________________
ચોથા દિવસની કાર્યવાહી ; ઔદયિક ચોથ વિરાધવામાં આવી તે ઉપર) આ દાખલે આપવામાં આ (હો) કે-પૂનમના ક્ષયે તેરશને ક્ષય થાય છે તેમ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરે જોઈએ) ત્યારે વિચારણા ચાલુ થઈ કેઆ પરંપરા ક્યારથી થઈ? અને કેમ ? અમે કઈ બીજા હેતુથી પરંપરા ઉડાડી નથી.......માટે ચર્ચા.......માટે.....
૧૯૮લ્માં પદાનસૂરિજી મહારાજે પાંચમના ક્ષયે છઠને ક્ષય (તેઓ) ૯૧માં રાધનપુરમાં ચોમાસું હતા. (
૧૨માં) બે પાંચમ આવવાની છે. માટે સમજી લેવું જોઈએ કે-૯૦ના મુનિસમેલનમાં આ પ્રશ્ન ચર્ચાણ ન હતું, સર્વગચ્છીય (સમેલન) હતું માટે ૯૨માં વાર્ષિક પર્વ માટે-ચેથ ન વિરાધાય માટે પ્રયત્ન (થ જોઈએ.)... અંતર્ગત વાત નથી કરવી. સિદ્ધિસૂરિમને પૂછાવ્યું (જવાબ મળેલ કે-) આ વખતે બધા ભાશુક જાળવે. આપણે ઓળથે તે બધાની આરાધના જોખમાશે. એ વખતે પંચાંગમાં (એ પ્રમાણે) ઉલ્લેખ ન થા, પણ પછી સંજોગવશાત્ ૯૨ની સાલમાં બધે પ્રયત્ન કર્યો કે-જે (ભાશુપના ય વૃદ્ધિ વખતે ઉદયાત એથ રાખવાની) ચાલુ પરંપરા (સચવાય તે ઠીક) (પર-૧ અને ટલ્માં) બીજાં પંચાગે પકડી (તેમને) છઠને ક્ષય (લઈને પણ ઉદયાત) ચેથ જાળવવાની વાત (હતી.)
ઘણું એમ કહે છે કે-પાંચમ જાળવવા પ્રયત્ન કર્યો છે, પણ મારું માનવું છે કે-પર-૧ અને ૮લ્માંચેથ જાળવવા પ્રયત્ન કર્યો છે. - આત્મારામજીમની છઠને ક્ષય કર્યો હોવાની વાતમાં વધે નથી, (પણ ત્રીજને ક્ષય કરનારને) ચેથ જે દિવસે હતી તેન થઈ. ઔદયિક તિથિની આરાધના ન થઈ. બાર પર્વતિથિમાંની આ તિથિ નથી.
શાસ્ત્રસંગત પરંપરા ન લાગી, ત્યારે કેવી રીતે કરવું? તે માટે ભાસુબે પાંચમ આવી ત્યારે
જેટલી પરંપરા બારપવ ના નામે ચાલે છે તે શાસ્ત્રસિદ્ધ નથી, અવિચ્છિન્ન નથી, બધા મહાપુરુષોએ સંમાન્ય રાખી નથી.
કેઈએ કઈ તિથિને ક્ષય કર્યો ને કેઈએ કઈ તિથિને ક્ષય
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org