________________
મૈં પાંચમા દિવસની કાર્યવાહી
શમસૂરિજી D.—મા વાત પતી જાય છે....એ વાત અમા
પક્ષ સ્વીકારતા નથી.
પરસ્પર મંત્રણાઓ.
૫૦ રાજેન્દ્રવિ॰ D.—હવે આપણે સામાન્ય વાત કર્યાં કરીશું તે પાર નહિં આવે, માટે મૂળ વાત ઉપર આવેા. આચરણા અને વિચા ણામાંથી આ વાત આવી છે. તે બાજુથી જે કાંઈ કહેવાયું છે તેમાં મારી (સમજણ પ્રમાણે ) વિચારણા ( ની વાર્તાને આચરણા રૂપે ) રજુ કરીને કહેવાયું છે!) તા આચરણા અને વિચારણા શાસનમાં (એકરૂપે મતાવાએલ નથી, જુદારૂપે) બતાવાએલ છે. વિચારણામાં મતભેદ, શાસ્રા પણ હાઈ શકે. આપણે જોઈ એ છીએ કે-પૂર્વના મહાપુરુષામાં ઘણીવાર વિચારણામાં મતભેદો અનેક ઉદ્ભવ્યા છે. પેાતાની માન્યતા બતાવાઈ છે પણ કોઈ ઠેકાણે વિચારણા, આચરણમાં મૂકાઈ હાય તેવા દાખલા જોવા મળતા નથી. જયારે અહિં તે જે વિચારણા તેમણે ૯૨માં કરી તે કોઈ નેય પૂછ્યા વિના સ૦૧૯૯૨માં તે સીધી જ આચરણામાં મૂકી દીધી ! તે આચરણા ૯૨ પહેલાં તે હતી જ નહિ. ખાર પતિથિની ક્ષયવૃદ્ધિ થઈ નથી, તેમાં આચાર્ય મ (રામચંદ્રસૂરિજીએ) કહેલ કે-થએલ........
८७
વિચારણામાં તા વિજયદાનસૂરિજી, વલ્લભસૂરિજી........વગેરેમાં હશે. ગભીરવિમ, પ્રતાપવિ॰મહારાજે વિચારણા કરી છે. પણ કાઈએ આચરણામાં ભાળ્યુ॰પના ક્ષય કર્યું જ નથી. તેના પત્રામાં–દસ્તાવેજોમાં કોઈપણ સ્થળે ૫ ના ક્ષય આવ્યા હાય તેવા દાખલા પણ મળ્યા નથી, આ વાત ( તેઓના) દસ્તાવેજી પત્ર સાબિત કરી આપે છે. )
( કોઈ એ ) ભા૦૩૦૫ના ક્ષય ( કર્યાં એ વાતની સાબિતિ ) માટે દસ્તાવેજી કોઇપણ પત્ર વગેરે ૧૯૫૨થી ૧૯૯૨ સુધીના શ્રમણુસંધને મળેલ નથી. (પાંચમના ક્ષય) નથી કર્યાં, એના તા દસ્તાવેજી પત્ર મળ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org