________________
| | છઠ્ઠા દિવસની કાર્યવાહી
૮૯ (આ પછી આજે તેમનું વલણ કેવું છે? તે વાચક પિતે નક્કી કરી લે.)
૧૨-૩૦ મીનીટે બધાની ઉપસ્થિતિ. ૧૨-૩૭ મીનીટે પૂ. ઉદયસૂરિજીમાનું મંગલાચરણ. મૌન વાતાવરણ ૧૨-૫૦ સુધી...પછી કાર્યવાહી ચાલુ થઈ પુણ્યવિમ-કાલે જે વાત ચાલતી હતી તે ચલાવાય. રામચંદ્રસૂરિકાલે ક્યાં અટકયું હતું? પુણ્યવિભ૦-સિદ્ધિસૂરિજીમનું નિવેદન રજુ કરવાનું
કારરિ-ગઈકાલે મેં એમ કહેલ કે વિજયનીતિસૂરિમનું પ્રમાણ રજુ કર્યું. સિદ્ધિસૂરિમનું પ્રમાણ રજુ કર્યું. (??) તે બંને પ્રમાણે (તેઓએ પાંચમને ક્ષય કર્યો છે, એમ કહે છે. ૧લ્પરથી ૯૨ વચ્ચેને ગાળે નક્કી કરવામાં આવ્યું છે, તેમાં મારે વિરોધ છે. એક પક્ષ જે ગાળે નક્કી કરે તે માટે જવાબ આપવા સામા પક્ષ બંધાએલ નથી. છતાં આ વિરોધ ઉભો રાખી અમે જે બે પુરાવા રજુ કર્યા તે તેડાય નહિં ત્યાં સુધી સિદ્ધ છે.
નંદનસરિજી-મારી સમજણ પ્રમાણે છેલ્લી વાત (ગઈકાલે) એ કહેલ કે-૯૨ પહેલાનું સિદ્ધિસૂરિજીનું નિવેદન અમે (એટલે તમે) રજુ કરીશું કે-પાંચમને ક્ષય સાબીત થાય.” (તે તે નિવેદન રજુ કરવું જોઈએ.) ૧૫ર અને ૯૨ વરચેને (ગાળા સંબંધમાં કહ્યું તે તે) ગાળે અમે ઉપસ્થિત નથી કર્યો, પણ તમારા તરફથી એ વાત આવી છે કે કેટલાકએ (તે ગાળામાં) પાંચમને ક્ષય કર્યો છે” બાર તિથિ માટે ક્ષયની વાત (પણ એ જ ગાળામાં) રજુ તમે કરી છે. | મારી સમજણ પ્રમાણે-દાનસૂરિજીને ખુલાસે સ્પષ્ટ જણાવે છે કે-શ્રી સિદ્ધિસૂરિજીએ પણ) છઠને ક્ષય કર્યો હતે, (એ વાત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org