________________
ક પાંચમા દિવસની કાર્યવાહી
૮૫ હર પછી સિદ્ધિસૂરિની વાત પ્રમાણ નહિ તેમ મંગલવિજયજીમની વાત પક્ષ પડયા પછી પ્રમાણે ન ગણાય. બન્ને પક્ષે ન્યાખ્ય
નંદનસૂરિજી-૮લ્માં (પાંચમને ક્ષય) નથી કર્યો એ (દયાવિત્ર ની) પુસ્તિકાના આધારે નક્કી છે.
રામસુરિજી D. ત્યારે આપ એમ કહે કે એ મહાપુરુષે વિચારણામાં હતા, પણ આચરણમાં તે નહિ જ. બારતિથિની આચરણામાં કેણ ઉતર્યું છે? વિચારણામાં ભલે પડયા. આચરણ સંબ ધીની વાત છે. જ્યારે આપે વિચારણાની વાત આચરણમાં મૂકી તે એગ્ય નથી જ.
ઉદેવેન્દ્રસાર-હું નાનું હતું ત્યારે (બાપજીને ઘણે પરિ ચિત હતે.) સં. ૧લ્પની સાલ શાહપુરમાં મારું ચોમાસું હતું. ત્યાંથી પગથીઆના ઉપાશ્રયે શ્રાપ્શ૦૩ના દિવસે શ્રાવક દ્વારા પૂછાવ્યું કે-“ચેથ ઉદયાતને ન્હાને બે પાંચમ મનાય છે તેનું શું? બાપજીએ જણાવ્યું હતું કે આ બાબતમાં મને શું કામ સંડે છે? બે પાંચમ બે આઠમ માટે દક્ષિણવાળે (રામચંદ્રસૂરિ) જાણે. જેણે ન મત કાઢે છે તેને જ પૂછે ને? એ બધું એ જાણે.” આમાં બાપજીએ ૧૫ર-૬૧૮૯ અને ૨૦૦૪માં પાંચમને ક્ષય કર્યો હતે એ વાત કયાં રહી? - હંસસામ –(નંદસરિજી મહારાજે શાસન સુધાકરની ફાઈલ માંનું જે લખાણ વાંચ્યું હતું તે લખાણ) લ્પની સાલમાં અમારા - પૂજ્ય ગુરૂમહારાજે (ચંદ્રસાગરસૂરિજીએ) બાપજીના મુખેથી જાતે સાંભળ્યું હતું તે પિતાના હાથે લખેલ છે. એ લખાણ અને ઉ.મ. શ્રીની વાત મળતી આવે છે.
રામચંદ્રસૂરિ-૯૨ પછીની વાત એક પક્ષ માને, એક પક્ષ ન માને.
૧૫ર પહેલાં બાર તિથિની ક્ષય વૃદ્ધિ માટે ભિન્ન આચરણ હતી, ૧૫ર પહેલાંની તે વાત જે સિદ્ધ થઈ જાય તે માનવા તૈયાર છે ને? પર થી રને ગળે જ પકડી લઈ એક વાત કેમ કરાય છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org