________________
સાતમા દિવસની કાર્યવાહી કર ૧૨૩ પ્રતાપસૂરિજી-પ્રથમની જે સમિતિ નક્કી કરી નેંધવામાં આવેલ તેમ સમુદાયની સંખ્યા પણ નક્કી કરી નામે નેધી લેવાય તે ઠીક લાગે છે.
રામચંદ્રસરિ-હાલ સુધીની બધી કાર્યવાહીની નોંધ કરવામાં આવી છે? ૧૦૦ સમિતિની વાત માત્ર નેંધાઈ છે. બાકી વાતે જ માત્ર થાય છે.
બધા જ-હવેથી નેંધ રાખવામાં આવે તે શું વાંધો છે? આજથી રાખવી.
પ્રતાપસૂરિજી-વાતે કરે છે તે પણ ૧૦૦માંના જ વાત કરે છે ને? રામચંદ્રસૂરિ-હવે પછીનાની સમિતિ થશે તે સારું કામ થશે.
પ્રતાપસૂરિજી-અત્યાર સુધીની આપણી કાર્યવાહી સરસ થઈ છે. હવે પછી પણ સરસ થાય તેમ કરવાનું છે જઃ ભાગવત સપ્તાહની જેમ હજું તે આપણને આજે એક સપ્તાહ જ થયો છે ને? સાપ્તાહિક નેંધ થવી જોઈએ.
રામચંદ્રસૂરિ–એમાં ઘણે વાંધો પડશે, બીજો એક સપ્તાહ જશે. કાર્ય આગળ નહિ ચાલે તે એવા સપ્તાહ તે ઘણા જશે ને? માટે આપણે સમુદાની નેંધની વાત જ મૂકી દે ને! નામે જ રખાય તેથી શું?
પ્રતાપસરિજી-આપે પ્રથમ જ ના પાડવી હતી ને? હવે આ બાબતમાં આગ્રહ શું કામ? બેની-પાંચની સમિતિ ભલે થાય, પણ બધા સમુદાયની વાત આપણે કબુલાઈ કે કેમ?
રામસુરિજી-પહેલે દિવસે આપણે ૧૧ નામે રજુ કરી શક્યા ! બીજે દિવસે અહિંથી ૨૨ નામે રજુ કરી શક્યા! આવી રીતે કાર્યવાહી આગળ શી રીતે ચાલી શકે? માટે સમુદાયવાર સમિતિને નિર્ણય પ્રથમ કરે પડશે. મોટા મોટા અધિપતિઓવાર જ નામે ગણીએ તે સમિતિ નીમવી પાલવે છે કે-કેમ? હજુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org