________________
૧૮૬ ૩ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ;
દસાણિ-એક એ મૂકે અને બીજો મુહપતિ મૂકે એટલે પછી ઝઘડે જે ન રહે, એમ જ ને?
૨-૩૫ થી ૨-૩૬ રામચંદ્રસૂરિ અને કેશુભાઈની મંત્રણા. ત્યારબાદ મૌન...શાંતિ.
ન્યાયસૂરિજી-૩-૨પમીનીટે લક્ષમણરિને ઉદ્દેશીને આમ મને એ કયાં સુધી બેસશે ? બોલે ને ! કાંઈક તે બોલે.
લક્ષ્મણરિ-હંસ સાભને બતાવીને) એમને કહે. હંસસામ-મૌન.
રામસૂરિજી અને લક્ષ્મણરિને (વચ્ચે બેઠેલા જંબુસૂરિ અને પુણ્યવિભ૦ સાંભળે તેમ) ૩-૩૦ થી ૩-૩૫ સુધી વાર્તાલાપ : બાદ પુણ્યમિક અને લમણસૂરિ વચ્ચે બે મીનીટ વાર્તાલાપ, બારે જંબૂસૂરિ અને પુણ્યવિમો વરચે ૧ મીનીટ વાર્તાલાપ
પછી તે ૩-૩૭ થી બન્ને પક્ષે મૌન શિસ્તપૂર્વક પાળ્યું! કઈ બેલવા જ તૈયાર હતા.
(ધર્મસા ગણિને કેશુભાઈ રૂમમાં લઈ ગયા પણ શું વાતે થઈ? તે બહાર આંવી નંહિ)
સમય થ અને ૪ વાગે સર્વમંગલ થયું.
| દિવસ ૧૨ મે, વે શુ ૧૫ શનિવાર
(મંત્રણદિન) ૧૨-૩૦ મીનીટે શ્રી રામચંદ્રસૂરિ, ૧૨-૩૫ મીનીટે ઉદ્યસૂરિજી તથા નંદનસૂરિજી આદિ, ૧-૧૦ મીનીટે લબ્ધિસૂરિ અને ૧-૧૩ મીનીટે પ્રેમસૂરિ આદિની ઉપસ્થિતિ.
આજે ન પક્ષ સથાપનાચાર્ય લાવેલ નહિ. ૧-૨૦ મીનીટે મંગલાચરણ = = = ૧-૩૨ સુધી મૌન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org