________________
રાજનગર્ શ્રમણ સંમેલનની કાર્યવાહી
શમસૂરિજી D.-એકની એક વાતનું પુનરાવર્ત્તન આપના તર ફથી પણ થયું જ છે, અને ત્યાં તે આચાર્યશ્રીએ વચ્ચે વાતા નથી જ કરી. તેથી તેને તમે ગેરવ્યાજમી લેખા છે ને? રામચંદ્રસૂરિમા મત પહેલાંના નથી એમ કહે છે, તે ભૂલી
જાવ. શાસ્ત્રાર્થ કરીને સાખીત કરી આપે. ચર્ચા કરો. અને પછી સિદ્ધ થાય તા મૂકવામાં અમને ખીલકુલ વાર નહિ'જ લાગે.
રામસૂરિજી D.આ વાતાની વારંવાર પુનરાવૃત્તિ થાય છે. આપને જેવી આચરણા માટે પકકડ છે તેવી માને પણ છે. ચર્ચા કરવા પૂરેપૂરા તૈયાર છીએ, પરંતુ પ્રશ્ન જ પ્રથમ એ છે કે-‘આપણામાં સ’૦ ૧૯૯૨ સુધી આ માગભેદ હતા ? ’ ન્હાતા જ: તા પછી તમાએ શિસ્તભંગ કર્યાં જ છે. અને તેનું પ્રતિક્રમણ કરીને તમારે પ્રથમ મૂળમાગ ના સ્વીકાર કરી લેવા જોઇએ એ સ્પષ્ટ વાત છે.
રામચંદ્રસૂરિ–શિસ્તભગ કર્યું નથી. ચર્ચો કરીને સાબીત કર્યો વિના આપને એ કહેવાના અધિકાર નથી. ચર્ચા કર્યા સિવાય માન્યતા પલટાવી શકાય નહિ.
૧૬૮
રામસૂરિજી D.-એમ તે પૂજાપદ્ધતિ બદલ શ્રી કલ્યાણુવિજયજી પણ એમ કહે છે, ચર્ચા કર્યાં વિના માન્યતા પલટાય નહિ. તેથી તેની વાતા ચર્ચાને યોગ્ય માનવી ?તેની સાથે શાસ્ત્રીય ચર્ચા કરવી ?
રામચ'દ્રસૂરિ-ના, એમ મારૂં કહેવું નથી. અમારે તે પરસ્પર જે કાંઈ પ્રેમ છે તેમાં વૈમનસ્ય ન થાય તે જ જોવાનું છે. અને એટલા માટે મારી ના છે કે-ભૂતકાળ ન ઉકેલાય તેા સારૂ વાર્તામાં કાળક્ષેપ કરવા કરતાં સહુ સહુની માન્યતા શાસ્ત્રપાઠી આપીને સિદ્ધ કરવાના પ્રયત્ન કરીએ, તે થાડા ટાઈમમાં સમાધાન શકય બને.
શમસૂરિજી D.આ માટે મારૂ' કહેવું એ જ છે કે–૧૯૯૨ પહેલાં જે આચરણા કરતા હતા તેના આપ સ્વીકાર કરી લે. એટલે આપણું અટકેલું કાર્ય ચાલુ થાય. માણસ જ્યારે વાત શરૂ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org