________________
૮૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક
કારરિ-સિદ્ધિસૂરિજી મહારાજે ૧૫ર વગેરેમાં પાંચમને ક્ષય કર્યો છે કે-કરવાના છીએ, એવું નિવેદન ૯૨ પહેલાનું રજુ કરાય તે આપ માનશે કે નહિ? નંદનસૂરિજી-રજુ કરે.
કારસૂરિ-કાલે વાત, વિચાર કરીને આપીશ.' નંદસૂરિજી-આપી જ દે ને! વિચારની શી જરૂર? જોઈ લેવાશે......
કારસૂરિ-દાનસૂરિજીએ નિવેદન કર્યું તે ઉપરથી આચરણા કરી એમ મનાય તે ૯૨ પહેલાં પાંચમના ક્ષય માટેનું નિવેદન (મળે તે તેના)થી “આચરણ કરી છે” એમ સાબિત થાય તે આપસહુને માનવું જ પડશે. કર પ્રથમનું હું નિવેદન મૂકું.
તે નીતિસૂરિજીમનું ૯૨ પ્રથમનું નિવેદન, (નીતિસૂરિમની આજ્ઞાથી દયાવિએ બહાર પાડેલી બૂક આધાર તરીકે રજુ કરેલ. કે-જે આધારને-શ્રમણસંમેલને એકીમતે ખોટો ઠરાવેલ. તેને પુરાવા તરીકે રજુ કરવાની આ વાત કરે છે.)
નંદનસરિઝ-(આ સિવાય) હવે જે હશે તે (તમારા) પૂરા વાઓ આવતી કાલ ઉપર (રા.)
૪–૩૫ સર્વમંગલ.
દિવસ ૬-શુ૮ રવિવાર | ગઈ કાલની કારસૂરિજીની દલીલ
જે દાનસૂરિજી મહારાજના નિવેદન પરથી એમણે છઠને ક્ષય કર્યો છે, એમ સાબિત થાય છે તે હું ૧૯૨ પહેલાનું સિદ્ધિ સરિઝમનું નિવેદન રજુ કરીશ, જે પરથી પાંચમને ક્ષય તેમણે કર્યાનું સાબિત થઈ શકશે ને?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org