________________
Hi રાજનગર્ શ્રમણુ સંમેલનની કાય`વાહી સામાપક્ષમાં-ગબડે.
ધમ સાગરછગણિ–મહિ` નાંધ કરી àા કે–દાનસૂરિજીના ખુલાસાથી ‘શ્રીસિદ્ધિસૂરિજીએ છના ક્ષય કર્યાં હતા' એ તેમને માન્ય છે. (૪-૬ મુનિરાજો પણ એ પ્રમાણે એટલી ઉઠયા ખાદ–) છું
નોંધ:-“આપના પ્રમાણથી માની લઉં' છુ કે-સિદ્ધિ સૂરિ મહારાજે દાનસૂરિમહારાજની રીતિએજ આરાધના કરી હતી; અર્થાત્ ૧૯૮૯માં ભાન્ગુ૦૬ના ક્ષય કર્યાં હતા.’’ પુણ્યવિભહું ઈચ્છું છું કે-છેવટે નાની સમિતિ નીમાય તે વિચારપરામશ સારો થાય. ખરી રીતે આટલા બધાની વચમાં આવા પ્રશ્નોની છણાવટ સારી નથી. મુનિ કે સૂરિ જે ચાગ્ય ડાય તે મારા નિવેદનમાં શાબ્દિક ન પકડશેા.
૬
ગઈકાલે જરા ઢાળાણુ થયું પણ સમિતિ ન થઈ. કોઈને દોષ દેવાની જરૂર નથી. (આ શબ્દો ગઈ કાલે પાંચમના ક્ષય કેાઈ એ કર્યાં નથી” તે વાત સિદ્ધ થઈ ગયા બાદ એકારસૂરિજી તરફથી જે ડાળાણુ થએલ તેના માટે છે.)
આ સમિતિ નીમવાની જરૂર માટે કાલે વિનતિ કરી (હતી.) આ બધા પ્રશ્નોની છણાવટ માટે નાની સમિતિ નીમવામાં બધી મઝા માવે. બધી ચર્ચા પદ્ધતિસર ક્રમશઃ થાય તે બીજાને પણ સાંભળવાની મજા પડે. આંકારસૂરિ કાલે આપણે કમિટિની વિચારણા માટે વાત ચાલેલ, પણ....આપણે એક વાત ખાકી છે. આ પ્રશ્ન શ્રમણુસંઘ વચ્ચે છેડાણો છે તે પૂરા થઈ જાય પછી સમિતિ નીમાય તે ઠીક લેખાશે. પુણ્યવિશ્વ-એ બરાબર છે. આ ા મેં` માત્ર સૂચન ( કર્યુ છે. )
હસસામ-કારસૂરિજીએ જે વાત કરી તે વાત હું પણ ઈચ્છું છું. ચાલુ પ્રશ્નના ખુલાસા માગ્યા પછી જ સમિતિ નીમવાની વાત. હમણાં તે આ વાતને પૂર્ણ કરી લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org