________________
મૈં ત્રીજા દિવસની કાર્યવાહી ખાનગી મત્રણા કેશુભાઈ-રામસૂરિ ડેલાવાળા પાસે, પુણ્યવિ–નદનસૂરિ ધસૂરિજી પાસે થઈને આરામચ'દ્રસૂરિ પાસે ગયા. લબ્ધિસૂરિ તેમાં ભેગા બેઠા.
નંદનસૂરિજી પાસે કેશુભાઈ આવ્યા. પુષ્પવ-કેશુભાઈ, નંદનસૂરિજી પાસે ગયા.
૨૧
કેશુભાઈ ઉડ્ડયસૂરિજી પાસે ગયા. પુણ્યવિ−પ્રતાપસૂરિજી નંદનસૂરિજી પાસે ગયા.
મંત્રણા,
ઉદેવેન્દ્રસા–નદનસૂરિજી-ઉદયસૂરિજીની સાથે કેશુભાઈની સર્વ મોંગલ,
દિવસ ત્રીજો—વે. શુ. પ ગુરુવાર.
૧૨-૪૩ મીનીટે પુ॰ઉદયસૂરિજીમ॰નું મંગલાચરણ, પુણ્યવિજયજીમહારાજે રામચંદ્રસૂરિજી પાસે સમિતિના નામેાનું નીષ્ટ માગ્યું. લક્ષ્મણુસૂરિજીએ સમર્થન કરી અપાવ્યું. કેશુભાઈએ ( સંમેલનની સફળતા ઈચ્છતા) તારા આવ્યા તેની નીચે મુજબ રજુઆત કરી.
૧ જૈનસંઘ, મુબઈ સેન્ડહસ્ટ રોડ. ૨ જૈનસ’........૩ જૈનસધ સ્નાત્રમ`ડલ, સેન્ડહસ્ટ રોડ મુંબઈ ચંદ્રદીપક, ૪ નગરશેઠ, સુસ્ત, પ કપડવ’જ, જૈનસંધ, ૬ જૈનયુવકમ`ડલ, કપડવંજ, ૭ કપડવા........ પાદીતાણા-નગરશેઠ. ૯ મુંબઈ-શાંતિ દીપચ', ૧૦ વાપી–જૈનસત્ર. ૧૧ બગવાડા-જૈનસંઘ. ૧૨ કુંવરજી....પાલીતાણા. ૧૩ પ્રભાસ પાટણ.
પુણ્યવિશ્વ-શ્રમણસધે જે સમિતિ નીમી છે તે કુલ એક બાજીથી ૪ની અને બીજી બાજુથી ૫૧ની થએલ છે.
૧ દેવસૂરસંઘમાં પ્રવર્ત્તતા તિથિવિષયક વિચારના (મુત્સદ્દો) ગઈકાલના વાંચ્યા. વૈ. શુ. ત્રીજે સમિતિના વિચાર, વૈ. શુ. ચેાથે સમિતિના નિણય થયા. હવે આજે કાયવાહી શરૂ થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org