________________
પ૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કર્યો છે) કે-વૃદ્ધિ માટે પૂછાવ્યું છે (પૂછાયું છે, ત્યારે કેઈએ એમ નથી કહ્યું કે-ક્ષયવૃદ્ધિ ન થાય. માટે આરાધના કેમ કરવી ? તે માટે ક્ષયે વાત કરી...આમ અમને લાગ્યું. વચમાં ગરબડના કાળમાં આમ થયું. મને આ લાગ્યું છે. મારે આ આશય છે, કેશુભાઈને આ આશય સફલ થાય છે.
૧૯૪૪ના શ્રી આત્મારામજીમના (હમણાં વંચાય તે) પત્રમાં પણ એ તેરસ માટે શાસ્ત્રપાઠ નથી, “રૂઢિમાત્ર છે એ વાત બરાબર છે. “તમે રૂઢિ મુજબ જ ચાલજો” એમ અમને પૂર્વજો કહી ગયા નથી. જો એમ પ્રતીત થાય કે-રૂઢિ શાસ્ત્રસિદ્ધ ન હોય તે આપણે (આપણાથી) ફેરફાર કરી શકાય. સામાચારી શુદ્ધ શાસ્ત્રસંગત લાગે તે કરવા તૈયાર છીએ. બધા પાઠના ઉંધા અર્થો કર્યા છે એમ કહેવાયું છે તે તે માટે બધા શમણે વિચાર કરશે તે જણાઈ આવશે કે શું તથ્ય છે? જે પ્રમાણે રજુ કર્યા છે તેના જવાબ
ગ્ય છે કે નહિ? (તે તપાસો.) અમે તમારી સામે) પાંજરામાં આવી ઉભા છીએ. તમે જડતી લેવા માંડે!
ધર્મસૂરિજી-બાર તિથિ મહિલી ૮–૧૪-૧૫-૦)) એ ચાર પવનું પ્રભુશાસનમાં વ્યવસ્થિતપણું રહેવું જોઈએ. એની આરાધના સ્વતંત્ર હોવી જોઈએ. એના માટે ઉમાસ્વાતિજી મહારાજે ક્ષો જૂનું નિયમન કર્યું છે. આપના વક્તવ્યમાં ૧લ્પર થી ૯૨ પહેલાં બાર પર્વતિથિમાંની ૧૪-૧૫, ૧૪-૦) એ બે પર્વતિથિ એક જ દિને કરી તે એક પણ પૂરા રજુ કરે. (તે એકપણ પૂરા રજુ તે કર્યો નથી.) - લક્ષમણુસૂરિ-દરેકે આચરી નહિ એટલે વિરોધ ચાલુ રહ્યો!
રામચંદ્રસૂરિ-સિદ્ધિસૂરિજી મહારાજે ૧૫માં કરેલા ખુલાસા વખતે કહેલ કે પર્વતિથિના ક્ષયે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિને - ક્ષય કરાય છે તે જુઠું થાય છે, એમ અમે પ્રથમથી માનતા હતા, અંગવશાત્ કરતા ન હતા. આ લેકેએ ઉદયાત ચોથની વિરાધના કરવા માંડી, તમે સાચું કરવા માંડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org