________________
૮૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક
અમે એમ કહીએ છીએ કે-જે પરંપરા એક યાવત્ પાંચ-દશ સુધી ચાલી હાય, (છતાં) શાસ્ત્રથી વિરુદ્ધ છે (એમ) સાબિત થાય તે તે હેય છે. આ વાત મારી મહત્વની છેઃ ૧૫રથી રને ગાળે પકડવામાં આવેલ છે, (તે વ્યાજબી નથી: કે-) જે વખતે લૌકિક ટીપણાં વધુ ચાલ્યાં છે. લૌકિકટીપણામાં જે તિથિએ બતાવાય છે અને તેને ઘણીવાર આપણે અને આપણા પૂર્વપુરુષે અનુસર્યા છે. માટે (અમે અનુસરીએ તેમાં) અમે ગેરવ્યાજબી કરી રહ્યા છીએ એમ ન કહેવું જોઈએ. જાંતિને કારણે કંઈ ગરખેડ થવા પામી હેય તે કારણથી ગેરવ્યાજબી (વસ્તુને વ્યાજબી ન લેવી જોઈએ.) હજુ આપણી પાસે ઘણી વાતે છે, બારપર્વની ચર્ચાનાં દ્વાર બંધ કરાયાં છે, ને તેને માટે જે પહડ રાખવામાં આવી છે તેમાં મારી
નંદનસૂરિજી-૧રથી ૯૨ સુધીની પકડ છે એમ નથી, “પાંચમને ક્ષય ૧૫ર થી લરમાં કેટલાકે કરેલ. એમ તમે ઉપસ્થિત કરેલ છે) માટે એ વાત કરીએ છીએ.) ૯૨ પછીથી જે આચરણ કરાઈ છે તે શાસ્ત્રોક્ત નથી. રામચંદ્રસૂરિ-સિદ્ધિસૂરિજી માટેની વાત (માન્ય ન થાય ?)
રામસૂરિજી D.-લખાણ નથી (માટે)તે માન્ય ન થાય તેમની દ્વારા ૧૯૨ પહેલાં જાહેરાત કેમ કરાઈ નહિ?
રામચંદ્રસૂરિ-માન્ય આચાર્યોની વાત વગર લખાણ મનાય છે. રામસૂરિજી D.-૮૯ સુધીની વાતમાં જાહેર કેમ ન કર્યું?
લમણુસૂરિ-પણ ૧લ્પર પહેલાંની સાબિતિ મળે તે પ્રમાણ ભૂત માને કે નહિ?
રામસૂરિજી D-પરસ્પર છે. આપને પ્રમાણ લાગે તે અમને ય પ્રમાણુ.
નંદસૂરિજી-૮૯ત્ની ચેપડી....આ વાત પતી જાય છે. - રામચંદ્રસૂરિનાની સમિતિ પાંચ દસ મીનીટમાં થાય તે વધુ સારું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org