________________
5 છઠ્ઠા દિવસની કાર્યવાહી !
૯૯
હસસામહારાજે-આત્મારામજીમના પત્ર, અન્યાન્ય પત્રા, પત્રિકાઓ અને છાપા વાંચી બતાવ્યા.
૫’વિકાસવિ૰એ-વીરશાસન વાંચી સ’ભળાવ્યું. કારસરિ-સિદ્ધિસૂરિમ॰ તરફથી (તેમનું, વચન, એ પૂરાવા છે.) પ્રતાપવિજયજીમના પત્રમાંનું લખાણ પાંચમને ક્ષય કર્યાં હાવાનું ધ્વનિત કરે છે.
રામસૂરિજી D.-વીરશાસન પત્રમાંના લખાણ પરથી સૌએ છઠના ક્ષય કર્યાં હાવાનું નક્કી થાય છે.
પ્રેમસૂરિ–સિદ્ધિસૂરિજીની નાંધ લ્યા (તેમના) સિવાય પાંચમના ક્ષય કાઇએ કર્યું નથી.
રામસૂરિજી D.—પવ ના ક્ષય ખામતમાં તમારા તરફથી પૂરાવા રજી કરાયા નથી, તેા પહેલી તકે રજુ થવા જોઈ એ. ૧૯૫૨ થી ૯૨ સુધીના ગાળામાં કઈ એ પવ'તિથિની ક્ષય-વૃદ્ધિ કરી નથી, તે વાત નક્કી કરી છે. તમારા પૂર્વ પક્ષ શું છે ? તે જ સમજાતા નથી ! પાંચમના ક્ષય કર્યો છે' એમ જે કહેવું થાય છે તે કોઈના ઉપર કહેવું થાય છે. વાસ્તવિક તા–પાંચમને ક્ષય થયે જ નથી. પાંચમના ક્ષય કર્યાં તે વાત જ પૂરવાર નથી.
જ
આરાધનામાં પતિથિની ક્ષય-વૃદ્ધિ થાય છે' એમ ૧૯૯૨ સુધી પૂર્વ પક્ષે (સામા પક્ષે) કહ્યું નથી. ૧૯૫૨ થી ૯૨ના વચલા ગાળામાં પવ તિથિની ક્ષય-વૃદ્ધિ થઈ નથી, તે વાત આ પક્ષ તરફથી કહેવામાં આવેલ છે. મારૂં કહેવાનું એ છે કે-પર-૬૧-૮૯માં કાઈ એ પાંચમના ક્ષય નથી કર્યાં. પાંચમા ક્ષય સિદ્ધિસૂરિએ કર્યાં હતા તે તમે સાબીત કરી શકયા નથી. (સાબીત કરી શકતા પણ નથી.) આપણી પરપરામાં (કાઈ એ) ક્ષય-વૃદ્ધિ કરી નથી. હું કાઈ એ કરી છે' એમ ખતાવી શકે છે? લૌકિક પંચાંગમાં પદ્યતિથિની ક્ષયવૃદ્ધિ હાય તા આરાધનામાં તેની પૂર્વાંની ક્ષયવૃદ્ધિ કરવી, એ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org