________________
२० 5 રાજનગરુ શ્રમણ સંમેલનની કાર્યવાહી
નંદનસૂરિજી−તમે જે નવું કર્યુ છે તે મૂકી દેવું (જોઈ એ.) રામચંદ્રસૂરિ-નવું નથી કયુ. (બે હજાર વનું છે તે કર્યું છે.) નંદનસૂરિજી-તમારૂ' ભલે ૨૦૦૦ વર્ષ'નું હા, ( પણ પ્રાચીન આચરણા છે તેનું તમે તથા તમારા વડિલેએ નિઃશંકપણે પાલન કર્યું છે, તેને પ્રથમ સ્વીકારી લેા અને પછી સુખે ચર્ચા કરે.)
રામચંદ્રસૂરિ-વચમાં સમજફેર કે કારણસર કાંઈ ન કયુ" હાય તેથી સત્યવાત ન સ્વીકારવી તે ઠીક નહિ,
વિના કારણે ઘણીવારે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓ (થઈ હાવાનું) સમજાય તેા છેાડી દેવી પડે. માટે વિન ંતિ છે કે-આપ નિવેદન મને આપે.
આપ મારા નિવેદનની ન્યૂનતા ખતાવા. ખાટી સાબિત થાય તા વાત છેાડી દેવા તૈયાર.......એમ કહેવું કે-ચર્ચા માટે અમે તૈયાર નથી, (એ ઠીક નથી.)
ામચંદ્રસૂરિ-કેશુભાઈ! આપણે એક સાંવત્સરી માટે ભેગા થયા છીએ ( કે ધી વાત માટે ?) કેશુભાઈ-બધી વાત માટે.
નંદનસૂરિજી–અમારે અમારા ગીતાÜને અજ્ઞાત નથી કહેવા, અમારા પૂજ્યપુરુષાએ જરાપણ શાસ્ત્રવિરુદ્ધ કયુ છે, એવું અમે સાંભળવા માંગતા નથી, એ અમે સમજવા માંગતા નથી. અમે જેમાં નથી છતાં અમને એમાં સડાવવામાં આવ્યા છે! હાલ કહે. વાય છે કે–ભૂતકાળ ન સાંભરવા, પણ પ્રથમ ઘણેા સભારાયા છે. તિથિમાં બધી વાત આવે. (તે ઠીક છે, પરંતુ ૧૨ પી જ)આવે (એમ નથી. સંવત્સરી મહાપર્વ આવે, કલ્યાણકપય આવે અને અન્ય શુભતિથિએ પણ આવે છે, માટે) ખાર પવી કે- જે સિદ્ધાંતરૂપે છે, તેની ચર્ચાની વાત છોડી બીજી બધી વાત કરી.
રામદ્રસૂરિ-ચર્ચા કરવી કે નહિ ?' તે વાતને નિર્ણય લઈને જ ઉડવાનું છે, જેને જવું હૈાય તે જાય, સમજાવવું તેા પડશે, નદનસૂરિજી–અમારે એ બાબત સમજાવવું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org