાં ખસ થશે. કે જેના લેખક સાંકલચંદ હડીશ`ગ સિદ્ધારથ છે. (એમ કહી તે પત્રિકા, શ્રમણુસમેલનમાં વાંચી સંભળાવી હતી.) રામચદ્રસૂરિ-એ પત્રિકા તમને કાણે મેાકલાવી ? કયાંથી માકલાવી ?
હંસસામએ પ્રશ્નો સ્થાને છે ? છતાં આપ તેવુંય પૂછી શકા છે. તા તેનેા તેવાજ જવાબ સાંભળે! કે-આપે જ મેાકલાવી. અને તે કયાંથી મેાકલાવી ? તે આપે જ કહેવું રહે. ખાકી ખરી વાત એ છે કે–૧૯૫૨ના શ્રી આત્મારામજીમના પત્રની સાથે મારા ઉપર તે પત્રિકા ભરૂચથી આવેલ છે. અને મારા પાસે તે પૂરાવા પશુ છે. ૧૯૫૨ની આ પત્રિકા સાફ જણાવે છે કે-તે વખતે સુનિ જીતવિ, મુનિસિદ્ધિવિ૦, ૫૦આણુવિ, મુનિ નાનચંદજી, મુનિ શાંતિવિ॰, સુનિકપૂર, રાધનપુર સ ંઘસમસ્ત વગેરે અનેકાએ ત્રીજના ક્ષય કર્યાં હતા, તેમજ ખીજાએએ છાના ક્ષય કર્યાં હતા, પરંતુ પાંચમના ક્ષય કેાઈ એ પણ કર્યાં જ નથી. કારસૂરિ—(હુ'સસામ સામે લાંબે હાથ કરીને ) જરા
જોવા આપે.
હ'સસામ—શેઠ કેશુભાઈ દ્વારા જોવા આપું. તેમની જવાબ દારીથી પાછી આપવાની શરતે જ (આથી શેઠ કેશવલાલભાઈ એ પત્રિકા હાથમાં લઈને એકારસૂરિને જોવા આપી.)
હે...સા...હે...સ.
કારસરિ-પત્રિકામાં તારીખ-વાર નથી, કયારની માનવી રામચદ્રસૂરિ–આવી પત્રિકાઓને વજુદ કેમ અપાય ? તારીખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org