________________
। છઠ્ઠા દિવસની કાર્યવાહી !
એકારસૂરિ–દાનસૂરિજીમના લખ્યા પરથી સિદ્ધિસૂરિમહારાજે છાના ક્ષય કર્યાં એમ તમે માના, અને વયોવૃદ્ધ શ્રીસિદ્ધિ સૂરિજીમ॰ના મુખના ખુલાસા ન માને ત્યાં શું ઉપાય ! અમારા તરફથી તેા ખુલાસા અપાઈ ગયા છે.
ન'દનસૂરિજી-આ ખુલાસા પરથી (શ્રીસિદ્ધિસૂરિએ છઠના ક્ષય) નથી કર્યાં, એમ તમે ઠેરાવી શકયા નથી, અને તેમણે પાંચમના ક્ષય કર્યાં હતા તેવા એકપણ પુરાવા તમારા તરફથી અપાયા નથી ! જ્યારે છાનો ક્ષય કર્યાં હાવાના પૂરાવા અમે ઘણા રજુ કર્યાં છે.
કારસૂરિ-સિદ્ધિસૂરિ મહારાજે નથી કર્યાં, એ વાત ( હું તેમના વચનથી કહું છું. બાકી) આપના ખુલાસાને પૂરાવારૂપે ન
માની શકાય.
૭
ન દનસૂરિજી-પાંચમના ક્ષય કર્યાં હતા એવા પૂરાવા નથી. નથી કર્યાં એવી પરપરામાન્ય (બીના છે.) છઠના ક્ષય કર્યાં હતા એમ દાનસૂરિજીના નિવેદનથી લાગે છેઃ છતાં એકાદ વ્યક્તિ તરફથી થયેલ (છે, એમ કહેા છે, તે ચેાગ્ય નથી. પૂરાવા રજુ કર્યો છે) તે ન મનાય તે કાંઈ નહિ.
કારસૂરિ-માપ એ રજી નથી કરી શકતા કે-શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમના ક્ષય ન્હાતા કર્યાં.
ન'દનસુરિજી—તેમણે ‘પાંચમના ક્ષય કર્યાં હતા' એમ તમારે જ પ્રાવા આપવા જોઈ એ, છતાં તમા એક પણ પૂરાવા આપી શકતા નથી.
રામસૂરિજી D.-સ’૦ ૧૯૮૯ સુધી તા આવી ચર્ચા જ ન્હાતી ઉત્પન્ન થઇ. સાગરજી મહારાજ સિવાય સિદ્ધિસૂરિજી વગેરે સહુએ છઠ્યના ક્ષય કર્યાં હતા. ત્યાં સુધી એવી કોઈ વ્યક્તિ સંઘમાં નથી નીકળી કે–જેણે પાંચમના ક્ષયને અપનાવેલ હાય. કારસૂરિ-ત્રીજના ક્ષયની વાત થઈ ત્યારે અટકાવેલ કે
સંવત્સરીની ચર્ચા વખતે વાત !
10
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org