________________
૧૭૦ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક.
(બન્ને આચાર્યો કાંઈપણ ન બેલ્યા એટલે) રામસૂરિજી D.- અનિષિ અનુમત થી સિદ્ધ થાય છે કેતેઓશ્રી સાંભળે છે છતાં કાંઈ પ્રત્યુત્તર નથી આપતા. (તેથી ધર્મસુરિજીના કથનને સત્ય માને છે.)
ધર્મસૂરિજી-આપણું અનંત ઉપકારી તીર્થંકરદેવેનાં શાસનમાં પ્રમાદપરવશ આત્માઓથી નિરંતર ધર્મની આરાધના ન થઈ શકે તે માટે બાર પર્વની વ્યવસ્થા છે. તેમને માટે તે બારેય પર્વની આરાધના ટકી રહે તે માટે “ પૂર્વ તિઃિ જાય ને નિયમ છે તે બતાવી આપે છે કે પર્વતિથિ બારની અગીઆર કે તેર ન જ થાય. બાર પવીમાં ભેળસેળ આદિ થતા હેત તે તે પ્રશેષને કોઈ અર્થ જ ન હતું. સમગ્ર સંઘમાં વ્યવસ્થિતતા રહે, એક પણ તિથિ ઓછી વધતી ન થાય એવી વ્યવસ્થા કરી આપનારે તે પ્રદેષ છે. એટલા જ માટે આપણા પૂજ્ય મહાન પુરુષોએ ભૂતકાળમાં તદનુસારે જ બાર પર્વની આચરણ અપનાવી છે અને આપણે પણ વર્તમાનમાં તે મુજબ જ ચલાવી રહ્યા છીએ. આપણે બધા જ ૯૨ સુધી ભેગા છીએ. ૯૨ પછીથી આપ જુદા પડયા છે, તેથી તે સુધારવું જ જોઈએ.
રામચંદ્રસૂરિ-બસ, આપે કહી દીધું? ધર્મસૂરિજી-હા.
રામચંદ્રસૂરિ આપણે આ ચર્ચામાં ઉતરવું નથી. છતાં વારંવાર એ વાત રજુ થાય છે માટે કહેવાય છે કે-“ચવીશ તીર્થકરોનાં શાસનમાં બાર તિથિ અખંડ રાખવાની જે વાત થાય છે અને ૧૨ પવીની તેવી અખંડતા સેંકડો વર્ષોથી ચાલે છે.” ત્યારે હું કહું છું કે સેંકડે વર્ષોથી ક્ષેત્રે પૂર્વ ને નિયમ લગાડે છે અને તેને અર્થ તમે જે પ્રમાણે માને છે તેમ નહિ; પણ અમે જે રીતે માનીએ છીએ તેમ લગાડીને બે પૂનમ આદિમાં એક ખાલી પૂનમ ગણવાનું? આપણા પૂર્વાચાર્યો કરતા હતા.
મારી સલાહ એ જ છે કે આ ક્ષેત્રે પૂર્વને નિયમ આજને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org