________________
| | ચોથા દિવસની કાર્યવાહી
૪૭ ગયાં હતાં અને સાંજે તાર મળે કે-પજુસણ (આવતી કાલને બદલે આજથી) બેઠા અને સંવત્સરીની અચાનક જ પરાવૃત્તિ થઈ !! સંવત્સરી પછી તે તેમણે પણ આસો માસ સુધીમાં પર્વતિથિની ઘટવધ તેમનાં પંચાગમાં નથી કરી ! પરંપરા મુજબ જ વર્યા છે. આગાઢયેગને અનાગઢ કરી નાંખ્યા છે.
સકલસંઘને પૂછયા સિવાય ઘણી પરંપરા ફેરવી નાખવામાં આવી. બીજી કેટલીક પરંપરાઓ સંઘની ફેરવી નાંખી તે તે ઘણી એવી બીજી (પરંપરાઓ છે કે- જે ફેરફાર માંગે છે તેવીને) ફેરફાર કરવા જેવી સુધારવા લાયક પરંપરાઓને ન ફેરવતાં આચરણમાં આ જ એક તિથિની વાત કેમ લેવામાં આવી???
ચર્ચાના દ્વાર બંધ નથી. વિચારભેદને કાયમ રાખી આચરણને ભેદ ટાળી શાસનના ઉદય માટે આજ એક વાત આપણે કરવા જેવું - પૂ૦ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ (જણાવે છે કે-) શાસ્ત્રમાં
જે વિહિત ન હોય અને ચિરપ્રરૂઢ અને ઉપશમરસમાં તરબોળ હોય તે (તેવા મહાપુરુષની તે) પરંપરા ઉથાપે નહિ, તેને આદરણીય માને. તેને ચાર-પાંચ કલેકે વિચારણીય છે.
સમાપીર............મિત્તિ મા ]િ સમપિતામાં - સાગર સમાન ગંભીર ધીમાન્ પિતાના અભિમાનથી માર્ગને ભેદ નથી. દુનિયામાં ઉપસ્થિત શાણે પુરુષ જેના પર બેઠે છે તે શાખાને તીક્ષણ કુઠારથી છેદત નથી. કુહાડીની તીણતાની પરીક્ષા આશ્રિત વૃક્ષશાખા પર કરતું નથી.
ઉત્સર્ગ રુચિથી કે અપવાદરુચિથી વિચિત્ર જે સાધુના આચારે પિતાનાથી પિતાની કલ્પનાથી ભેદે નહિ,
જેનું સૂત્રમાં વિધાન નથી, ચિરકાળથી રૂઢ હેય, કોઈએ નિષેધ કર્યો ન હય, માર્ગના ભેદના ભયથી તેને ઉસ્થાપવા તૈયાર થતા નથી.
જેમ જેમ ઘણા શિષ્યથી યુક્ત-બહુશ્રુત હય, ઘણાને માન્ય સમાધિથી યુક્ત પુરુષ શાસન.
[ આ વૈરાગ્ય કલ્પલતાન પાંચ મૂળ કલેકે અને તેને અનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org