________________
1
+
૧૦૨ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; વિનાની વસ્તુ પૂરાવારૂપે કેમ માની શકાય ? (ઈત્યાદિ કહી પત્રિકા હાથમાં રાખી કેશુભાઈને હસીને કહેવા લાગ્યા) છે કાંઈ? (તેવામાં)
લક્ષણસૂરિ–આજે તેવા જુના કાગળ ઉપર છપાવીને તે વખતની લગતી વાતે મૂકીને કેમ ન પ્રચારી શકાય?
હંસલામ-પત્રિકા પાછી આપ, પછી સૌને જવાબ આપું છું. (પત્રિકા પાછી આપી.) તારીખ દેખાવા લાગ્યા. (તે તારીખ છપાએલી હતી નહિ. આથી પત્રિકાની વિગત જોવા લાગ્યાત્યાં સામેથી પ્રશ્ન થયે કે-) કેમ વાર લાગી?
હંસરામ-પત્રિકામાં તારીખ નથી તે વાત સાચી છે; પરંતુ તેમાં છપાએલે તે વખતને મુંબઈને પ્રેમ છે, તે વખતની ભાષા છે, તે વખતે જે જે ગામે સાધુઓ હતા તેની વાત છે, પ્રસિદ્ધ કર્તા તે વખતના છે, તે પ્રસંગની સર્વ વિગત છે અને કાગળ પણ પૂરવાર કરી આપે છે કે-હું ૧લ્પરને છુંઆમ છતાં તમે જ્યારે કહી શકે છે કે આજે કઈ તેવી બનાવટ ન કરે તેની શી ખાત્રી ?” ત્યારે હું કહું છું કે જે આ બનાવટી તમે કેઈપણ સાક્ષર આદિથી સાબિત કરી આપે કે તે વખતની આ પત્રિકા નથી જ, અથવા એ પ્રમાણે આ સંમેલનમાં બેઠેલા સર્વ શ્રમણ ભગવંતેને ખાત્રી કરાવી આપે તે તમારે મત હું સ્વી. કારી લઉં ! આ મારી ચેલેંજ છે. સ્વીકારવા તૈયાર છે?”
આ પછી કઈ તે ચેલેંજ સ્વીકારી ન શકયું! સૌએ મીન ધારણ કર્યું.
કારસૂરિ-બીજી વાત કરતાં પત્રિકામાં તિથિ તારીખ છે? હંસામ-મંગલવિ૦ (દયાવિ૦)ની બહાર પાડેલી પુસ્તિકામાં સંવત કે તારીખ છે? જે નથી જ, તે પછી આ પત્રિકામાં જે બનાવટી હોવાની શંકા આપે કરી તે શંકા તે પત્રિકા (પુસ્તિકા)માં કેમ ન કરી? તેને બદલે તે પુસ્તિકાને તે આપે આપના મતની પુષ્ટિમાં પૂરાવારૂપે પણ ધરી દીધી!! એમ કેમ? તે પુસ્તિકા બના વટી નહિ હોય તેની શી ખાત્રી? ઉત્તર છે? હેય તે આપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org