________________
૯૮ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ;
એક મુનિ-(સામા ગ્રુપમાંથી): નંદરસૂરિજીમહારાજ બેસે છે ત્યાં (વચ્ચે) રામસૂરિ કેમ બેલે છે? બે જણ ચર્ચા કરતા હોય ત્યારે કઈ વચમાં ન બોલે તે ચોખવટ થએલી છે.)
[ આ શબ્દોના જવાબ તરીકે સામાપક્ષના સાધુઓ પણ બની વાતચિતમાં વચ્ચે વચ્ચે બોલવા લાગ્યા હતા તેને કેમ ન રોકયાં? એમ શાસનપક્ષ તરફથી હવાલે નાખવામાં આવતાં-]
ગરમાગરમી. રામસૂરિજી D.–આમ જે ઉશ્કેરાટ કરે છે તે ચર્ચા જ શા માટે? સમેટી લે ! પ્રેમસૂરિજી-વચ્ચે બેલવાની બધા તેમના સાધુએ)ને ના પાડી.
કારરિ-વડિલે તરફ અનિચ્છનીય શબ્દો છતાં અમે વધે નથી ઉઠાવતાં, છતાં એક નાને સાધુ બોલે તેમાં ચર્ચા સમેટી લેવાની વાત કેમ કરાય છે?
રામસુરિજી D.–ચર્ચા કરવી હોય તે આવી અયોગ્ય પુષ્ટિ ન કરવી. નંદનસૂરિજીએ વાંચેલ લેખ પરથી ૧લ્બર-૬૧ સુધીના તમારા જ પૂરાવાથી સાબીત છે કે-છઠને ક્ષય કર્યો હતે; પરંતુ કેઈએ પાંચમને ક્ષય કર્યો નથીછતાં કર્યો કહે છે તે લેખિત પ્રમાણ આપે.
કોઈએ પાંચમને ક્ષય કર્યો હતે તે (વાત) સિદ્ધ કરી નથી શક્યા. સં. ૧૨ થી જ આવું કહેવાઈ રહ્યું છે. ૧૯૨ થી ઉત્પન્ન કરેલ વસ્તુ, તે પહેલાં કેઈને જણાવવામાં કેમ ન આવી?
કારસૂરિ-પાંચમને ક્ષય નથી થયે તેનું પ્રમાણ શું? બતાવવું જોઈએ.
રામસુરિજીએ-વીરશાસનની ૧૯૮૯ત્ની ફાઈલમાંથી પાંચમને નહિ, પરંતુ છઠને ક્ષય થયું હતું, એમ વાંચી સંભળાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org