________________
નવમા દિવસની કાર્યવાહી ક ૧૬૯ ત્યારે શાસ્ત્રપાઠે તે અપાય જઃ વિચારણામાં બધું જ ખુલ્લું થશે.
કારસૂરિએ બરાબર હતી કે કેમ? એને નિર્ણય કરી લે. રામચંદ્રસુરિ–આપ કહે કે આ આચરણ પ્રથમ હતી અને અમે કહીએ કે-એ નહિ, આ પ્રથમ હતી ! એને અંત કયારે આવે? એમ કરવામાં મુળ વાત વિસરાઈ જશે, વૈમનસ્ય વધશે. માટે એ બધું છેડીને આપણે આજે બધી તિથિને વિચાર શરૂ કરી દઈએ.
રામસુરિજી D–જેવી રીતે આપની આ વાત છે તેવી રીતે આપની સામે અમારી વાત ઉભી જ છે. તેને પ્રથમ નીકાલ થ જોઈએ.
રામચંદ્રસૂરિ-તે મળે નહિ આવે. રામસૂરિજી D.-આપ કહે તેમ અમારે કરવાનું?
રામચંદ્રસૂરિ-ના. એ પ્રમાણે તમે તમારી વાત કર્યા કરે અને હું મારી વાત કર્યા કરું. તેમાં પાર જ નહિ આવે. મૂળ વાત તે એ છે કે-આ પરંપરા ચાલુ હતી, વચ્ચે બગડી, તે જરા ઠીક લાગી એટલે સુધારી.
પરસ્પર મંત્રણાઓ. - ધર્મસૂરિજી-આભ૦ શ્રી રામચંદ્રસૂરિજીએ શ્રી શ્રમણસંઘ વચ્ચે વાત રજુ કરી કે-૧૨ પહેલાં જે આચરણ હતી તે જ મેં ચાલુ કરી છે. નવી નથી કરી તે હું અહિં બેઠેલા જ્ઞાની વયેવૃદ્ધને પૂછું છું કે-૯૨ પહેલાં આ પ્રમાણેને બે પૂનમ આદિને મત હતું? બે પૂનમ આદિ હતી એમ તેઓ કહે છે તેવું ૯૨ પહેલાં હેય એમ હું માનતા નથી. આજ દિન સુધીના લેખે, ગ્રંથ વાંચીએ છીએ તેમાં અને વડિલેથી ચાલી આવતી શાસ્ત્રીય શુદ્ધ પરંપરામાં બે પુનમ આદિ અમે વાંચેલ અથવા તે સાંભળેલ નથી.’
ઉદેવેકસાભવ-આ સંબંધીને ઉત્તર પૂ૦ લબ્ધિસૂરિજી અને શ્રી પ્રેમસૂરિજી આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org