________________
ચોથા દિવસની કાર્યવાહી F
૫૭
તે ચારપી અખંડ ચાલી પણ હાય, પરંતુ શાસ્ત્રવિરુદ્ધ હાય તા ફેરવવી જ જોઇએ. એમ અમે માનીએ છીએ. જંબૂસૂરિ-માથાકૂટ. સભામાંથી– હસાહસ. રામસૂરિજી-૧૯૫૨-૬૧-૮૯માં પંચાંગાંતરમાં જવું પડયુ એ
તા તમે સ્વીકાર્યું` (ને ?)
રામચ’દ્રસૂરિ–ગયા, ૧૯૯૨-૯૩માં પ’ચાંગાંતરમાં ગયા નથી. સિદ્ધિસૂરિજી મહારાજ હાલ જીવતા છે (તે અને ૯૨માં પણ પચાંગાંતરમાં ) ગયા નથી. રામસૂરિજી-આત્મારામજી મહારાજે છડના ક્ષય કર્યાં હતા
તે પ૨-૬૧-૮૯
એ પણ સ્વીકાર્યું.
રામચ’દ્રસૂરિ-જે કાગળા એમના (હાલ) પ્રગટ થયા તે અત્યાર સુધી કેમ પ્રકટ ન થયા ? આજે આટલા બધા કાગળેા કયાંથી નીકળી પડચા ?
હું સસામ-એટલાજ નથી, હજુ તા ધણાય છે ! જે અવસરે
મતાવીશ.
રામસૂરિજી-૯૨ સુધી એ વાત નથી આવી. ામચંદ્રસૂરિ-પક્ષાંતર થાય છે, મારી તા આજે આ વાત છે. હસસા॰મ-સિદ્ધિસૂરિજી મહારાજની પાસે (થી આ બદલ ખુલાસો માંગવા ઘટે.) આ૦ રામચદ્રસૂરિજીએ તેએની આજ્ઞાથી આ ફેરફાર કરતા હાવાનું સ’૦ ૧૯૯૨માં મુંબઈ લાલબાગમાં પ્રચારવાથી શા. હીરાભાઇ લલ્લુભાઈ એ સિદ્ધિસૂરિજીમ॰ તથા શ્રી લબ્ધિસૂરિજી મહારાજને પત્ર લખીને ખુલાસા પુછાવ્યા હતા, તેના શ્રી સિદ્ધિ સૂરિજીમ॰ તરફથી જે ખુલાસા આવ્યો તે લઇને આ॰ શ્રી રામચંદ્ર સૂરિશ્રમને જણાવેલ. શ્રી સિદ્ધિસૂરિઝમનાતે પત્ર જ તેઓશ્રીને વાંચી સંભળાવેલ. તે પત્રમાં સાફ લખ્યું હતું કે-“ તમારા પત્ર મળ્યા, વાંચી બીના જાણી. તમેા લખા છે તે બાબતમાં અમેા કાંઈ જાણતા નથી. વિશેષ ખુલાસા રૂબરૂ થશે. અમારી આજ્ઞા કે પત્ર નથી, અને હાય તે તેમની(રામચંદ્રસૂરિફ્ળની)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org